રાષ્ટ્રીય

મે 26, 2025 7:59 પી એમ(PM) મે 26, 2025 7:59 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આતંકવાદી સંગઠનો પાકિસ્તાનના શહેરો અને નગરોમાંથી ખુલ્લેઆમ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આતંકવાદી સંગઠનો પાકિસ્તાનના શહેરો અને નગરોમાંથી ખુલ્લેઆમ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદ એક મુક્ત વ્યવસાય છે. પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા તેને ટેકો, ભંડોળ અને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક મુલાકાતમાં, ડૉ. જયશંકરે કહ્યું કે ભારતે ...

મે 26, 2025 7:44 પી એમ(PM) મે 26, 2025 7:44 પી એમ(PM)

views 9

ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે. આજે ગુજરાતનાં સરહદી જિલ્લા કચ્છના ભુજમાં એક જાહેરસભા સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર પોતાના ફાયદા માટે તેના યુવાનોના ભવિષ્યનો ન...

મે 26, 2025 7:40 પી એમ(PM) મે 26, 2025 7:40 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતનાં દાહોદમાં 24 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતના લોકોના મૂલ્યો અને ભાવનાઓની અભિવ્યક્તિ છે. તેમણે ગુજરાતના દાહોદમાં એક જાહેર સભાને સંબોધતા આ વાત કહી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્તમાન સમયની માંગ એ છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જરૂરી દરેક વસ્...

મે 26, 2025 7:38 પી એમ(PM) મે 26, 2025 7:38 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5 હજાર 536 કરોડના વિકાસકામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5 હજાર 536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે. જેમ નાગરિકોની આરોગ્ય સુખાકારી વધારતા અંદાજે 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળશે. શ્રી મોદી અમદાવાદ સિવિલ મેડિસીટીમાં 588 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 1800 બેડની હોસ્પિટ...

મે 26, 2025 2:38 પી એમ(PM) મે 26, 2025 2:38 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનાં સૌ પ્રથમ લોકોમોટીવ એન્જિનને દાહોદથી રાષ્ટ્રને સમર્પિત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના દાહોદમાં 24 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ રેલવેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આ પ્લાન્ટ સ્થાનિક અને નિકાસ માટે નવ હજાર હૉર્સપાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે. શ્રી મોદીએ આ પ્લા...

મે 26, 2025 2:37 પી એમ(PM) મે 26, 2025 2:37 પી એમ(PM)

views 6

વડોદરામાં રોડ-શૉ યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં ભવ્ય રોડ શૉ-ની સાથે તેમના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો. ઑપરેશન સિંદૂર બાદ પહેલી વાર ગુજરાત આવેલા શ્રી મોદીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. કર્નલ સોફિયા કુરૈશીનાં પરિવાર સહિતના લોકો શ્રી મોદીનું સ્વાગત કરવા રોડ શૉના માર્ગ પર પહોંચ્યાં હતાં. ...

મે 26, 2025 2:35 પી એમ(PM) મે 26, 2025 2:35 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના શાસનકાળના 11 વર્ષ પૂર્ણ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના શાસનના કાર્યકાળના અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે. આજના દિવસે વર્ષ 2014 માં શ્રી મોદીએ ભારતના પ્રધાનમંત્રી પદનો હોદ્દો ગ્રહણ કર્યો હતો.. દેશના મતદારોએ ભાજપની સરકારને સ્પષ્ટ બહુમતી આપીને 30 વર્ષના જોડાણની સરકારના સમયગાળાનો અંત આણ્યો હતો. દેશના આધુનિક રાજકીય ઇતિહાસમાં ...

મે 26, 2025 2:33 પી એમ(PM) મે 26, 2025 2:33 પી એમ(PM)

views 4

દ્વિ-પક્ષીય સંબંધો વધુ સુદ્રઢ કરવાની નેમ સાથે વિદેશ મંત્રી એસ જયશંકરે કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કેનેડાના તેમના સમકક્ષ અનિતા આનંદ સાથે ટેલિફૉનિક વાતચીત કરી. તેમણે બંને દેશ વચ્ચેના સંબંધ વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડૉક્ટર જયશંકરે કહ્યું, કેનેડાનાં વિદેશમંત્રીને તેમને સફળ કાર્યકાળ બદલ શુભેચ્છાઓ પાઠવી. દરમિયાન કેનાડાનાં મંત્રીએ સોશિય...

મે 26, 2025 9:27 એ એમ (AM) મે 26, 2025 9:27 એ એમ (AM)

views 3

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે કરેલી સ્ટ્રાઇકને કારણે પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત એરબેઝ નૂર ખાનને વ્યાપક નુકસાન થયું હોવાના વધુ પુરાવા મળ્યા

ભારતના 'ઓપરેશન સિંદૂર' ની સફળતાની વધુ વિગતો હવે ધીમે ધીમે જાહેર થઇ રહી છે.. તાજેતરની સેટેલાઇટ છબીઓ સૂચવે છે કે પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નૂર ખાન એરબેઝને ધાર્યા કરતાં વધુ નુકસાન થયું છે.. પાકિસ્તાનના ડ્રોન અને વીઆઈપી એર ફ્લીટ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર એવુ નૂર ખાન સેન્ટર પાકિસ્તાન વાયુસે...

મે 26, 2025 9:26 એ એમ (AM) મે 26, 2025 9:26 એ એમ (AM)

views 2

ઓપરેશન સિંદૂર અંતર્ગત સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળો દ્વારા વિવિધ દેશોના અગ્રણીઓ સમક્ષ આતંકવાદ સામેના ભારતના શૂન્ય સહિષ્ણુતા અભિગમની મજબૂત રજૂઆત કરી

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા સરહદ પારથી થતા આતંકવાદનો જડબાતોડ જવાબ આપવમાં આવશે.. શ્રી થરૂરે આ ટિપ્પણી અમેરિકાના ન્યુ યોર્કમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી સભ્યો અને અગ્રણી મીડિયા અને થિંક ટેન્કના પસંદગીના જૂથ સાથે આ વાર્તાલાપમાં કરી હતી.. શ્રી થરૂર અને પ્રતિનિધિમંડળના અ...