જુલાઇ 14, 2025 9:31 એ એમ (AM)
5
આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત
આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજમપેટથી રેલ્વેકોદુર બજાર તરફ જઈ રહેલી એક ટ્રક પુલમપેટા મંડળના રેડ્ડીપલ્લી તળાવના પાળા પર પલટી જતાં અકસ્માત થયો હતો. ઘાયલોને રાજમપેટ ...