રાષ્ટ્રીય

જુલાઇ 14, 2025 7:44 પી એમ(PM)

views 21

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના ચાલકદળનાં અન્ય ત્રણ સભ્યોની પૃથ્વી પર ફરવાની યાત્રા શરૂ

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના ચાલક દળનાં અન્ય ત્રણ સભ્યોની પરત ફરવાની યાત્રા આજે સાંજે શરૂ થઈ છે. સ્પેસએક્સ કંપનીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ x પર પુષ્ટિ કરી હતી કે અવકાશયાન ડ્રેગન આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અલગ થઈ ગયું છે. અવકાશયાન કેટલાંક તબક્કા બાદ પૃથ્વીના વાતા...

જુલાઇ 14, 2025 7:39 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હરિયાણા અને ગોવામાં નવા રાજ્યપાલો અને લદ્દાખમાં નવા ઉપરાજ્યપાલની નિમણૂક કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે હરિયાણા અને ગોવામાં નવા રાજ્યપાલો અને લદ્દાખમાં નવા ઉપરાજ્યપાલની નિમણૂક કરી હતી. ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પુસાપતિ અશોક ગજપતિ રાજુને ગોવાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે પ્રો. અસીમ કુમાર ઘોષ હરિયાણાના રાજ્યપાલ હશે. કવિંદર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્...

જુલાઇ 14, 2025 2:05 પી એમ(PM)

views 6

ભારતે ચીન સાથે મુક્ત વિચારો અને દ્રષ્ટિકોણના આદાનપ્રદાનના મહત્વ પર ભાર મૂક્યો.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જટિલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વચ્ચે ભારત અને ચીન વચ્ચે મુક્ત વિચારો અને દ્રષ્ટિકોણના આદાનપ્રદાનના મહત્વ પર ભાર મૂક્યો છે. ડૉ. જયશંકરે આજે બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય બનાવવાથી પરસ્પર ફાયદાક...

જુલાઇ 14, 2025 2:03 પી એમ(PM)

views 12

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4ના ચાલક દળના અન્ય ત્રણ સભ્યોની પરત યાત્રા આજથી શરૂ થશે.

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ ચાલક દળના સભ્યોની પરત યાત્રા આજથી શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, અનડોકિંગ આજે ભારતીય સમયાનુસાર સાંજે સાડા ચાર વાગ્યે સુનિશ્ચિત થયુ છે. તેમણે કહ્યું કે...

જુલાઇ 14, 2025 2:02 પી એમ(PM)

views 5

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, દુબઈમાં, વૈશ્વિક કંપનીઓ અને નીતિ નિર્માતાઓ સાથે મધ્યપ્રદેશમાં રોકાણ અંગે વાતચીત કરશે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, આજે દુબઈમાં, વૈશ્વિક કંપનીઓ અને નીતિ નિર્માતાઓ સાથે મધ્યપ્રદેશમાં વિશાળ રોકાણ તકો અંગે વાતચીત કરશે. મુખ્યમંત્રી હાલમાં ઉદ્યોગ, ટેકનોલોજી, કાપડ, ગ્રીન એનર્જી અને પર્યટન સહિત વિવિધ ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે વિદેશ પ્રવાસ પર છે. આ પછી, તેઓ સ્પેનના ...

જુલાઇ 14, 2025 9:49 એ એમ (AM)

views 5

મ્યાનમારમાં પ્રતિબંધિત બળવાખોર જૂથ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ-ઇન્ડિપેન્ડન્ટના ત્રણ મુખ્ય નેતાઓ માર્યા ગયા

મ્યાનમારમાં પ્રતિબંધિત બળવાખોર જૂથ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ-ઇન્ડિપેન્ડન્ટના ત્રણ મુખ્ય નેતાઓ માર્યા ગયા છે. પરેશ બરુઆહના નેતૃત્વ હેઠળના પ્રતિબંધિત જૂથે દાવો કર્યો કે, મ્યાનમારમાં તેના પૂર્વીય મુખ્યાલયને ભારતીય સેનાએ ગઈકાલે વહેલી સવારે ડ્રોનથી નિશાન બનાવ્યું હતું.આ જૂથના એક નિવેદન અનુસાર, કુલ ...

જુલાઇ 14, 2025 9:42 એ એમ (AM)

views 8

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જેપી નડ્ડાએ સાઉદી અરેબિયાની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કરી

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જેપી નડ્ડાએ સાઉદી અરેબિયાની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કરી, જેમાં મહત્વપૂર્ણ કરારો થયા, જે ભારતની ખાતર પુરવઠા શ્રેણીને નોંધપાત્ર રીતે વધારશે અને આરોગ્ય અને ઔષધીય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે.દમ્મામ અને રિયાધમાં 11થી 13 જુલાઈ દરમિયાન યોજાયેલી આ મુલાકાત મુ...

જુલાઇ 14, 2025 9:37 એ એમ (AM)

views 9

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર આજથી ચીનના બે દિવસના પ્રવાસે જશે

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર આજથી ચીનના બે દિવસના પ્રવાસે જશે. તેઓ આવતીકાલે તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. વિદેશ મંત્રી વિવિધ ક્ષેત્રોમાં SCO સહયોગ અને મુખ્ય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. SCO જૂથમાં ભારત સહિત 10 સ...

જુલાઇ 14, 2025 9:34 એ એમ (AM)

views 8

ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલનું નોંધપાત્ર પ્રદર્શન- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ઓપરેશન સિંદૂર બાદ વિદેશોમાં બ્રહ્મોસ મિસાઇલની માંગ વધી છે. શ્રી સિંહે તેમના સંસદીય મતવિસ્તાર લખનઉમાં નેશનલ પીજી કોલેજ ખાતે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રભાનુ ગુપ્તાની પ્રતિમાનું અન...

જુલાઇ 14, 2025 9:33 એ એમ (AM)

views 7

અમરનાથ યાત્રા પર નીકળેલા યાત્રાળુઓની સંખ્યા બે લાખને પાર

અમરનાથ યાત્રા પર નીકળેલા યાત્રાળુઓની સંખ્યા ગઈકાલે બે લાખને પાર થઈ ગઈ છે.અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા પવિત્ર ગુફા મંદિર અમરનાથમાં ગઈકાલે 17 હજારથી વધુ યાત્રાળુઓએ ભગવાન શિવના દર્શન કર્યા હતા, જેના કારણે કુલ યાત્રાળુઓની સંખ્યા બે લાખ 63 થઈ ગઈ છે.યાત્રાળુઓમાં 12 હજાર 210 પુરુષો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.