રાષ્ટ્રીય

જુલાઇ 13, 2025 8:51 એ એમ (AM)

views 4

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે પ્રતિષ્ઠિત તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ 2024 માટે નામાંકન મંગાવ્યા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે પ્રતિષ્ઠિત તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ 2024 માટે નામાંકન મંગાવ્યા છે. આ પુરસ્કાર સાહસમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન કરે છે, જેનો ઉદ્દેશ પડકારજનક પરિસ્થિતિઓમાં યુવાનોમાં સહનશક્તિ, જોખમ લેવાની ક્ષમતા અને સંઘ ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.આ પુરસ્કાર યુવ...

જુલાઇ 13, 2025 8:49 એ એમ (AM)

views 5

WHOએ પરંપરાગત દવાઓ, ખાસ કરીને આયુષ પ્રણાલીઓ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIને એકીકૃત કરવાના ભારતના પ્રયાસોને માન્યતા આપી

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ પરંપરાગત દવાઓ, ખાસ કરીને આયુષ પ્રણાલીઓ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIને એકીકૃત કરવાના ભારતના પ્રયાસોને માન્યતા આપી છે.આયુષ મંત્રાલયે WHOના સીમાચિહ્નરૂપ ટેકનિકલ માહિતી "પરંપરાગત દવાઓમાં કૃત્રિમ બુદ્ધિના ઉપયોગનું મેપિંગ" ના ઉલ્લેખને આવકાર્યો હતો અને તેને ભારતની પ્રાચીન આરોગ્...

જુલાઇ 13, 2025 8:45 એ એમ (AM)

views 8

ઓલ-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) દ્વારા આજથી નવી દિલ્હીમાં ત્રણ દિવસ સુધી રાષ્ટ્રીય સેમિનાર ‘શલ્યકોન 2025’નું આયોજન

નવી દિલ્હી સ્થિત ઓલ-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) દ્વારા આજથી ત્રણ દિવસ સુધી રાષ્ટ્રીય સેમિનાર ‘શલ્યકોન 2025’નું આયોજન કરાયું છે. દર વર્ષે 15 જુલાઈના રોજ શસ્ત્રક્રિયાના પ્રણેતા આચાર્ય સુશ્રુતની યાદમાં યોજાતી સુશ્રુત જયંતિની ઉજવણીનાં ભાગ રૂપે આયોજિત આ સેમિનારમાં જનરલ સર્જરી, એનોરેક્ટલ સર્જર...

જુલાઇ 13, 2025 8:41 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં તેમને ઉદ્દીપક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.તેમણે જણાવ્યું કે, વિશ્વ સ્વીકારે છે કે ભારત પાસે બે અમર્યાદિત શક્તિઓ છે, એક વસ્તી વિષયક અને બીજી લોકશાહી. પ્રધાનમંત્...

જુલાઇ 13, 2025 8:40 એ એમ (AM)

views 13

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકર આજથી 15મી જુલાઈ સુધી સિંગાપોર અને ચીનની મુલાકાતે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી 15મી જુલાઈ સુધી સિંગાપોર અને ચીનની મુલાકાત લેશે. સિંગાપોરમાં ડૉક્ટર જયશંકર બંને દેશો વચ્ચે નિયમિત આદાનપ્રદાનના ભાગરૂપે તેમના સમકક્ષ અને સિંગાપોરના નેતાઓને મળશે. બે દેશોના પ્રવાસના બીજા તબક્કામાં, વિદેશ મંત્રી શાંઘાઇ સહકાર સંગઠન-SCOના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ભ...

જુલાઇ 12, 2025 7:54 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ સરકારી વિભાગોમાં નવનિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં તેમને ઉત્પ્રેરક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે આજે વિશ્વ સ્વીકારે છે કે ભારત પાસે બે અમર્યાદિત શક્તિઓ છે, એક વસ્તી વિષયક અને બીજી લોકશાહી. પ્રધાનમંત્રીએ આજે વીડિયો...

જુલાઇ 12, 2025 7:51 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું વિકસિત ભારતનું ધ્યેય દક્ષિણ રાજ્યોના વિકાસ દ્વારા જ સાકાર થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિકસિત ભારત વિઝન દક્ષિણ રાજ્યોના વિકાસ દ્વારા જ વાસ્તવિકતા બનશે. વિકસિત કેરળમ એ વિકસિત ભારતનો અભિન્ન ભાગ છે, એમ શ્રી શાહે આજે તિરુવનંતપુરમના પુથારીકંડમ મેદાન ખાતે ભાજપની વોર્ડ-સ્તરીય નેતૃત્વ બેઠકને સંબોધતા જણાવ્યું હતું. તે...

જુલાઇ 12, 2025 7:49 પી એમ(PM)

views 9

છત્તીસગઢમાં, 9 મહિલાઓ સહિત 23 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢમાં, આજે સુકમા જિલ્લામાં 9 મહિલાઓ સહિત 23 માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે આ માઓવાદીઓ પર કુલ 1 કરોડ 18 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ માઓવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ પ્રોત્સાહન રકમ તરીકે પચાસ-પચાસ હજાર ર...

જુલાઇ 12, 2025 1:53 પી એમ(PM)

views 42

રોજગાર મેળો વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણા આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂક્યો હતો કે રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને તેમને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણા આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ કહ્યું કે આજે, વિશ્વ સ્વીકારે છે કે ભારતમાં બે અમર્યાદિત શક્તિઓ છે, એક વસ્તી વિષયક અને બીજી લોકશાહી. પ્રધાનમંત્રીએ...

જુલાઇ 12, 2025 1:49 પી એમ(PM)

views 5

પ્રસાર ભારતી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાઓનું પ્રસારણ કરવા માટે ત્રણ વર્ષનો કરાર કર્યો

પ્રસાર ભારતી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાઓનું પ્રસારણ કરવા માટે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ, બધી મેચોનું પ્રસારણ ડીડી સ્પોર્ટ્સ, વેવ્સ ઓટીટી અને પ્રસાર ભારતીના અન્ય પ્લેટફોર્મ પર કરવામાં આવશે. પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.