રાષ્ટ્રીય

જુલાઇ 17, 2025 10:13 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમમાં શહેર ભારતના સૌથી સ્વચ્છ શહેરોને સન્માનિત કરાશે અને સ્વચ્છ ભારત અભિયાન-શહેરીને આગળ વધારવાના પ્રયાસોને માન્યતા અપાશે. આ વર્ષે આ પુરસ્કાર ચાર શ્રેણીમાં અપાશે, જેમાં સુપર સ્વચ્છ લિગ શહેર અન...

જુલાઇ 17, 2025 10:09 એ એમ (AM)

views 4

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 10 લાખ નાગરિકોને A.I.ની નિઃશુલ્ક તાલીમ અપાશે

ઇલેક્ર્ટૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 10 લાખ નાગરિકોને કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ની નિઃશુલ્ક તાલીમ અપાશે. તેમાં ગ્રામ સ્તરના ઉદ્યોગસાહસિકોને પ્રાથમિકતા અપાશે. નવી દિલ્હીમાં યશોભૂમિ સંમેલન કેન્દ્રમાં ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ગઈકાલે યોજાયેલા “CSC દિવસ” કા...

જુલાઇ 17, 2025 9:54 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવા સરકાર પ્રતિબદ્ધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના આ દિશામાં એક મહત્વનું પગલું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આનાથી પછાત જિલ્લાઓમાં પાક ઉત્પાદનમાં વૃદ્ધિ તો થશે જ. સાથે જ આપણા માટે અનાજ ઉત્પન્ન કરનારાઓની આવકમાં પ...

જુલાઇ 16, 2025 7:44 પી એમ(PM)

views 20

કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ ઉત્પાદકતા વધારવા માટે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ ઉત્પાદકતા વધારવા માટે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ વધારવાનો, લણણી પછીના સંગ્રહમાં વધારો કરવાનો, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવાનો અને ધિરાણની ઉપલબ્ધતાને સરળ બનાવવાનો છે. મંત્રીમંડળની બેઠક પછી આજે નવી દ...

જુલાઇ 16, 2025 7:41 પી એમ(PM)

views 10

કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, છેલ્લાં 11 વર્ષમાં ખાદ્યાન્નનું વાર્ષિક ઉત્પાદન વધીને 81 લાખ ટન થયું છે

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે, છેલ્લાં 11 વર્ષમાં ખાદ્યાન્નનું વાર્ષિક ઉત્પાદન વધીને 81 લાખ ટન થયું છે. નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ- ICARના 97મા સ્થાપના દિવસને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા 11 વર્ષમાં ફળો અને શાકભાજી અને દૂધનું વાર્ષિક ઉત્પાદન પણ વધીને ...

જુલાઇ 16, 2025 7:39 પી એમ(PM)

views 8

CBSE એ શાળાઓને વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ઓઇલ બોર્ડ સ્થાપિત કરવા જણાવ્યું

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શાળાઓને વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ઓઇલ બોર્ડ સ્થાપિત કરવા જણાવ્યું છે. શાળાઓના તમામ વડાઓને લખેલા પત્રમાં સીબીએસઈએ તેમને પોષક, તંદુરસ્ત ખોરાક વિકલ્પો અને પ્રવૃત્તિની ઉપલબ્ધતા દ્વારા શાળાઓમાં તંદુરસ્ત ભોજન અને શારીરિક પ્રવૃત્તિને...

જુલાઇ 16, 2025 7:35 પી એમ(PM)

views 13

નાણાકીય સમાવેશન સંતૃપ્તિ અભિયાન હેઠળ બે સપ્તાહમાં એક લાખ 40 હજાર જન ધન ખાતા ખોલવામાં આવ્યા

સરકારે કહ્યું છે કે રાષ્ટ્રવ્યાપી નાણાકીય સમાવેશન સંતૃપ્તિ અભિયાન હેઠળ બે સપ્તાહમાં એક લાખ 40 હજાર જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે. નાણાં મંત્રાલયે કેટલીક મુખ્ય યોજનાઓની પહોંચ વધારવા માટે આ મહિનાની પહેલી તારીખથી ત્રણ મહિનાનું રાષ્ટ્રવ્યાપી સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યું હતું. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી જન ધન...

જુલાઇ 16, 2025 2:10 પી એમ(PM)

views 6

સરકારે સંસદના ચોમાસુ સત્ર અગાઉ રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી

સરકારે સંસદના ચોમાસુ સત્ર અગાઉ રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોની કામગીરી સુચારૂ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે. ચોમાસુ સત્ર આ મહિનાની 21મી તારીખથી 21મી ઓગષ્ટ સુધી યોજાશે. સત્ર દરમિયાન, ચર્ચા અને પસાર કરવા માટે કેટલાક મહત્વપૂ...

જુલાઇ 16, 2025 2:09 પી એમ(PM)

views 5

CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ઉપયોગમાં લીધેલી યુદ્ધસામગ્રીને ભારતીય સશસ્ત્ર દળોએ નિષ્ક્રિય કરી

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સી. ડી. એસ.) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને નિઃશસ્ત્ર ડ્રોન અને લોટરીંગ યુદ્ધસામગ્રીનો ઉપયોગ કર્યો હતો, જેને ભારતીય સશસ્ત્ર દળોએ નિષ્ક્રિય કરી દીધા હતા. નવી દિલ્હીમાં માનવરહિત હવાઈ વાહન અને કાઉન્ટર-યુએએસ સ્વદેશીકરણ પર એક વર્કશોપને સંબોધતા જન...

જુલાઇ 16, 2025 2:08 પી એમ(PM)

views 21

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહલગામ આતંકી હુમલાનો મુદ્દો ઉઠવતા SCO સમક્ષ કહ્યું, દોષીતોને સજા અપાવવા ભારત પ્રયાસરત્.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠવતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમક્ષ કહ્યું હતું કે ભારત આ હુમલાના દોષીતોને સજા અપાવવા પ્રયાસ કરી રહી છે. તેમણેઆ મુદ્દે વધુમાં કહ્યું હતું કે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર એસસીઓએ સહજ પણ સમાધાનકારી વલણ અપનાવવું જોઈ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.