રાષ્ટ્રીય

જૂન 1, 2025 1:54 પી એમ(PM) જૂન 1, 2025 1:54 પી એમ(PM)

views 10

ભારત-મંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત-નોમેડિક એલિફન્ટનો ઉલાનબાતર ખાતે આરંભ.

ભારત-મંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત - નોમેડિક એલિફન્ટની 17મી આવૃત્તિ મંગોલિયાના ઉલાનબાતર ખાતેના સ્પેશિયલ ફોર્સિસ તાલીમ કેન્દ્ર ખાતે ચાલી રહી છે. 31 મે થી 13 જૂન સુધીની કવાયતમાં ભારત અને મંગોલિયા વચ્ચે વધતા સંરક્ષણ સહયોગને પ્રતિબિંબિત કરે છે. આ કવાયતના ઉદ્ઘાટન સમારોહમાં મોંગોલિયામાં ભારતના રાજદૂત અતુલ...

જૂન 1, 2025 9:48 એ એમ (AM) જૂન 1, 2025 9:48 એ એમ (AM)

views 6

ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલની 25મી આવૃત્તિ આજે દેશભરમાં વિશેષ તિરંગા રેલી તરીકે ઉજવાશે

ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલની 25મી આવૃત્તિ આજે દેશભરમાં વિશેષ તિરંગા રેલી તરીકે ઉજવાશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રાષ્ટ્રીય રાજધાનીમાં આ વિશેષ સંસ્કરણનું નેતૃત્વ કરશે. ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ સરિતા મોર, બોલિવૂડ અભિનેત્રી શરવરી ...

જૂન 1, 2025 7:50 એ એમ (AM) જૂન 1, 2025 7:50 એ એમ (AM)

views 7

બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાન પ્રાંતના સુરાબ શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હોવાનો દાવો કર્યો

પાકિસ્તાનમાં, બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાન પ્રાંતના સુરાબ શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. બી. એલ. એ.ના પ્રવક્તા જીયંદ બલોચે જણાવ્યું કે, ઓપરેશન ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું, જે દરમિયાન બી. એલ. એ. લડવૈયાઓએ અર્ધલશ્કરી દળ સ્ટેશન, પોલીસ સ્ટેશન, ડેપ્યુટી કમિશનર ઓફિસ, ગેસ્ટ હાઉસ અને બે...

જૂન 1, 2025 7:47 એ એમ (AM) જૂન 1, 2025 7:47 એ એમ (AM)

views 3

આતંકવાદને નેસ્તનાબૂદ કરવાના ભારતના અભિગમને યુરોપિયન અને આફ્રિકન રાષ્ટ્રોના રાજનેતાઓ સમક્ષ સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળોએ મજબૂત રીતે રજૂ કર્યો

આતંકવાદને નાબૂદ કરવા માટે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવવા સાત બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળો તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ કરી રહ્યા છે.ઇથોપિયા પહોંચેલા NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે, ટોચના ઇથોપિયન સંસદસભ્યો, મહાનુભાવો, આફ્રિકન યુનિયન કમિશન...

જૂન 1, 2025 7:42 એ એમ (AM) જૂન 1, 2025 7:42 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને ભારતની મહિલા શક્તિનું પ્રતીક લેખાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર ભારતની મહિલા શક્તિનું પ્રતીક બની ગયું છે. ગઇકાલે ભોપાલમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભારત કોઈ પણ પ્રકારના પરોક્ષ યુદ્ધને સહન કરશે નહીં અને આતંકવાદી કૃત્યોનો કડક જવાબ આપવા માટે કટિબદ્ધ છે.પ્રધાનમંત્રી ગઈકાલે ભોપાલના જમ્બૂરી મેદાનમા...

જૂન 1, 2025 7:41 એ એમ (AM) જૂન 1, 2025 7:41 એ એમ (AM)

views 4

મિસ થાઇલેન્ડ ઓપલ સુચતા ચુઆંગશ્રીને શિરે મિસ વર્લ્ડ 2025નો તાજ

ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિમાં મિસ થાઇલેન્ડ, ઓપલ સુચતા ચુઆંગશ્રીને મિસ વર્લ્ડ 2025નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ઇથોપિયાના હાસેટ ડેરેજે એડમાસુ પ્રથમ રનર અપ રહ્યા હતા અને પોલેન્ડના માજા ક્લાજ્ડાને બીજા રનર અપ જાહેર કરવામાં આવ્યા હતા.

મે 31, 2025 7:52 પી એમ(PM) મે 31, 2025 7:52 પી એમ(PM)

views 7

સરકારે મહિલા-નેતૃત્વ વિકાસને રાષ્ટ્રીય પ્રગતિનો પાયો બનાવ્યો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું- સરકારે મહિલા-નેતૃત્વ વિકાસને રાષ્ટ્રીય પ્રગતિનો પાયો બનાવ્યો છે અને મહિલાઓ દરેક મહત્વની સરકારી પહેલના કેન્દ્રમાં છે. આજે ભોપાલના જાંબુરી મેદાન ખાતે લોકમાતા દેવી અહિલ્યા બાઈની 300મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત મહિલા સશક્તિકરણ મહા સંમેલનને સંબોધતા આ મુજબ જણાવ્યું હત...

મે 31, 2025 7:50 પી એમ(PM) મે 31, 2025 7:50 પી એમ(PM)

views 6

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન, શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ખોરાક અને પોષણ સંબંધિત પ્રયોગો કરશે

કેન્દ્રીય અવકાશ વિભાગના મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જાહેરાત કરી હતી કે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન, શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ખોરાક અને પોષણ સંબંધિત પ્રયોગો કરશે. આ પ્રયોગો આગામી એક્સિઓમ મિશન-4 ના ભાગરૂપે હાથ ધરાશે. એક મીડિયા બ્રીફિંગમાં, ડૉ. સિંહે જણાવ્યું હતું કે આ પ્ર...

મે 31, 2025 7:46 પી એમ(PM) મે 31, 2025 7:46 પી એમ(PM)

views 6

મિઝોરમમાં, ભૂસ્ખલનથી 5 લોકોના મોત થયા

મિઝોરમમાં, ભૂસ્ખલનથી 5 લોકોના મોત થયા છે. મિઝોરમમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થયું છે. ચંફાઈ જિલ્લામાં, આજે સવારે ભારત-મ્યાનમાર સરહદ નજીક વાફાઈ ગામમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, વાફાઈ ગ્રામ પરિષદના...

મે 31, 2025 7:45 પી એમ(PM) મે 31, 2025 7:45 પી એમ(PM)

views 4

દિલ્હી વડી અદાલતે નોકરી માટે જમીન કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગ કરતી લાલુ પ્રસાદ યાદવની અરજી ફગાવી

દિલ્હી વડી અદાલતે રાષ્ટ્રીય જનતા દળ- RJDના અધ્યક્ષ અને ભૂતપૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ દ્વારા CBIએ નોંધેલા નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ કેસમાં એવા આરોપો છે કે શ્રી યાદવે 2004 થી 2009 દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન તેમન...