રાષ્ટ્રીય

જુલાઇ 7, 2025 8:46 એ એમ (AM)

views 5

આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ યાત્રાળુઓની વધુ એક ટૂકડી અમરનાથ ગુફાની યાત્રા માટે રવાના થઈ

આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આઠ હજાર 605 યાત્રાળુઓની વધુ એક ટૂકડી અમરનાથ ગુફાની યાત્રા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ હતી.યાત્રીઓ 372 વાહનોના કાફલામાં રવાના થયા હતા, જેમાં છ હજાર 486 પુરુષો, એક હજાર 826 મહિલાઓ, 42 બાળકો, 216 સાધુ અને 35 સાધ્વીનો સમાવેશ થાય છે. ...

જુલાઇ 7, 2025 8:44 એ એમ (AM)

views 8

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું કે, વાતચીત તાજેતરના પ્રાદેશિક ઘટનાક્રમ પર કેન્દ્રિત હતી.ડોક્ટર જયશંકરે મેક્સિકોના વિદેશ મંત્રી જુઆન રામોન ડે લા ફુએન્ટે સાથે પણ મુલાકાત ...

જુલાઇ 7, 2025 8:40 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનથી અલગ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનથી અલગ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત-મલેશિયા સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીનાં વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. શ્રી મોદીએ ક્યુબાના પ્રમુખ મિગ્યુએલ ડિયાઝ-કેનેલ બર્મુડેઝ સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ આર્થિક સહ...

જુલાઇ 7, 2025 7:49 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું – આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવે ન તોલી શકાય

બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે ચાલી રહેલા બ્રિકસ શિખર સંમેલનમાં સભ્ય દેશોએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતું ઘોષણાપત્ર જારી કર્યું છે.લીડર્સ ડેક્લેરેશનમાં બ્રિકસ નેતાઓએ આતંકવાદીઓની સરહદ પારની અવરજવર, આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને સુરક્ષિત આશ્રયસ્થા...

જુલાઇ 7, 2025 7:43 એ એમ (AM)

views 5

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં કન્ટ્રોલર્સ કોન્ફરન્સ, 2025નું ઉદઘાટન કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં કન્ટ્રોલર્સ કોન્ફરન્સ, 2025નું ઉદઘાટન કરશે. આ ત્રણ દિવસીય પરિષદનું આયોજન સંરક્ષણ હિસાબ વિભાગ (DAD) દ્વારા કરવામાં આવશે.સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં આઠ ઉચ્ચ-સ્તરીય વેપાર સત્રો હશે, જેમાં બજેટ અને હિસાબમાં સુધારા, આંતરિક ઓ...

જુલાઇ 6, 2025 8:06 પી એમ(PM)

views 6

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા, ટેકનોલોજી અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવા અનુરોધ કર્યો

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા, ટેકનોલોજી અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવા અનુરોધ કર્યો. સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે આણંદમાં યોજાયેલા સહકાર સંમેલનમાં શ્રી શાહે કહ્યું, દેશના આર્થિક વિકાસમાં સહકારી મંડળીઓનું મહત્વનું યોગદાન છે. અમૂલ ડેરીના વિવિધ વિકાસ કા...

જુલાઇ 6, 2025 1:42 પી એમ(PM)

views 9

આજે મોહરમ છે. આ દિવસ પૈગમ્બર મોહમ્મદના દોહિત્ર હઝરત ઈમામ હુસૈન અને તેમના શિષ્યોની શહાદતની યાદમાં મનાવાય છે

આજે મોહરમ છે. આ દિવસ પૈગમ્બર મોહમ્મદના દોહિત્ર હઝરત ઈમામ હુસૈન અને તેમના શિષ્યોની શહાદતની યાદમાં મનાવાય છે, જેઓ સત્ય અને ન્યાય માટે કરબલામાં શહીદ થયા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, હઝરત ઈમામ હુસૈને લોકોને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સત્ય પર અડગ રહેવાની પ્રેરણ...

જુલાઇ 6, 2025 1:37 પી એમ(PM)

views 8

આજે વિશ્વ ઝૂનૉટિક રોગ નિવારણ દિવસ છે

આજે વિશ્વ ઝૂનૉટિક રોગ નિવારણ દિવસ છે. તેનો ઉદ્દેશ પ્રાણીઓથી માનવીઓમાં થતી બીમારીઓ અંગે લોકોને જાગૃત કરવાનો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના સંશોધનમાં સૂચન કરાયું છે કે, વર્ષ 2030 સુધી શ્વાનથી થતા હડકવાના રોગને નાબૂદ કરવાની કાર્યવાહી ઝડપી બનાવવી પડશે. પરિષદે જણાવ્યું, ભારતમાં દર વર્ષે હડકવાના ક...

જુલાઇ 6, 2025 1:29 પી એમ(PM)

views 9

કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહે કહ્યું દેશના આર્થિક વિકાસમાં સહકારી સમિતિઓનું મહત્વનું યોગદાન

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે સહકાર મંત્રાલયના ચાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આણંદમાં અમૂલ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ - NDDBના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું દેશના આર્થિક વિકાસમાં સહકારી સમિતિઓનું મહત્વનું યોગદાન છે...

જુલાઇ 6, 2025 1:28 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલમાં દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17-મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પહોંચ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તેઓ અનેક મહત્વના ક્ષેત્રોમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનું વિસ્તરણ કરવા રાષ્ટ્રપ્રમુખ લુઈઝ ઈનાશિયો લુલા દી સિલ્વા સાથે વાતચીત કરવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.