રાષ્ટ્રીય

જુલાઇ 4, 2025 8:13 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ત્રિનિદાદ અને ટોબેગોમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોને હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા- OCI કાર્ડ અપાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે ત્રિનિદાદ અને ટોબેગોમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોની છઠ્ઠી પેઢી હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ માટે પાત્ર બનશે. આનાથી તેઓ કોઈપણ પ્રતિબંધ વિના ભારતમાં રહી શકશે અને કામ કરી શકશે. આજે સવારે ત્રિનિદાદ અને ટોબેગોમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી ...

જુલાઇ 4, 2025 8:12 પી એમ(PM)

views 10

ગૃહમંત્રી અમિત શાહે આજે વરસાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી

ગૃહમંત્રી અમિત શાહે આજે વરસાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી હતી, જેમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું હતું કે રાજ્યોમાં પૂરતી સંખ્યામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ટુકડી તૈના...

જુલાઇ 4, 2025 8:10 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ડ્યુરન્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025 ની ટ્રોફીનું અનાવરણ કર્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ડ્યુરન્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025 ની ટ્રોફીનું અનાવરણ કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે રમતગમત શિસ્ત, અને ટીમ ભાવનાનો વિકાસ કરે છે. ભારતમાં રમતગમત રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસાવવા માટે એક શક્તિશાળી માધ્યમ છે.

જુલાઇ 4, 2025 1:14 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટૉબેગોમાં રહેતા ભારતીય સમુદાયના વંશજોને શાશ્વત સભ્યતાના સંદેશાવાહક ગણાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ત્રિનિદાદ અને ટૉબેગોમાં ભારતીય સમુદાયની યાત્રા હિંમતથી ભરેલી છે. આજે સવારે ત્રિનિદાદ અને ટૉબેગોમાં ભારતીય સમુદાયને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, તેમના પૂર્વજ પ્રવાસી જ નહીં, પણ એક શાશ્વત સભ્યતાના સંદેશવાહક હતા. આ પ્રસંગે શ્રી મોદીએ જાહેરાત કરી કે, ત્રિનિદાદ અને ટૉબેગ...

જુલાઇ 4, 2025 1:11 પી એમ(PM)

views 6

ઝારખંડના હઝારીબાગ અને રાંચીમાં આઠ સ્થળ પર E.D.નું તપાસ અભિયા

પ્રવર્તન નિદેશાલય E.D.એ ઝારખંડના હઝારીબાગ અને રાંચીમાં આઠ સ્થળ પર તપાસ અભિયાન હાથ ધર્યું. અભિયાન ઝારખંડના પૂર્વ મંત્રી યોગેન્દ્ર સાઓ અને તેમના સાથીદારો સામે મની લૉન્ડરિંગના કેસ મામલે ચલાવવામાં આવી રહ્યું છે. મની લૉન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ નોંધાયેલો આ કેસ ખંડણી, ગેરકાયદેસર રેતી ખનન અને જમીન પર ગેરકા...

જુલાઇ 4, 2025 1:10 પી એમ(PM)

views 8

સવારે 10 વાગ્યા સુધી ત્રણ હજાર 200થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કર્યા

ગઈકાલથી શરૂ થયેલી અમરનાથ યાત્રા યોગ્ય રીતે ચાલી રહી છે. યાત્રા ગઈકાલે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ અને મધ્ય કાશ્મીરના ગંદરબલ જિલ્લાના બાલતાલથી વિધિવત્ રીતે શરૂ થઈ. ત્રણ હજાર તીર્થયાત્રિનું પહેલું જૂથ પહલગામના માર્ગે ચંદનવાડી માટે રવાના થયું અને બાલતાલ શિબિરથી સાત હજાર 700થી વધુ શ્રદ્ધાળ...

જુલાઇ 4, 2025 12:33 પી એમ(PM)

views 9

છત્તીસગઢ સરકાર આદિવાસી બહુ સરગુજા અને બસ્તરજામાં 5 હજારથી વધુ મોબાઈલ ટાવર ઊભા કરશે.

છત્તીસગઢ સરકાર આદિવાસી બહુ સરગુજા અને બસ્તરજામાં 5 હજારથી વધુ મોબાઈલ ટાવર ઊભા કરશે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવસાઈએ બસ્તરજા જેવા દૂરદરાજ અને સરગુને તમારા મોબાઈલ પર ટાવરો અને ઑપ્ટિક નેટવર્ક લગાડવામાં આવશે. મુખ્યમંત્રીએ રાજ્યની ડિજિટલ પરિવર્તનની પુષ્ટિ કરતાં ઇલેક્ટ્રોનિક ટેક્નોલૉજીના પીએમ નરેન્દ્ર મોદીના '...

જુલાઇ 4, 2025 11:56 એ એમ (AM)

views 9

દિલ્હી સરકારે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને 15 વર્ષથી જૂના વાહનોને ઈંધણ નહી આપવાના નિર્ણયને સ્થગિત કરવા વિનંતી કરી છે.

દિલ્હી સરકારે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને દિલ્હીમાં 15 વર્ષથી થી જૂના વાહનોને કોઈપણ ઈંધણ નહી આપવાના નિર્ણયને સ્થગિત કરવા વિનંતી કરી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ આ સંદર્ભમાં CAQM ને પત્ર લખ્યો છે. આ અંગે શ્રી સિરસાએ કહ્યું કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીના વાયુ પ...

જુલાઇ 4, 2025 11:54 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી સાથે મુલાકાત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના કાર્યક્રમને સંબોધતા કહ્યું છે કે ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાયની યાત્રા હિંમત પર આધારિત છે. ત્રિનિદાદ અને ટોબેગોમાં શ્રી મોદીએ કહ્યું કે તેમના પૂર્વજોએ જીવનમાં આશાઓ સાથે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. રામાયણને તેમના હૃદયમાં રાખ્યું છે અને તેઓ ફક...

જુલાઇ 4, 2025 11:53 એ એમ (AM)

views 9

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન રેટિંગ એજન્સીઓ માટે નીતિ માર્ગદર્શિકામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન રેટિંગ એજન્સીઓ માટે 2014 માં જારી કરાયલી નીતિ માર્ગદર્શિકામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં દેશમાં ટેલિવિઝન પ્રેક્ષકો માપન પ્રણાલીનું લોકશાહીકરણ અને આધુનિકીકરણ કરવા માટે મીડિયા હાઉસ માટે કેટલીક પ્રતિબંધિત જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હાલમાં, ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.