રાષ્ટ્રીય

જૂન 5, 2025 7:42 પી એમ(PM) જૂન 5, 2025 7:42 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારને કરુણાથી ભરેલી અને ગરીબ કલ્યાણ પ્રત્યે સમર્પિત ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારને કરુણાથી ભરેલી અને ગરીબ કલ્યાણ પ્રત્યે સમર્પિત ગણાવી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ- NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર, લોકોને ગરીબીમાંથી બહાર લાવવાના કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો.

જૂન 5, 2025 7:40 પી એમ(PM) જૂન 5, 2025 7:40 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસ દરમિયાન રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન ઉધમપુર-શ્રીનગર- બારામૂલા રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે. 272 કિલોમીટરની આ પરિયોજનાનું નિર્માણ અંદાજે 44 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી કરાયું છે. પરિયાજના સંપૂર્ણ રીતે વીજળીકૃત રેલવે લાઈનો છે અને તેમાં 36 ટનલ અને 943 બ્રિજ સામેલ...

જૂન 5, 2025 7:38 પી એમ(PM) જૂન 5, 2025 7:38 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે નવી દિલ્હીમાં કઝાખસ્તાનના નાયબ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી.

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે નવી દિલ્હીમાં કઝાખસ્તાનના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મુરત નૂરલુ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન ડૉક્ટર જયશંકરે બંને દેશ વચ્ચેના સંબંધને મજબૂત કરવા પર સહકાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. તેમણે રાજનીતિ, વેપાર, રોકાણ અને ઊર્જા સહકાર પર ધ્યાન કેન્દ્રીત કરવા ...

જૂન 5, 2025 2:11 પી એમ(PM) જૂન 5, 2025 2:11 પી એમ(PM)

views 5

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ અરવલ્લી પર્વતમાળાના પુનઃવનીકરણ કરવાના ઉદ્દેશ સાથે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ કર્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે એક વિશેષ વૃક્ષારોપણ અભિયાનનું નેતૃત્વ કર્યું. શ્રી મોદીએ એક પેડ મા કે નામ પહેલ હેઠળ વડનો છોડ વાવ્યો. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટના ભાગ રૂપે આ છોડ રોપવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ અરવલ્લી પર્વતમાળા...

જૂન 5, 2025 2:07 પી એમ(PM) જૂન 5, 2025 2:07 પી એમ(PM)

views 8

બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડની દુર્ઘટના મામલે કર્ણાટક વડી-અદાલત આજે જાહેર હિતની અરજીની સુનાવણી કરશે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમની ભાગદોડમાં ગઈકાલે રાત્રે બેંગલુરુમાં 11 લોકોના મોત મામલે કર્ણાટક વડી અદાલત આજે સુનાવણી કરશે, બપોર બાદ થનારી સુનાવણીમાં મૃત્યુના કારણો, કાર્યક્રમની વ્યવસ્થા અને કર્ણાટક સરકાર દ્વારા હાથ ધરાયેલ સલામતી અને સલામતીના પગલાં અંગે વિગતો મેળવવા અંગેના મુદ્દા સુનાવણીમાં આવરી લેવાશે. કર્...

જૂન 5, 2025 9:23 એ એમ (AM) જૂન 5, 2025 9:23 એ એમ (AM)

views 5

ભારતને 2026-28ના સમયગાળા માટે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ-ECOSOC માટે ચૂંટવામાં આવ્યું

ભારતને 2026-28ના સમયગાળા માટે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ-ECOSOC માટે ચૂંટવામાં આવ્યું છે. આ પરિષદ ટકાઉ વિકાસના ત્રણ પરિમાણો - આર્થિક, સામાજિક અને પર્યાવરણીયને આગળ વધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર પ્રણાલીના કેન્દ્રમાં છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સભ્ય દેશોનો ભારતમાં પ્રચંડ સમર્થન અને વ...

જૂન 5, 2025 9:22 એ એમ (AM) જૂન 5, 2025 9:22 એ એમ (AM)

views 4

સાંસદોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ અને કાયદા નિર્માતાઓ સાથે મુલાકાત કરી

કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વમાં ગયેલા સાંસદોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ અને કાયદા નિર્માતાઓ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળે તેમને સરહદ પાર આતંકવાદ અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતના મજબૂત અને મક્કમ વલણ વિશે માહિતી આપી.અમેરિકન કાયદા નિર્માતા...

જૂન 5, 2025 9:20 એ એમ (AM) જૂન 5, 2025 9:20 એ એમ (AM)

views 5

આજે વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી- “પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો “

આજે વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ પ્રકૃતિ અને પૃથ્વી ગ્રહના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલાં લેવા માટે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. પૃથ્વી ગ્રહ પર જીવન બચાવવા માટે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના ભાગ રૂપે 1973થી દર વર્ષે પ...

જૂન 5, 2025 9:19 એ એમ (AM) જૂન 5, 2025 9:19 એ એમ (AM)

views 6

ભારત સહિત દુનિયાભરના લાખો લોકો આજે સાઉદી અરેબિયામાં હજ પઢશે

ભારત સહિત દુનિયાભરના લાખો લોકો આજે સાઉદી અરેબિયામાં હજ પઢશે. પાંચ દિવસની હજ વિધિની શરૂઆતના પ્રસંગે હજયાત્રીઓ ગઈકાલે મીનાના તંબુ શહેર ખાતે ભેગા થયા હતા. સવારની નમાઝ અદા કર્યા પછી, તેઓ આજે હજની મુખ્ય વિધિ - નમાઝ વાંચવા માટે અરાફાતના મેદાનમાં જશે.હજયાત્રીઓ નિમરા મસ્જિદમાં ખુત્બા-એ-હજ અથવા હજ ઉપદેશ સાંભ...

જૂન 5, 2025 9:18 એ એમ (AM) જૂન 5, 2025 9:18 એ એમ (AM)

views 5

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે વર્ષ 2014-15 થી દેશમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતાં દેશમાં કુલ કૃષિ ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થયો છે. કૃષિ મંત્રીએ નવી દિલ્હીમાં ભારતીય રાષ્ટ્રીય સૌર ઉર્જા ફેડરેશનના રાષ્ટ્રીય કૃષિ-નવીકરણીય ઉર્જા પરિષદમાં આ વાત કહી હતી. શ્રી ચૌ...