રાષ્ટ્રીય

જુલાઇ 11, 2025 2:05 પી એમ(PM)

views 15

એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં ચાલી રહી છે.

એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં હાલમાં ચાલી રહી છે. 39 સભ્ય ધરાવતી આ સમિતિમાં 27 સભ્ય લોકસભા અને 12 સભ્ય રાજ્યસભાના છે. આ સમિતિ ભારતીય બંધારણના 129-મા સંશોધન વિધેયક 2024 અને કેન્દ્રશાસિત ક્ષેત્ર કાયદા સંશોધન વિધેયક 2024ની તપાસની વ્યાપક પ્રક્રિયાનો ભાગ છે, જેનો ઉદ્દે...

જુલાઇ 11, 2025 2:03 પી એમ(PM)

views 6

UPIનાં વ્યાપક સ્વીકારને કારણે ભારત અન્ય કોઈ પણ દેશ કરતાં સૌથી ઝડપી ચૂકવણી કરે છે : આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPI આધારિત ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સનાં વ્યાપક સ્વીકારને કારણે ભારત અન્ય કોઈ પણ દેશ કરતાં સૌથી ઝડપી ચૂકવણી કરે છે એમ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે જણાવ્યું છે. 2016માં પ્રારંભ થયો ત્યારથી UPIનો ઝડપથી પ્રસાર થયો છે. UPI હવે પ્રતિ મહિને 18 અબજથી વધુ વ્યવહારો કરે છે અને ભારતમાં અન્ય...

જુલાઇ 11, 2025 1:59 પી એમ(PM)

views 8

મહારાષ્ટ્ર સરકારે સાર્વજનિક ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકેનો સત્તાવાર દરજ્જો જાહેર કર્યો

મહારાષ્ટ્ર સરકારે સાર્વજનિક ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકેનો સત્તાવાર દરજ્જો જાહેર કર્યો છે. ગઈ કાલે રાજ્યનાં સંસ્કૃતિ મંત્રી આશિષ શેલાર દ્વારા વિધાનસભામાં આ જાહેરાત કરવામાં આવી હતી. શ્રી શેલારે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ગણેશોત્સવનાં આયોજન અને ભવ્ય ઉજવણીને પ્રોત્સાહન આપવાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે...

જુલાઇ 11, 2025 9:51 એ એમ (AM)

views 8

મહારાષ્ટ્રના ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૧ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં તૈયાર કરાયેલી મતદાર યાદીઓના આધારે યોજાશે

મહારાષ્ટ્રના ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૧ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં તૈયાર કરાયેલી મતદાર યાદીઓના આધારે યોજાશે. વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા કલેક્ટરોને સંબોધતા રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ જણાવ્યું હતું કે સ્થાનિક ચૂંટણીઓ માટે અલગ મતદાર યાદીઓ તૈયાર કરવામ...

જુલાઇ 11, 2025 9:50 એ એમ (AM)

views 6

કાશ્મીર ખીણમાં વરસાદ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરી રહ્યા છે

કાશ્મીર ખીણમાં વરસાદ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એક લાખ ૪૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. ગઈકાલે, યાત્રાના આઠમા દિવસે ૧૭ હજાર ૨૨ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા. આ સાથે, આ વર્ષે પવિત્ર ગુફાની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓની ક...

જુલાઇ 11, 2025 9:49 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કેરળ પ્રવાસ અંતર્ગત આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કેરળ પ્રવાસ અંતર્ગત આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે. તેઓ રાજ્યના સાત જિલ્લાઓના વોર્ડ સમિતિના અધિકારીઓની બેઠકને સંબોધિત કરશે. તિરુવનંતપુરમમાં પાર્ટીના નવા રાજ્ય મુખ્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. સાંજે, કેન્દ્રીય મંત્રી કન્નુર જશે અને થાલીપ્રંભ રાજરાજેશ્વરી મંદિરની મુ...

જુલાઇ 11, 2025 9:48 એ એમ (AM)

views 10

વિદેશ મંત્રાલયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો પર કરવામાં આવેલી ટિપ્પણીઓની ટીકા કરી છે અને તેને બેજવાબદાર અને ખેદજનક ગણાવી છે

વિદેશ મંત્રાલયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો પર કરવામાં આવેલી ટિપ્પણીઓની ટીકા કરી છે અને તેને બેજવાબદાર અને ખેદજનક ગણાવી છે. શ્રી માનનું નામ લીધા વિના, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ગ્લોબલ સાઉથ મિત્ર દેશો સાથે ભારતના સંબંધો પર ...

જુલાઇ 11, 2025 9:46 એ એમ (AM)

views 8

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ ક્રૂ સભ્યો ૧૪ જુલાઈએ ધરતી પર પરત ફરશે

નાસાએ જાહેરાત કરી છે કે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ ક્રૂ સભ્યો ૧૪ જુલાઈએ ધરતી પર પરત ફરશે. એક પત્રકાર પરિષદમાં બોલતા, નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અનડોકિંગ ૧૪ જુલાઈના રોજ કરાશે અને થ...

જુલાઇ 11, 2025 9:43 એ એમ (AM)

views 19

બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય પૂર્ણ

બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય છેલ્લી સમયમર્યાદાના લગભગ બે અઠવાડિયા પહેલા પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 7 કરોડ 89 લાખ હાલના મતદારોમાંથી, ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 5 કરોડ 22 લાખ મતદારોના ગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે. આ સુધારણા અભિયાન 24 જૂને શરૂ થયું હતું. ચૂંટ...

જુલાઇ 11, 2025 9:43 એ એમ (AM)

views 7

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર, વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં વિશ્વસનીય ભાગીદાર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છે. નવી દિલ્હીમાં CII-ITC સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારોહને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે વિશ્વ અશાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.