રાષ્ટ્રીય

મે 21, 2025 9:53 એ એમ (AM) મે 21, 2025 9:53 એ એમ (AM)

views 3

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ દેશના રસાયણ ક્ષેત્રની નિર્ણાયક ભૂમિકા અંગે ચર્ચા કરવા બેઠક યોજી

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ અર્થતંત્રમાં દેશના રસાયણ ક્ષેત્રની નિર્ણાયક ભૂમિકા અંગે ચર્ચા કરવા માટે ભારતીય રસાયણ પરિષદના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે, 2040 સુધીમાં રસાયણ ઉદ્યોગને 220 અબજ ડોલરથી વધારીને એક ટ્રિલિયન ડોલર કરવાન...

મે 21, 2025 9:51 એ એમ (AM) મે 21, 2025 9:51 એ એમ (AM)

views 1

FSSAI એ ખોટી પ્રક્રિયાઓ સાથે ફળ પકવનારા એજન્ટો વિરુદ્ધ પ્રતિબંધ લગાવ્યો

ભારતીય અન્ન સલામતિ અને ધારાધોરણ સત્તામંડળ -FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખોટી પ્રક્રિયાઓ સાથે ફળ પકવનારા એજન્ટો વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવા તેમજ કૃત્રિમ રંગો અથવા મીણથી ફળોને કોટિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.FSSAI એ એક સૂચનામાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા ક...

મે 21, 2025 9:48 એ એમ (AM) મે 21, 2025 9:48 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોષીએ નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા ઍપ્સનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોષીએ નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા ઍપ્સનો શુભારંભ કરાવ્યો. આ ઍપ્સ ડિજિટલ નવિનતા માટે દેશની ખાદ્ય સલામતીને આગળ વધારવા બાબતે સરકારના ઉદ્દેશને સુસંગત છે.આ પ્રસંગે શ્રી જોષીએ કહ્યું, ઈ-ગવર્નન્સના સાધન તરીકે આ ઍપ્સ દેશમ...

મે 21, 2025 9:02 એ એમ (AM) મે 21, 2025 9:02 એ એમ (AM)

views 4

ગૃહ મંત્રાલયે પદ્મ પુરસ્કારો 2026 માટે 31 જુલાઈ સુધી નામાંકન મંગાવ્યા

ગૃહ મંત્રાલયે પદ્મ પુરસ્કારો 2026 માટે નામાંકન મંગાવ્યા છે. નામાંકન રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા 31 જુલાઈ સુધી ઓનલાઈન જમા કરાવી શકાય છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, નામાંકનમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં નિર્દિષ્ટ તમામ સંબંધિત વિગતો હોવી જોઈએ, જેમાં વર્ણનાત્મક સ્વરૂપમાં પ્રશસ્તિપ...

મે 21, 2025 7:49 એ એમ (AM) મે 21, 2025 7:49 એ એમ (AM)

views 6

ઓપરેશન સિંદૂર અંગે રચાયેલાં સાતમાંથી પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે ચાર દેશો માટે રવાના થશે

ઓપરેશન સિંદૂર પર વિદેશમાં ભારતના રાજદ્વારી સંપર્ક માટે રચાયેલા સાતમાંથી પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે ચાર દેશો માટે રવાના થશે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ આજે યુએઇ, લાઇબેરિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સિએરા લિયોન માટે રવાના થશે.જનતા દળ (યુ) ના સાંસદ સંજય ઝ...

મે 21, 2025 7:47 એ એમ (AM) મે 21, 2025 7:47 એ એમ (AM)

views 13

98.2 ટકાના સાક્ષરતા દર સાથે મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરાયું.

મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં મિઝોરમ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીની હાજરીમાં આ જાહેરાત કરી હતી.આ સિદ્ધિ નવા ભારત સાક્ષરતા કાર્યક્રમ-NILPના અમલીકરણને અનુસરે છે, જેમાં 292 સમર્પિત સ્વયંસેવક શિક્ષકોની મદદથી ત્રણ હજાર ...

મે 20, 2025 7:15 પી એમ(PM) મે 20, 2025 7:15 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં યોજાયેલી વિશ્વ આરોગ્ય સભાને વર્ચ્યૂઅલી સંબોધિત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, ‘સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશક અને એકીકૃત દ્રષ્ટિકોણ તથા પરસ્પર સહયોગ પર નિર્ભર કરે છે.’ તેમણે ગ્લૉબલ સાઉથના તમામ દેશના ખાસ કરીને આરોગ્ય પડકારોથી અસરગ્રસ્ત થવાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘આને પહોંચી વળવા ભારતનો દ્રષ્ટિકોણ એક યોગ્ય, પ્રમાણભૂત અને ટકાઉ મૉડલ રજૂ કરે ...

મે 20, 2025 7:09 પી એમ(PM) મે 20, 2025 7:09 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે હેગમાં નેદરલૅન્ડ્સના પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે આજે હેગમાં નેદરલૅન્ડ્સના પ્રધાનમંત્રી ડિક સ્કૂફ સાથે મુલાકાત કરી. દરમિયાન, બંને નેતાઓએ ભારત-નેદરલૅન્ડ્સ સંબંધમાં વધતા જતા વ્યૂહાત્મક સમન્વય પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓ નિયમિત ઉચ્ચસ્તરની મુલાકાત અને આપ-લે દ્વારા દ્વિપક્ષીય સંબંધને મજબૂત બનાવવા પણ સંમત થયા. શ્રી જયશંકરે ...

મે 20, 2025 7:13 પી એમ(PM) મે 20, 2025 7:13 પી એમ(PM)

views 5

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં સાંસદોના સાત બહુપક્ષીય પ્રતિનિધિ મંડળને જરૂરી માહિતી આપી

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં સાંસદોના સાત બહુપક્ષીય પ્રતિનિધિ મંડળને જરૂરી માહિતી આપી. આ પ્રતિનિધિ મંડળને ‘ઑપરેશન સિંદૂર’ અંગે અને આતંકવાદ સામે ભારતની વ્યૂહરચના વિશ્વ સમક્ષ રજૂ કરવા તેમજ પાકિસ્તાનમાં ઉદભવતા આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરવા વિવિધ દેશમાં મોકલવામાં આવી રહ્યું છે. 59 સ...

મે 20, 2025 7:11 પી એમ(PM) મે 20, 2025 7:11 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ આજે નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા ઍપ્સનો શુભારંભ કરાવ્યો.

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોષીએ આજે નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા ઍપ્સનો શુભારંભ કરાવ્યો. આ ઍપ્સ ડિજિટલ નવિનતા માટે દેશની ખાદ્ય સલામતીને આગળ વધારવા બાબતે સરકારના ઉદ્દેશની સુસંગત છે. આ પ્રસંગે શ્રી જોષીએ કહ્યું, ઈ-ગવર્નન્સના સાધન તરીકે આ ઍપ્સ...