જુલાઇ 7, 2025 8:13 પી એમ(PM)
7
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું, રાષ્ટ્ર તમામ લોકો માટે સુગમ, રાહત દરે અને સમાન આરોગ્ય સેવાના પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તૈયાર છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું, રાષ્ટ્ર તમામ લોકો માટે સુગમ, રાહત દરે અને સમાન આરોગ્ય સેવાના પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તૈયાર છે. શ્રી નડ્ડાએ કહ્યું, એક લાખ 77 હજારથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરના માધ્યમથી લોકોની આરોગ્ય સેવા સુધી પહોંચ વધી રહી છે. ઈ-સંજીવની અને ટૅલિમાનસ જેવા મંચના...