રાષ્ટ્રીય

જુલાઇ 15, 2025 7:46 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિદ્યાર્થીઓને “દેશ પહેલામાટી પહેલા”ના સંકલ્પ સાથે પોતાને સમાજસેવામાંસમર્પિત કરવા આહ્વાન કર્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય વૈશ્વિક મહાશક્તિ બનવાનો છે.તેમણે કહ્યું, દેશે માળખાગત સુવિધાઓ, આરોગ્ય સંભાળ, વિજ્ઞાન અને ટૅક્નોલૉજી,કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. અને અન્યક્ષેત્રોમાં ઘણો વિકાસ કર્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત...

જુલાઇ 15, 2025 1:59 પી એમ(PM)

views 11

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધોની થયેલી પ્રગતિથી માહિતગાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે આજે બેઇજિંગમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના સાથી સભ્યો સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ.જયશંકરે જણાવ્યું હતું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિને ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના તાજેતરના વિકાસ વિશે માહિતી આપી હતી. તેમણ...

જુલાઇ 15, 2025 1:57 પી એમ(PM)

views 5

યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે કુશળતા બનાવવાના ઉદેશ્ય સાથે આરંભાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનનો દસમાં વર્ષે પ્રવેશ.

આજે સ્કિલ ઇન્ડિયા મિશનની 10મી વર્ષગાંઠ ઉજવવામાં આવીરહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં આરંભેલા આ મિશનનો ઉદ્દેશ યુવાનોને રોજગાર,ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે ઉદ્યોગ-સંબંધિત કુશળતાથી સજ્જ કરવાનો હતો. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી જયંત ચૌધરીએ તમામ ક્ષેત્રોમાં વ્યવહારુ,નોકરી માટે...

જુલાઇ 15, 2025 1:54 પી એમ(PM)

views 8

અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે 6 હજાર 388 યાત્રાળુઓનો 14મો સમૂહ આજે રવાના થયો.

અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે ભગવતી નગર યાત્રી નિવાસબેઝ કેમ્પથી 6 હજાર 388 યાત્રાળુઓનો 14મો સમૂહ આજે જમ્મુથી કાશ્મીર ખીણ માટે રવાના થયો. આજે વહેલી સવારે 248 વાહનોના કાફલામાં યાત્રાળુઓ રવાના થયા. આ સમૂહમાં 4 હજાર 886 પુરુષો, એક હજાર 308 મહિલાઓ, 15 બાળકો, 158 સાધુઓ અને 21 સાધ્વીઓનો સમાવેશ થાય છે. જેમ...

જુલાઇ 15, 2025 1:50 પી એમ(PM)

views 26

મુંબઇમાં પ્રથમ શો રૂમના ઉદઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની ‘ટેસ્લા’નો ભારતીય બજારમાં પ્રવેશ

મુંબઇમાં પ્રથમ શોરૂમના ઉદઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની 'ટેસ્લા' એ તેના મોડલ 'વાય' ઇલેક્ટ્રિક વાહનના લોન્ચિંગ સાથે સત્તાવાર રીતે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી અને ટેસ્લાને મહારાષ્ટ્રમાં તેની સંશોધન અને વિક...

જુલાઇ 15, 2025 8:46 એ એમ (AM)

views 8

અમૃતસરના વિશ્વ વિખ્યાત સુવર્ણ મંદિરને ધમકી ભર્યા ઇ મેલ બાદ સલામતીની લોખંડી વ્યવસ્થા કરાઇ

પંજાબમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ ને ગઈકાલે શ્રી હરમંદિર સાહિબને આર. ડી. એક્સ. વડે ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ અમૃતસરના સુવર્ણ મંદિરમાં અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. એસજીપીસીના મુખ્ય સચિવ કુલવંત સિંહ મન્નાને જણાવ્યું હતું કે ધમકીભર્યો મેઇલ મળતાની સાથે જ પોલીસને જાણ ...

જુલાઇ 15, 2025 8:43 એ એમ (AM)

views 7

ટોરોન્ટોમાં રથયાત્રામાં વિક્ષેપ પાડવાની ઘટનાની કડક શબ્દોમાં ટિકા કરીને જવાબદારો સામે પગલાં ભરવા કેનેડા સરકારને ભારતની અપીલ

ભારતે ટોરોન્ટોમાં રથયાત્રા દરમિયાન સર્જાયેલી વિક્ષેપની સ્થિતીની સખત શબ્દોમાં ટિકા કરી છે અને આ કૃત્યને ધિક્કારપાત્ર ગણાવ્યું છે. રથયત્રા દરમિયાન તોફાની તત્વોએ વિક્ષેપ પાડ્યો હતો તે મામલે કેનેડાના અધિકારીઓને જવાબદારો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.આ ઘટના અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્ર...

જુલાઇ 15, 2025 8:41 એ એમ (AM)

views 7

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ 4 મિશનના અન્ય ત્રણ ક્રૂ સભ્યો આજે બપોર બાદ પૃથ્વી પર પરત ફરશે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ -4 મિશનના અન્ય ત્રણ ક્રૂ સભ્યો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર 18 દિવસ વિતાવ્યા બાદ આજે પૃથ્વી પર પરત ફરશે. તેઓ ગઈકાલે સ્પેસએક્સ ડ્રેગન પર ભ્રમણકક્ષાની પ્રયોગશાળા આઇએસએસથી પૃથ્વીની લગભગ 22 કલાકની મુસાફરી માટે રવાના થયા હતા. યુ. એસ. માં કેલિફોર્નિયાના...

જુલાઇ 15, 2025 8:40 એ એમ (AM)

views 9

વિદેશમંત્રી ડો. એસ જયશંકર આજે ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. ડૉ. જયશંકર ગઈકાલે ચીનની બે દિવસીય મુલાકાતે બેઇજિંગ પહોંચ્યા હતા. વિદેશ મંત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં SCO સહયોગ અને મુખ્ય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન...

જુલાઇ 14, 2025 7:47 પી એમ(PM)

views 20

કર કપાત અને કર મુક્તિનાં ખોટા દાવા સામે આવક વેરા વિભાગની દેશવ્યાપી કાર્યવાહી

આવકવેરા વિભાગે દેશમાં અનેક સ્થળો પર મોટા પાયે ખરાઇ અભિયાન શરૂ કરીને આવકવેરા રિટર્નમાં કર કપાત અને કરમુક્તિનાં ખોટા દાવા કરનાર વ્યક્તિઓ અને એકમોને લક્ષ્ય બનાવ્યાં છે.તપાસ દરમિયાન અધિકારીઓને ખોટી કર કપાત અને કરમુક્તિનો દાવો કરીને રિટર્ન ભરનારાંઓ દ્વારા સંગઠિત રીતે કૌભાંડ ચાલતુ હોવાનું ધ્યાનમાં આવ્યું ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.