રાષ્ટ્રીય

જુલાઇ 5, 2025 7:15 પી એમ(PM)

views 8

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આણંદમાં ત્રિભુવન સહકારિતા વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ત્રિભુવન સહકારિતા વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે શ્રી શાહે સહકારી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય અને તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે 60 ન...

જુલાઇ 5, 2025 2:16 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના સંભલમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના સંભલમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, ...

જુલાઇ 5, 2025 2:08 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ આવતીકાલથી કેરળના બે દિવસના પ્રવાસે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ આવતીકાલથી કેરળના બે દિવસના પ્રવાસે જશે. તેઓ ઉપરાષ્ટ્રપતિ ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યારબાદ તેઓ કોચીની નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે.

જુલાઇ 5, 2025 1:56 પી એમ(PM)

views 12

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં સહકારિતા મંત્રાલયે 60 નવી પહેલ શરૂ કરી. કરોડો ગરીબ અને ગ્રામીણ લોકોના જીવનમાં આશાનો સંચાર ...

જુલાઇ 5, 2025 1:55 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગોની સફળ મુલાકાત બાદ આજે સવારે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયર્સ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગોની સફળ મુલાકાત બાદ આજે સવારે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયર્સ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી આજે સાંજે આર્જેન્ટિનાના સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રીય નાયક જનરલ જોસ ડી સૈન માર્ટિનની પ્રતિમા પર પુષ્પાંજલિ આપીને તેમની મુલાકાતની શરૂઆત કરશે. ત્યારબાદ...

જુલાઇ 5, 2025 8:48 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાતે બ્રાસીલિયા જશે-છ દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાતે બ્રાસીલિયા જશે. લગભગ છ દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે. શ્રી મોદી આવતીકાલે અને સાતમી જુલાઈના રોજ રિયો ડી જેનેરોમાં બ્રિક્સ શખર પરિષદમાં ભાગ લેશે. તેઓ સમ્મેલનથી અલગ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને અન્...

જુલાઇ 5, 2025 8:47 એ એમ (AM)

views 6

ત્રિનિદાદ અને ટોબેગોની પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન બંને દેશોએ ઐતિહાસિક, સભ્યતા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોની બે દિવસની સફળ મુલાકાત બાદ ત્રીજા તબક્કામાં આર્જેન્ટિના પહોચ્યા છે.. ત્રિનિદાદ અને ટોબેગોની પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન બંને દેશોએ ઐતિહાસિક, સભ્યતા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવ્યા.ગઈકાલે સાંજે રવાના થતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ પોર્ટ ઓફ સ્પ...

જુલાઇ 5, 2025 9:10 એ એમ (AM)

views 4

ગઈકાલથી શરૂ થયેલી અમરનાથ યાત્રા પહલગામ અને બાલતાલના વિવિધ માર્ગો પર સરળતાથી ચાલી રહી છે

ગઈકાલથી શરૂ થયેલી 38 દિવસની અમરનાથ યાત્રા પહેલગામ અને બાલતાલના વિવિધ માર્ગો પર સરળતાથી ચાલી રહી છે. ગઇકાલે કાશ્મીર ક્ષેત્રમાં પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પ તરફના બંને માર્ગો પરથી 10 હજાર 700 થી વધુ યાત્રાળુઓને પવિત્ર ગુફા મંદિર તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 291 ...

જુલાઇ 5, 2025 8:40 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોની ફળદાયી મુલાકાત બાદ આર્જેન્ટિના પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગોની સફળ મુલાકાત બાદ આજે સવારે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયર્સ પહોચ્યા છે. તેમની પાંચ દેશોની આ મુલાકાતનો હેતુ ગ્લોબલ સાઉથ સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવાનો છે.પ્રધાનમંત્રી મોદી આજે સાંજે આર્જેન્ટિનાના સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રીય નાયક જનરલ ...

જુલાઇ 5, 2025 8:38 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતનાં આણંદ ખાતે ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલયનું ભૂમિપૂજન કરશે – જનસભાને સંબોધશે

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. શ્રી શાહ આજે સવારે આણંદ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સહકારિતા વિશ્વવિધ્યાલય ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલયનું ભૂમિપૂજન કરશે, અને આવતીકાલે સવારે શ્રી શાહ સહકાર મંત્રાલય ચોથા સ્થાપના દિવસની પ્રસંગે આણંદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.