રાષ્ટ્રીય

નવેમ્બર 29, 2025 9:25 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:25 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્...

નવેમ્બર 29, 2025 9:21 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:21 એ એમ (AM)

views 2

ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસની SIR અંગેની આશંકાનું ખંડન કરતા TMC પ્રતિનિધિમંડળ દ્વારા લગાવાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસની SIR અંગેની આશંકાનું ખંડન કરતા TMC પ્રતિનિધિમંડળ દ્વારા લગાવાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના ચાલી રહેલી SIR કામગીરી અંગે રાજ્યસભા સાંસદ ડેરેક ઓ'બ્રાયનના નેતૃત્વમાં 10 સભ્યોનું પ્રતિનિધિમંડળ ગઈકાલે નવી દિલ્હીમાં ચૂંટણી પંચને મળ્યું હતું. પ...

નવેમ્બર 29, 2025 9:19 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:19 એ એમ (AM)

views 2

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સંસદના બંને ગૃહોના રાજકીય પક્ષોના નેતાઓને મળશે.આ બેઠક દરમિયાન, સરકાર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ ...

નવેમ્બર 29, 2025 8:24 એ એમ (AM) નવેમ્બર 29, 2025 8:24 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 60માં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરિક્ષકોના સમ્મેલનની અધ્યક્ષતા કરશે – વિવિધ સત્રોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 60મા અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના સમ્મેલનનું અધ્યક્ષ પદ સંભાળશે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે વિવિધ સત્રોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકો પણ એનાયત કરશે.ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે છત્તીસગઢના રાયપુરમા ઇન્ડિયન ઇન્સ્...

નવેમ્બર 29, 2025 8:23 એ એમ (AM) નવેમ્બર 29, 2025 8:23 એ એમ (AM)

views 57

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહને કારણે 69 લોકોના મોત – 34 લાપતા – ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ સહાય મોકલી

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહને કારણે 69નાં મોત થયા છે, 34 વ્યક્તિ ગુમ થયા છે. ચક્રવાતને કારણે બે લાખ વધુ લોકો પ્રભાવિત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત કરી શ્રીલંકાને ટેકો આપવા ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે.વ્યાપક પૂર અને ભૂસ્ખલનને કારણે પરિવહન, વીજ પુરવઠો અને આવશ્યક સેવ...

નવેમ્બર 29, 2025 8:20 એ એમ (AM) નવેમ્બર 29, 2025 8:20 એ એમ (AM)

views 14

56માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ગોવામાં એવોર્ડ સમારોહ સાથે સમાપન

56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ IFFI ગઈકાલે ગોવાના શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ખાતે પુરસ્કાર વિતરણ સાથે સમાપ્ત થયો. અભિનેતા રજનીકાંતને છેલ્લા 50 વર્ષમાં ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિયેતનામની એશલે મેફેર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સ્કિન ઓફ યુથને ધ ગોલ્ડન પીકોક એવોર...

નવેમ્બર 28, 2025 7:38 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:38 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – વિકસિત ભારતનો માર્ગ તેના લોકોની એકતામાં રહેલો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ તેના લોકોની એકતામાં રહેલો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં, ગોવાએ માત્ર તેની મૂળ સંસ્કૃતિને જ સાચવી રાખી નથી પરંતુ સમય જતાં તેને બદલી પણ છે. ગોવાના કાનાકોનામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક કાર્યક્...

નવેમ્બર 28, 2025 7:34 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:34 પી એમ(PM)

views 10

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો GDP વૃદ્ધિ દર 8.2 ટકા ; પ્રધાનમંત્રીએ જીડીપી વૃદ્ધિદરને બિરદાવ્યો.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 8.2 ટકા હતો. ઉત્પાદન, ગૌણ અને તૃતીય ક્ષેત્રોના મજબૂત પ્રદર્શનને કારણે ઝડપી વૃદ્ધિ દર શક્ય બન્યો છે. બીજા ત્રિ-માસિકમાં GDP વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિ-માસિકમાં 7.8 ટકા અને ગયા વર્ષના સમાન સમયગાળામાં 5.6 ટકા...

નવેમ્બર 28, 2025 7:39 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:39 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે નવ સંકલ્પો બહાર પાડ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે નવ સંકલ્પો બહાર પાડ્યા છે. શ્રી મોદીએ કર્ણાટકના ઉડુપીમાં આ મુદ્દાઓ પ્રત્યે લોકોની પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું. કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં બોલતા, શ્રી મોદીએ દેશવાસીઓને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા,...

નવેમ્બર 28, 2025 7:32 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:32 પી એમ(PM)

views 5

સંરક્ષણ મંત્રાલયે નૌકાદળના MH-60R હેલિકોપ્ટરના કાફલાની સહાયતા માટે અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.

સંરક્ષણ મંત્રાલયે આજે નૌકાદળના MH-60R હેલિકોપ્ટરના કાફલા માટે સતત સહાયતા મેળવવા માટે અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. 7 હજાર 900 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના આ કરારને વિદેશી લશ્કરી વેચાણ કાર્યક્રમ હેઠળ નવી દિલ્હીમાં ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વ્યવસ્થા સ્વદેશી સેવાઓ...