રાષ્ટ્રીય

જુલાઇ 10, 2025 7:52 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 27મી પૂર્વીય ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 27મી પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠક આજે રાંચી ખાતે શરૂ થઈ હતી. આ બેઠકનો હેતુ દેશના પૂર્વ ભાગ માટે કેન્દ્ર દ્વારા લેવાયેલી વિકાસ પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જેમાં ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોનો સમાવેશ થાય છે. ઓડિશાના મુખ્યમંત્રી મ...

જુલાઇ 10, 2025 7:50 પી એમ(PM)

views 10

કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યો માટે એક હજાર 66 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરી

કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યો આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ માટે એક હજાર 66 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આસામ માટે 375 કરોડ રૂપિયાથી વધુ, મણિપુરને 29 કરોડ રૂપિયાથી વધુ, મેઘાલયને 30 કરોડ રૂપિયાથી વધુ, મિઝોરમને 22 કરોડ રૂપિ...

જુલાઇ 10, 2025 7:47 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું દેશમાં સ્થાપિત સૌર ક્ષમતામાં 4 હજાર ટકાનો વધારો થયો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું દેશમાં સ્થાપિત સૌર ક્ષમતામાં 4 હજાર ટકાનો વધારો થયો છે. નવી દિલ્હીમાં 11મા ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીક 2025 ને સંબોધતા, શ્રી ગોયલે નોંધ્યું કે દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હવે 227 ગીગાવોટની થઈ છે. તેમણે કહ્યું કે ભારત સંભવતઃ પહેલો G-20 રાષ્ટ્ર છે જેણે પેર...

જુલાઇ 10, 2025 7:46 પી એમ(PM)

views 22

સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનઃનિરીક્ષણ-SIRને ચાલુ રાખવા મંજૂરી આપી

સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનઃનિરીક્ષણ-SIRને ચાલુ રાખવા મંજૂરી આપી છે. જોકે, અદાલતે ચૂંટણી પંચને કહ્યું કે, ન્યાયના હિતમાં, તેમણે સુધારણા પ્રક્રિયા દરમિયાન આધાર, રેશન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ જેવા મુખ્ય ઓળખ દસ્તાવેજો સ્વીકારવાનું પણ વિચારવું જોઈએ. બિહારમાં ચૂંટણી...

જુલાઇ 10, 2025 8:42 એ એમ (AM)

views 8

દિલ્હી-NCR વિસ્તારમાં ભારે વરસાદને કારણે દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરી

દિલ્હી-NCR વિસ્તારમાં ભારે વરસાદને કારણે દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરી. પ્રવાસીઓને વિમાનમથક સુધી પહોંચવા અને સંભવિત વિલંબ ટાળવા માટે દિલ્હી મેટ્રો સહિત પરિવહનના વૈકલ્પિક માધ્યમનો ઉપયોગ કરવા સલાહ આપી છે.દિલ્હી હવાઇમથકે જણાવ્યું કે, ફ્લાઇટ માટેની છેલ્લી માહિતી માટે, ...

જુલાઇ 10, 2025 7:54 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીમાં પૂર્વીય ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીમાં પૂર્વીય ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ચાર પૂર્વીય રાજ્યો-ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના 70 પ્રતિનિધિઓ ભાગ લેશે. એજન્ડામાં બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે બાકી રહેલા આંતરરાજ્ય મુદ્દાઓ પર ચર્ચા અને અગાઉની પરિષદની બેઠકોમાં...

જુલાઇ 10, 2025 7:53 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકાના દેશોને સત્તા નહીં પણ ભાગીદારી દ્વારા ભવિષ્યનું નિર્માણ કરવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકાના દેશોને સત્તા નહીં પણ ભાગીદારી દ્વારા સ્વદેશી ઓળખ જાળવી રાખીને ભવિષ્યનું નિર્માણ કરવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું કે ભારત ગ્લોબલ સાઉથ અંગે ખૂબ ચિંતિત છે અને વ્યક્તિગત રીતે નહીં પણ વિશ્વ સાથે વૃધ્ધિ કરવામાં માને છે.નામીબિયાની સંસદને સંબોધતા શ્રી મોદીએ ભારત અને નામ...

જુલાઇ 10, 2025 7:48 એ એમ (AM)

views 6

વડોદરામાં પાદરાના મૂજપુર ખાતે પુલનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 12 થયો

વડોદરામાં પાદરાના મૂજપુર ખાતે પુલનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. મોડી રાત્રે બચાવ કામગીરી દરમ્યાન ટ્રકને ખસેડતા તેમાંથી ત્રણ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા હતા.જેમાં બે વ્યક્તિની ઓળખ સ્થાપિત થઈ શકી છે. પાદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારજનોન...

જુલાઇ 9, 2025 7:59 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાયા

નામિબિયામાં ભારત અને નામિબિયાએ આજે ઉદ્યોગસાહસિક વિકાસ કેન્દ્રની સ્થાપના અને આરોગ્ય તથા દવા અને ઔષધ ક્ષેત્રે સહયોગ પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે C.D.R.I. અને વૈશ્વિક જૈવ ઈંધણ ગઠબંધનમાં નામિબિયાને સામેલ થવા સ્વીકૃતિપત્ર રજૂ કરાયા. નામિબિયાના પાટનગર વિન્ડહૉકના સ્ટૅટહાઉસ ખાતે પ્રધાનમંત્રી...

જુલાઇ 9, 2025 7:53 પી એમ(PM)

views 9

વડોદરાના પાદરા નજીક ગંભીરા પુલનો એક ભાગ તૂટી પડતા નવ લોકોના મોત-મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

વડોદરા જિલ્લામાં પાદરા નજીક આજે વહેલી સવારે પુલનો એક ભાગ તૂટી પડવાની ઘટનામાં નવ લોકોના મોત થયા. નવ લોકોને બચાવીને પાંચને સારવાર માટે ખસેડાયા છે. આ અંગે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પુષ્ટિ આપી હતી કે આ ઘટના વહેલી સવારે બની હતી, જેમાં અનેક વાહનો તણાઈ ગયા હતા. પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.