રાષ્ટ્રીય

જુલાઇ 16, 2025 2:06 પી એમ(PM)

views 25

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે ઝડપથી ડિજિટલાઇઝ થઈ રહેલા વિશ્વમાં નાણાંનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરી

ગ્લોબલ ટેરર ફાઇનાન્સિંગ વોચડોગ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ ઝડપથી ડિજિટલાઇઝ થઈ રહેલા વિશ્વમાં નાણાંનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરી છે. FATF એ જણાવ્યું હતું કે આતંકવાદને ટેકો આપવા, ગેરકાયદેસર કમાણી છુપાવવા અથવા વૈશ્વિક શાંતિને નુકસાન પહોંચાડી શકે તેવી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે...

જુલાઇ 16, 2025 10:30 એ એમ (AM)

views 8

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, શિક્ષણ ભારતની વિકાસ યાત્રાના કેન્દ્રમાં રહેવું જોઈએ.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, શિક્ષણ ભારતની વિકાસ યાત્રાના કેન્દ્રમાં રહેવું જોઈએ. નવી દિલ્હીમાં શાળા શિક્ષણ પર એક સત્રને સંબોધતા તેમણે ભાર મૂક્યો કે દેશના વિકાસ માટે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. . તેમણે કહ્યું કે ભારતની આજની ચાર ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા થી 2047 સુધ...

જુલાઇ 16, 2025 10:27 એ એમ (AM)

views 6

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેની પૈતૃક મિલકત તોડી પાડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા બાંગ્લાદેશને ભારતની અપીલ

ભારત સરકારે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેની પૈતૃક મિલકત તોડી પાડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા બાંગ્લાદેશને હાકલ કરી છે. ભારતે પણ આ પ્રતિષ્ઠિત ઇમારતને જાળવવામાં મદદનો પ્રસ્તાવ મુક્યો છે બંગાળી સાંસ્કૃતિક પુનરુજ્જીવનનું પ્રતીક છે. મૈમનસિંઘમાં આ ઐતિહાસિક ઇમારત તોડી પાડવાના પગલાને ગંભીર દુઃખની બાબ...

જુલાઇ 16, 2025 10:26 એ એમ (AM)

views 7

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા ચેતવણી જાહેર કરી

ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ ક્ષેત્રમાં વધતી સુરક્ષા ચિંતાઓ વચ્ચે આ મુસાફરી ચેતવણી જારી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની બિન-આવશ્યક મુસાફરી કરતા પહેલા પરિસ્થિતિનો કાળજીપૂર્વક વ...

જુલાઇ 16, 2025 10:25 એ એમ (AM)

views 43

સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર ચેતવણી લેબલ જારી કરવાના મીડિયા રિપોર્ટ્સને આરોગ્ય મંત્રાલયે પાયાવિહોણા ગણાવીને ફ્ગાવ્યાં

સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર ચેતવણી લેબલ જારી કરવાનો આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે તેવા મીડિયા રિપોર્ટ્સને સરકારે ફગાવી દીધા છે. આરોગ્ય મંત્રાલયે, એક નિવેદનમાં કહ્યું કે, આ મીડિયા રિપોર્ટ્સ ભ્રામક, ખોટા અને પાયાવિહોણા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, લોબી, કેન્ટીન, કાફેટેરિયા, મી...

જુલાઇ 16, 2025 10:23 એ એમ (AM)

views 5

આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર સહેજ પણ સમાધાનકારી વલણ ન અપનાવવા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનને ભારતની અપીલ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભાર મૂક્યો છે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર સહજે પણ સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ નહીં. ડૉ. જયશંકરે ગઈકાલે સાંજે ચીનના તિયાનજિનમાં SCO વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ભાગ લીધો હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા...

જુલાઇ 15, 2025 7:36 પી એમ(PM)

views 7

U.I.D.A.I.એ વાલીઓને સાત વર્ષ સુધીના બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવા વિનંતી કરી

ભારતીય વિશેષ ઓળખ સત્તામંડળ- U.I.D.A.I.એ વાલીઓને સાત વર્ષ સુધીના બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવા વિનંતી કરી છે. સત્તામંડળે જણાવ્યું, વર્તમાન દિશા-નિર્દેશ મુજબ, પાંચ વર્ષથી ઓછી વયના બાળકોની આંગળીઓના નિશાન અથવા આંખના સ્કેન આપવાની જરૂર નથી. બાળક એક વાર પાંચ વર્ષનું થાય તો આ બાયોમેટ્રિક્સ અપડ...

જુલાઇ 15, 2025 7:18 પી એમ(PM)

views 6

ભારતીય અવકાશયાત્રી ગૃપ કૅપ્ટન શુભાંશુ શુક્લા ઍક્સિઑમ-ચારમિશનના અન્ય ચાલક દળના સભ્ય સાથે હેમખમ પૃથ્વી પર પરત પહોંચ્યા.

ભારતીય અવકાશ-યાત્રી ગૃપ કૅપ્ટન શુભાંશુ શુક્લા અને ઍક્સિઑમ-ચાર મિશનના ત્રણ અન્ય ચાલક દળના સભ્ય આજે સલામત રીતે પૃથ્વી પર પરત પહોંચી ગયા છે. આ તમામ લોકો આંતર-રાષ્ટ્રીય અવકાશ મથક પર પોતાના 18 દિવસના ઐતિહાસિક મિશન બાદ પરત આવ્યા છે. સ્પેસ ઍક્સ ડ્રેગન અવકાશ-યાન આજેબપોરે અમેરિકાના કૈલિફૉર્નિયાના સૅન ડિએગો ક...

જુલાઇ 15, 2025 7:16 પી એમ(PM)

views 7

આ નાણાકીય વર્ષના પહેલા ત્રિ-માસિક ગાળામાં દેશની કુલ નિકાસ છ ટકા વધીને 210 ડૉલર બિલિયનથી ઉપર પહોંચી.

પ્રવર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિ-માસિક ગાળામાં દેશની કુલ નિકાસ ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ છ ટકા વધીને 210 ડૉલર બિલિયનથી ઉપર પહોંચી છે. નવી દિલ્હીમાં આજે માધ્યમોને માહિતી આપતા વાણિજ્ય અને ઉદ્યોગ સચિવ સુનિલ બર્થવાલે કહ્યું, જૂન મહિનામાં દેશની આયાત ત્રણ પૂર્ણાંક 71 ટકાથી ઘટીને 53 અબજ...

જુલાઇ 15, 2025 7:12 પી એમ(PM)

views 8

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કહ્યું, S.C.O.એ આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર કડક વલણ અપનાવવું જોઈએ.

વિદેશમંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું, શાંઘાઈ સહયોગ સંગઠન- S.C.O.એ આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર કડક વલણ અપનાવવું જોઈએ. શ્રી જયશંકર આજે ચીનના તિયાન-ઝિન ખાતે S.C.O.ના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું, પહલગામ આતંકી હુમલો જમ્મુ-કાશ્મીરના પર્યટન અર્થતંત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.