રાષ્ટ્રીય

જુલાઇ 8, 2025 7:57 પી એમ(PM)

views 7

CBI-એ નોઈડામાંથી યુકે અને ઓસ્ટ્રેલિયન નાગરિકોને નિશાન બનાવતી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો

કેન્દ્રીય તપાસ સંસ્થા CBI-એ નોઈડામાં મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને યુકે અને ઓસ્ટ્રેલિયન નાગરિકોને નિશાન બનાવતી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. સંસ્થાએ નોઈડામાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં નોઈડા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી કાર્યરત નકલી કોલ સેન્ટરનો પણ સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, તેણે અદ્યત...

જુલાઇ 8, 2025 1:29 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રાઝીલ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ચાર કરાર પર હસ્તાક્ષર થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાસિલિયામાં બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે વાતચીત કરશે. ભારતના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન બંને દેશ ચાર કરારો પર હસ્તાક્ષર થાય તેવી શક્યતા છે... શ્રી મોદી રિયો ડી જાનેરોમાં 17મા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપ્યા બાદ ગત રાત્રે રાજ્ય મુલાકાતે બ...

જુલાઇ 8, 2025 1:28 પી એમ(PM)

views 5

બ્રિક્સ સમાવેશી બહુપક્ષવાદને આગળ વધારવાનો મહત્વપૂર્ણ મંચ : નાણાંમંત્રી નિર્મલા સિતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સમાવેશી બહુપક્ષીયતાને આગળ વધારવા માટે બ્રિકસ એક મહત્વપૂર્ણ મંચ છે, અને ખાસ કરીને જ્યારે વૈશ્વિક સંસ્થાઓ કાયદેસરતા અને પ્રતિનિધિત્વની કટોકટીનો સામનો કરી રહી છે, ત્યારે તેણે સહયોગને મજબૂત કરીને, વિશ્વસનીય સુધારાઓની હિમાયત કરીને અને વૈશ્વિક દક્ષિણના સહકારથી નેતૃ...

જુલાઇ 8, 2025 1:26 પી એમ(PM)

views 5

અત્યાર સુધી 93,000 શ્રધ્ધાળુઓએ કાશ્મીરમાં અમરનાથના પવિત્ર શિવલિંગનાં દર્શન કર્યા

આજે અમરનાથજી યાત્રાનો છઠ્ઠો દિવસ છે. 3 જુલાઇથી શરૂ થયેલી 38 દિવસની અમરનાથ યાત્રા નિર્વિધ્ને ચાલી રહી છે. કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ 7541 યાત્રાળુઓની બીજી ટુકડી, આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી રવાના થઈ હતી.

જુલાઇ 8, 2025 8:43 એ એમ (AM)

views 8

ભારત તેની ઊર્જા ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે નોર્વેમાં વિવિધ પરિયોજનાઓનું અન્વેષણ કરી રહ્યું છે: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ કહ્યું કે, ભારત તેની ઊર્જા ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે તેની કુશળતાનો લાભ લેવા માટે નોર્વેમાં વિવિધ પરિયોજનાઓનું અન્વેષણ કરી રહ્યું છે. તેમણે નોર્વેના બર્ગનમાં નોર્ધન લાઈટ્સ CO2 ટર્મિનલની મુલાકાત લીધી હતી અને હાઇડ્રોકાર્બન સંશોધન, ખાસ કરીને નોર્વેના ઊ...

જુલાઇ 8, 2025 8:40 એ એમ (AM)

views 6

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દેશના વિવિધ શહેરોમાંથી બિહાર માટે ટૂંક સમયમાં ચાર નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દેશના વિવિધ શહેરોમાંથી બિહાર માટે ટૂંક સમયમાં ચાર નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. બિહારમાં અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા આવેલા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ચાર અમૃત ભારત ટ્રેન નવી દિલ્હી-પટના, દરભંગા-લખનૌ, માલદા ટાઉન-લખનૌ અને સહારસા-અમૃતસર વચ્...

જુલાઇ 8, 2025 8:38 એ એમ (AM)

views 9

પાંચ દેશોની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામીબિયાના રાષ્ટ્રપ્રમુખ નેતુમ્બો નંદી-નદૈતવાહના આમંત્રણ પર નામીબિયામાં વિન્ડહોક પહોંચશે

પોતાની પાંચ દેશોની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામીબિયાના રાષ્ટ્રપ્રમુખ નેતુમ્બો નંદી-નદૈતવાહના આમંત્રણ પર નામીબિયામાં વિન્ડહોક પહોંચશે. પ્રધાનમંત્રી મોદીની નામિબિયાની આ પ્રથમ મુલાકાત હશે અને ભારત તરફથી પ્રધાનમંત્રીની ત્રીજી મુલાકાત હશે.પ્રધાનમંત્રીની મુલાકાતને આવરી લેતા અમા...

જુલાઇ 8, 2025 7:57 એ એમ (AM)

views 5

અતિવૃષ્ટીને પગલે નાગાલેન્ડમાં થયેલા વિનાશને કારણે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. અસરગ્રસ્તો માટે રાહત શિબિર શરૂ

અતિવૃષ્ટીની સ્થિતિને કારણે નાગાલેન્ડમાં વ્યાપક વિનાશ થયો છે, જેમાં અનેક જિલ્લાઓમાંથી ભારે પૂર, ભૂસ્ખલન અને માળખાગત સુવિધાઓને નુકસાન થયાના અહેવાલો છે. એસ. ડી. એમ. એ. એ જણાવ્યું કે, મકાનો, રસ્તાઓ, પુલો, ખેતરો અને ખેતીને નુકસાન થયાના અસંખ્ય અહેવાલો મળ્યા છે.તંત્ર દ્વારા રાહત શિબિરો શરૂ કરી દેવાઇ છે. વિ...

જુલાઇ 8, 2025 7:52 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે બ્રાઝિલિયામાં વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે બ્રાઝિલિયામાં વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે બ્રાઝિલની સત્તાવાર મુલાકાત માટે બ્રાઝિલિયા પહોંચ્યા હતા. એરપોર્ટ પર બ્રાઝિલના સંરક્ષણ મંત્રી જોસ મ્યુસિઓ મોન્ટેરો ફિલ્હોએ તેમનું ઉષ્માભર્યું સ...

જુલાઇ 8, 2025 7:50 એ એમ (AM)

views 6

કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ સાત હજાર 541 યાત્રાળુઓની બીજી ટુકડી, ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી રવાના થઈ

કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ સાત હજાર 541 યાત્રાળુઓની બીજી ટુકડી, ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી રવાના થઈ હતી. યાત્રાળુઓ આજે વહેલી સવારે 309 વાહનોના કાફલા સાથે બેઝ કેમ્પથી રવાના થયા હતા. આ બેચમાં પાંચ હજાર 516 પુરુષો, એક હજાર 765 મહિલાઓ, 39 બાળકો, 221 સાધુઓ અને સાધ્વિનો સમાવેશ થતો હતો. આમાંથી ત્રણ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.