રાષ્ટ્રીય

મે 26, 2025 9:25 એ એમ (AM) મે 26, 2025 9:25 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેદ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસ દરમિયાન 82 હજાર કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે .. તેમના આ બે દિવસના પ્રવાસ દરમિયાન 82 હજાર 950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ગુજરાતને ભેટ આપશે... તેઓ દાહોદમાં લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.. કનેક્ટિવિટી વધારવા અને વિશ્વ કક્ષાના પ્રવાસ માળખાના નિર્માણ માટેની તે...

મે 25, 2025 7:46 પી એમ(PM) મે 25, 2025 7:46 પી એમ(PM)

views 3

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું- ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રહ્મણ્યમે કહ્યું છે કે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા ડૉ. સુબ્રહ્મણ્યમે કહ્યું કે ભારતનું અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. ...

મે 25, 2025 7:42 પી એમ(PM) મે 25, 2025 7:42 પી એમ(PM)

views 14

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વન અધિકારીઓના પદો પર મોટી સંખ્યામાં મહિલાઓની ભરતી કરનાર ગુજરાતને દેશનું પ્રથમ રાજ્ય ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ વિશ્વભરમાં આતંકવાદ સામેની લડાઈમાં નવો ઉત્સાહ જગાવ્યો છે. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી મિશન નથી પરંતુ રાષ્ટ્રના સંકલ્પ અને હિંમતનું પ્રતીક છે. શ્રી મોદીએ દરેકને સ્વદેશી ઉત્પાદનોને પ્રાથ...

મે 25, 2025 7:40 પી એમ(PM) મે 25, 2025 7:40 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી આવતીકાલથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ રાજ્યની મુલાકાતે આવશે. તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82 હજાર 950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી વડોદરા, ભુજ, અમદાવાદ અને ગાંધીનગર એમ ચાર શહેરોમાં રોડ શો યોજશે. અમારા સંવાદદાતા જણાવે છે કે, પ્રધાનમંત્રી આવતીકાલે સૌપ્રથમ દ...

મે 25, 2025 7:38 પી એમ(PM) મે 25, 2025 7:38 પી એમ(PM)

views 3

NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન- NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ આજે નવી દિલ્હીમાં એક દિવસની બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. ભાજપના સુશાસન વિભાગ દ્વારા આયોજિત આ બેઠકમાં સુશાસનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા, ગૃહમંત્રી અમિત શ...

મે 25, 2025 3:20 પી એમ(PM) મે 25, 2025 3:20 પી એમ(PM)

views 17

ઓપરેશન સિંદૂરની સફળતાએ ભારતમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હોવાનું મન કી બાત કાર્યક્રમમાં જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી ઉપરથી મન કી બાત કાર્યક્રમની 122માં કડીમાં બોલતાં ઓપરેશન સિંદૂરમાં ભારતીયે સૈન્યના ભારોભાર વખાણ કર્યા હતા..તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓને પાઠ ભણાવીને ભારતીય સૈન્યએ દરેક હિન્દુસ્તાનનીનું માથુ ઉંચુ કરી દીધુ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદીઓના સ્થળોનો નાશ કરવામા...

મે 25, 2025 2:00 પી એમ(PM) મે 25, 2025 2:00 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં સુશાસનના મુદ્દાઓ પર એક દિવસીય વિચાર-વિમર્શ સત્ર યોજાશે. જેમાં ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચર્...

મે 25, 2025 1:58 પી એમ(PM) મે 25, 2025 1:58 પી એમ(PM)

views 15

ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો માટે 19મી જૂને પેટાચૂંટણી યોજાશે

ચૂંટણી પંચે આજે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. પેટાચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે અને બીજી જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે અને 3 જૂને ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂન છે. મતદાન 19 જૂને થશે ...

મે 25, 2025 9:25 એ એમ (AM) મે 25, 2025 9:25 એ એમ (AM)

views 5

જુનિયર વિશ્વ કપ શૂટિંગ સ્પર્ધામાં, ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

જુનિયર વિશ્વ કપ શૂટિંગ સ્પર્ધામાં, ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જર્મનીના સુહલમાં યોજાયેલી આ જ ઇવેન્ટમાં, ભારતની ઓજસ્વી ઠાકુરે રજત ચંદ્રક જીત્યો છે. આ પહેલા, નારાયણ પ્રણવ વનિતા સુરેશે પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કાંસ્ય અને મુકેશ ને...

મે 25, 2025 9:24 એ એમ (AM) મે 25, 2025 9:24 એ એમ (AM)

views 5

કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. આ નિર્ણયને કારણે સમગ્ર ભારતમાં 7 કરોડથી વધુ પગારદાર કર્મચારીઓને ફાયદો થશે. આ દરની ભલામણ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવ...