રાષ્ટ્રીય

જુલાઇ 7, 2025 8:13 પી એમ(PM)

views 7

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું, રાષ્ટ્ર તમામ લોકો માટે સુગમ, રાહત દરે અને સમાન આરોગ્ય સેવાના પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તૈયાર છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું, રાષ્ટ્ર તમામ લોકો માટે સુગમ, રાહત દરે અને સમાન આરોગ્ય સેવાના પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તૈયાર છે. શ્રી નડ્ડાએ કહ્યું, એક લાખ 77 હજારથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરના માધ્યમથી લોકોની આરોગ્ય સેવા સુધી પહોંચ વધી રહી છે. ઈ-સંજીવની અને ટૅલિમાનસ જેવા મંચના...

જુલાઇ 7, 2025 8:12 પી એમ(PM)

views 37

દેશમાં આગામી વસતિ ગણતરીના બંને તબક્કામાં સ્વ-ગણતરી માટે એક સમર્પિત વેબ પોર્ટલ ઉપલબ્ધ રહેશે

દેશમાં આગામી વસતિ ગણતરી દરમિયાન સ્વ-ગણતરી માટે એક સમર્પિત વેબ પોર્ટલ ઉપલબ્ધ રહેશે. આ પોર્ટલ વસ્તી ગણતરી-2027ના બંને તબક્કા માટે ઉપલબ્ધ રહેશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસતિ ગણતરી કમિશનરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ દેશની પ્રથમ ડિજિટલ વસતિ ગણતરી હશે. અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષા...

જુલાઇ 7, 2025 8:12 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, “ઑપરેશન સિંદૂર” બાદ સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માગમાં વધારો થયો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, “ઑપરેશન સિંદૂર” દરમિયાન સ્થાનિક સાધનોની ક્ષમતાના પ્રદર્શનથી સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માગમાં વધારો થયો છે. તેમણે કહ્યું, સમગ્ર વિશ્વ ભારતના સંરક્ષણ ક્ષેત્રને નવા સન્માન સાથે જોઈ રહ્યું છે. શ્રી સિંઘ આજે નવી દિલ્હીમાં સંરક્ષણ હિસાબ વિભાગ- D.A.D.ના નિયંત્રકોના સંમે...

જુલાઇ 7, 2025 8:11 પી એમ(PM)

views 7

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહીના ત્રણ સ્તંભમાં સંતુલન જાળવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહીના ત્રણ સ્તંભ, કારોબારી, ન્યાયતંત્ર અને વિધાનસભામાં સંતુલન જાળવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો છે. શ્રી ધનખડે કહ્યું, પોતાના ક્ષેત્રમાં દરેક સંસ્થા સર્વોચ્ચ છે. એક ક્ષેત્રની બીજા ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની દખલગીરી એ લોકશાહી માટે જોખમી સાબિત થઈ શકે છે. કેરળના કોચ્ચીમાં આ...

જુલાઇ 7, 2025 8:10 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈ પણ દેશે પોતાના સ્વાર્થ માટે ટેક્નોલૉજીનો ઉપયોગ હથિયાર તરીકે ન કરવો જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈ પણ દેશે પોતાના સ્વાર્થ માટે મહત્વના ખનીજ, ટેક્નોલૉજી અને પૂરવઠા શ્રેણીનો ઉપયોગ હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ શિખર સંમેલનમાં સંવાદ સત્રમાં શ્રી મોદીએ કહ્યું, મહત્વના ખનીજો અને ટેક્નોલૉજી ક્ષેત્રે વધારે સહકારની સાથે પૂરવઠા શ...

જુલાઇ 7, 2025 1:41 પી એમ(PM)

views 8

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ચાલી રહેલા 17મા બ્રિક્સ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમૂહમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રાબોવો સુબિયાન્ટોનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ચાલી રહેલા 17મા બ્રિક્સ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમૂહમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રાબોવો સુબિયાન્ટોનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે આ માહિતી આપતા જણાવ્યું, આ નિર્ણય બહુપક્ષીય મંચોને આકાર આપવામાં ભારતનાં વધતા રાજદ્વારી કદ અને તેની મુખ...

જુલાઇ 7, 2025 1:38 પી એમ(PM)

views 5

સમગ્ર રાષ્ટ્ર વર્ષ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા કેપ્ટન વિક્રમ બત્રાને તેમની પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

સમગ્ર રાષ્ટ્ર વર્ષ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા કેપ્ટન વિક્રમ બત્રાને તેમની પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, કારગિલ યુદ્ધ દરમિયાન તેમની અજોડ બહાદુરી અને બલિદાન રાષ્ટ્રની સેવામાં હિંમતનું મોટું ઉદાહરણ છે. 1999માં...

જુલાઇ 7, 2025 1:37 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશોને જીડીપી કરતાં વધુ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશોનાં જીડીપી કરતાં વધુ છે. શ્રી સિંહે નવી દિલ્હીમાં કન્ટ્રોલર્સ કોન્ફરન્સ, 2025નું ઉદઘાટન કરતા આ મુજબ જણાવ્યું. આ ત્રણ દિવસીય પરિષદનું આયોજન સંરક્ષણ હિસાબ વિભાગ (DAD) દ્વારા કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવ...

જુલાઇ 7, 2025 2:46 પી એમ(PM)

views 7

છેલ્લાં ચાર દિવસમાં 70 હજારથી વધુ યાત્રીઓએ અમરનાથમાં પવિત્ર શિવલિંગનાં દર્શન કર્યા

છેલ્લાં ચાર દિવસમાં 70 હજારથી વધુ યાત્રીઓએ અમરનાથ યાત્રામાં ભાગ લીધો. રવિવારે 21 હજાર 512 યાત્રીઓએ બાબા અમરનાથના બરફના શિવલિંગનાં દર્શન કર્યા. આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આઠ હજાર 605 યાત્રાળુઓનું વધુ એક જૂથ અમરનાથ ગુફાની યાત્રા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ હ...

જુલાઇ 7, 2025 8:50 એ એમ (AM)

views 10

પાકિસ્તાનમાં કરાચીમાં ઈમારત ધરાશાયી થવાથી 27 લોકોનાં મૃત્યુ

પાકિસ્તાનમાં, કરાચીમાં ઈમારત ધરાશાયી થવાથી 27 લોકોનાં મૃત્યુ થયા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી કે, મૃતકોમાં 15 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે. બચાવના પ્રયાસો અંતિમ તબક્કામાં છે અને મોટાભાગના કાટમાળને સાફ કરવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.