રાષ્ટ્રીય

મે 31, 2025 2:09 પી એમ(PM) મે 31, 2025 2:09 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ભોપાલમાં જાંબુરી મેદાન ખાતે લોકમાતા દેવી અહિલ્યા બાઈની 300મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત મહિલા સશક્તિકરણ મહા સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. પ્રધાનમંત્રી ખુલ્લા વાહનમાં લોકો વચ્ચે પહોંચ્યા હતા. અગાઉ, પ્રધાનમંત્રીએ સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત લોકમાતા દેવી અહિલ્યા ...

મે 31, 2025 2:04 પી એમ(PM) મે 31, 2025 2:04 પી એમ(PM)

views 2

પાકિસ્તાન અંગેના અગાઉના નિવેદનને પરત ખેંચીને આંતકવાદ મામલે કોલંબિયાએ ભારતનું મજબૂત સમર્થન કર્યુ

આતંકવાદને નાબૂદ કરવાના ભારતના અડગ સંકલ્પને વિશ્વના દેશો સુધી પહોંચાડવા માટે સાત બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશોની મુલાકાતે છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ, કોલંબિયાની મુલાકાતે છે, તેમણે કોલંબિયાના વિદેશ મંત્રી રોઝા યોલાન્ડા વિલાવિસેન્સિયો અને એશિયા-પેસિ...

મે 31, 2025 2:01 પી એમ(PM) મે 31, 2025 2:01 પી એમ(PM)

views 7

પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે ‘ઓપરેશન શીલ્ડ’ હેઠળ મોક ડ્રીલ યોજાશે..

રાષ્ટ્રીય સુરક્ષા તૈયારીઓને વધારવાના એક મહત્વપૂર્ણ પગલામાં, પાકિસ્તાન સાથે સરહદો ધરાવતા અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 'ઓપરેશન શીલ્ડ' હેઠળ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ આજે સાંજે યોજાશે. આ કવાયતો સાંજે 5:00 વાગ્યે શરૂ થવાની છે અને પંજાબ, રાજસ્થાન, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા અને ચંદીગઢમાં...

મે 31, 2025 1:58 પી એમ(PM) મે 31, 2025 1:58 પી એમ(PM)

views 8

મિઝોરમના લોંગટલાઇ શહેરમાં હોટલ સહિત છ મકાનો ધરાશાયી થતાં કેટલાંકના મોત થયા હોવાની આશંકા

મિઝોરમમાં, લોંગટલાઈ શહેરમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન બાદ એક હોટલ સહિત છ મકાનો ધરાશાયી થતાં અનેક લોકોના મોતની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ગઇકાલે આ દુર્ઘટના સરહદ નજીક બજાર વેંગ અને ચાંદમારી વિસ્તારોમાં બની હતી. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને સેનાના નેતૃત્વમાં બચાવ કામગીરી ચાલી રહી છે. મિઝો...

મે 31, 2025 1:53 પી એમ(PM) મે 31, 2025 1:53 પી એમ(PM)

views 3

મિસ વર્લ્ડ 2025નો ગ્રાન્ડ ફિનાલે આજે સાંજે હૈદરાબાદમાં યોજાશે.

મિસ વર્લ્ડ 2025નો ગ્રાન્ડ ફિનાલે આજે સાંજે હૈદરાબાદમાં યોજાશે. તેલંગાણામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી સ્પર્ધામાં કુલ 108 સ્પર્ધકોએ શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. અમારા સંવાદદાતાના અહેવાલમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં વર્ષ 2017ના મિસ વર્લ્ડ માનુષી છિલ્લર દ્વારા વિશેષ પ્રસ્તુતિ કરાશે. ઉપરા...

મે 31, 2025 9:01 એ એમ (AM) મે 31, 2025 9:01 એ એમ (AM)

views 4

કેન્દ્રએ કાચા પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 10 ટકા કરી

કેન્દ્રએ કાચા પામ તેલ, કાચા સોયાબીન તેલ અને કાચા સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 10 ટકા કરી છે. આ પગલાનો હેતુ રસોઈ તેલના છૂટક ભાવ ઘટાડવા અને સ્થાનિક પ્રોસેસરોને સુરક્ષિત રાખવાનો છે. આ સંદર્ભમાં નાણા મંત્રાલય દ્વારા ગઈકાલે તાત્કાલિક અસરથી એક સૂચના જારી કરવામાં આવી હતી.અગાઉ, આ ત્રણ ક્રૂ...

મે 31, 2025 8:56 એ એમ (AM) મે 31, 2025 8:56 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસ દરમિયાન લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લેશે, અને અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.

મે 31, 2025 8:55 એ એમ (AM) મે 31, 2025 8:55 એ એમ (AM)

views 6

કેન્દ્ર સરકારે ઇન્ડિગોને ટર્કિશ એરલાઇન્સ સાથેના તેના વિમાન લીઝ કરારને ત્રણ મહિનાની અંદર સમાપ્ત કરવા જણાવ્યું

કેન્દ્ર સરકારે ઇન્ડિગોને ટર્કિશ એરલાઇન્સ સાથેના તેના વિમાન લીઝ કરારને ત્રણ મહિનાની અંદર સમાપ્ત કરવા જણાવ્યું છે. સરકારે તુર્કી સાથે જોડાયેલી કંપની, સેલેબી એવિએશન માટે સુરક્ષા મંજૂરી રદ કર્યાના થોડા અઠવાડિયા પછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે, જે દિલ્હી સહિત ભારતના નવ મુખ્ય એરપોર્ટ પર સેવાઓનું સંચાલન ક...

મે 30, 2025 8:18 પી એમ(PM) મે 30, 2025 8:18 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાનપુરમાં 47 હજાર 573 કરોડ રૂપિયાથી વધુના 15 વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં 47 હજાર 573 કરોડ રૂપિયાથી વધુના 15 વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે ચુન્નીગંજ અને નયાગંજ વચ્ચે કાનપુર મેટ્રોના નવા કોરિડોરને પણ લીલી ઝંડી બતાવી. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આખી દુનિયાએ ઓપરેશન સિંદૂરના રૂપમાં દીકરીઓનો ગુ...

મે 30, 2025 8:17 પી એમ(PM) મે 30, 2025 8:17 પી એમ(PM)

views 4

ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનનાં ગોળીબારથી અસરગ્રસ્ત જમ્મુ-કાશ્મીર નિયંત્રણ રેખાના રહેવાસીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારથી અસરગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાના રહેવાસીઓ માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરી છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે હાલના 90 હજાર ભૂગર્ભ બંકરો ઉપરાંત, સરહદી સમુદાયોને સુરક્ષા અને સહાય વધારવા માટે વધારાના પગલાં લેવામાં આવશે. ગોળ...