મે 26, 2025 7:59 પી એમ(PM) મે 26, 2025 7:59 પી એમ(PM)
7
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આતંકવાદી સંગઠનો પાકિસ્તાનના શહેરો અને નગરોમાંથી ખુલ્લેઆમ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આતંકવાદી સંગઠનો પાકિસ્તાનના શહેરો અને નગરોમાંથી ખુલ્લેઆમ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદ એક મુક્ત વ્યવસાય છે. પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા તેને ટેકો, ભંડોળ અને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક મુલાકાતમાં, ડૉ. જયશંકરે કહ્યું કે ભારતે ...