જુલાઇ 4, 2025 8:13 પી એમ(PM)
5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ત્રિનિદાદ અને ટોબેગોમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોને હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા- OCI કાર્ડ અપાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે ત્રિનિદાદ અને ટોબેગોમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોની છઠ્ઠી પેઢી હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ માટે પાત્ર બનશે. આનાથી તેઓ કોઈપણ પ્રતિબંધ વિના ભારતમાં રહી શકશે અને કામ કરી શકશે. આજે સવારે ત્રિનિદાદ અને ટોબેગોમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી ...