રાષ્ટ્રીય

મે 20, 2025 2:10 પી એમ(PM) મે 20, 2025 2:10 પી એમ(PM)

views 9

સર્વોચ્ચ અદાલતમાં વકફ (સુધારા) કાયદો, 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઇ.

સર્વોચ્ચ અદાલતમાં આજે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઇ છે. અરજદારો તરફથી દલીલ કરતાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે તેમને વકફ સુધારા અધિનિયમ સામે વાંધો છે.. જ્યારે સરકાર પક્ષે દલીલ કરતાં સોલીસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ અરજીઓમાં જે ત...

મે 20, 2025 2:08 પી એમ(PM) મે 20, 2025 2:08 પી એમ(PM)

views 2

વિદેશ સચિવ વિક્રમ મિસરી વિદેશ જનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને આજે ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપશે.

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે ઓપરેશન સિંદૂર પર રાજદ્વારી સંપર્ક માટે ભારત દ્વારા વિદેશમાં મોકલવામાં આવી રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોને માહિતી આપશે. આ સાત પ્રતિનિધિમંડળો યુએન સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવાના છે. સંસદના 59 સભ્યો ધરાવતા પ્રતિનિધિમંડળો કુલ 32 દેશોની...

મે 20, 2025 2:06 પી એમ(PM) મે 20, 2025 2:06 પી એમ(PM)

views 3

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. યાત્રા શરૂ થયાના માત્ર વીસ દિવસમાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામનાં દર્શન કર્યા. સત્તાવાર આંકડા મુજબ, અંદાજે ચાર લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ બે લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ અને ત્રણ લા...

મે 20, 2025 2:05 પી એમ(PM) મે 20, 2025 2:05 પી એમ(PM)

views 5

ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું.

ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતનાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે,બેંગ્લુરુમાં ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સમસ્યા ઉભી થઈ છે. શહેરમાં ગઈ કાલે રાત્રે એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ઝારખંડમાં ભારે વરસાદ અને વીજળી ત્રાટકવાથી છ વ્યક્તિનાં મૃત્યુ...

મે 20, 2025 10:33 એ એમ (AM) મે 20, 2025 10:33 એ એમ (AM)

views 7

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળને આજે મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળને આજે મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે યોજાશે. શ્રી ભુજબલને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ મળવાની ધારણા છે. એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ આ વિભાગ સંભાળતા હતા.

મે 20, 2025 10:30 એ એમ (AM) મે 20, 2025 10:30 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ઑવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા- OCI પોર્ટલની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ઑવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા- OCI પોર્ટલની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે વિસ્તૃત સુવિધાઓ અને સુધારેલી કાર્યક્ષમતા સાથે, નવું પોર્ટલ નાગરિકલક્ષી ડિજિટલ સંચાલનને પ્રોત્સાહન આપવા માટેનું મોટું પગલું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અ...

મે 20, 2025 10:29 એ એમ (AM) મે 20, 2025 10:29 એ એમ (AM)

views 1

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ગોવાની ત્રણ દિવસની મુલાકાતે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ગોવાની ત્રણ દિવસની મુલાકાતે જશે. આવતીકાલે તેઓ મોર્મુગાવ બંદરની મુલાકાત લેશે, જ્યાં તેઓ બંદરની નવી પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે અને મોર્મુગાવ બંદર સત્તામંડળના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરશે.ગુરુવારે શ્રી ધનખડ ICAR-સેન્ટ્રલ કોસ્ટલ એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિ...

મે 20, 2025 9:17 એ એમ (AM) મે 20, 2025 9:17 એ એમ (AM)

views 3

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, ‘સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, પંજાબનાં ખેડૂતોને મોટો લાભ થશે

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને ઘણો લાભ થશે. તેમણે કહ્યું, પાકિસ્તાનને પાણી આપવું એ ભારતીય ખેડૂતો સાથે અન્યાય છે.ગઈ કાલે નવી દિલ્હીમાં દેશભરના ખેડૂતોના વિવિધ સમૂહ સાથેન...

મે 20, 2025 9:14 એ એમ (AM) મે 20, 2025 9:14 એ એમ (AM)

views 5

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે બંને દેશોની દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવા અને યુરોપિયન યુનિયન સાથે જોડાણ પર વ્યાપક ચર્ચા કરી હતી.તેમણે પહલગામ હુમલાની ...

મે 19, 2025 8:01 પી એમ(PM) મે 19, 2025 8:01 પી એમ(PM)

views 1

સિંધુ જળ સંધિ મોકૂફ રાખવાથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને લાભ થશે : કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, ‘સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને ઘણો લાભ થશે.’ નવી દિલ્હીમાં દેશભરના ખેડૂતોના વિવિધ સમૂહ સાથેની વાતચીત દરમિયાન શ્રી સિંહે આ મુજબ જણાવ્યું. શ્રી ચૌહાણે ઉમેર્યું, ભવિષ્યમાં આ જળના ઉપયોગ અંગે એક વ્યાપક ...