જુલાઇ 14, 2025 7:44 પી એમ(PM)
21
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના ચાલકદળનાં અન્ય ત્રણ સભ્યોની પૃથ્વી પર ફરવાની યાત્રા શરૂ
ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના ચાલક દળનાં અન્ય ત્રણ સભ્યોની પરત ફરવાની યાત્રા આજે સાંજે શરૂ થઈ છે. સ્પેસએક્સ કંપનીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ x પર પુષ્ટિ કરી હતી કે અવકાશયાન ડ્રેગન આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અલગ થઈ ગયું છે. અવકાશયાન કેટલાંક તબક્કા બાદ પૃથ્વીના વાતા...