રાષ્ટ્રીય

જૂન 7, 2025 8:42 એ એમ (AM) જૂન 7, 2025 8:42 એ એમ (AM)

views 2

બ્રિક્સ જૂથના દસ દેશોની પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગની સંમતિ

બ્રિક્સ જૂથના દસ દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગ આપવા સંમત થયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાઝિલના બ્રાસીલીયામાં 11મી બ્રિક્સ સંસદીય મંચની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. અનેક તબક્કાની ગંભીર ચર્ચા બાદ બ્રિક્સ દેશો વ...

જૂન 7, 2025 8:38 એ એમ (AM) જૂન 7, 2025 8:38 એ એમ (AM)

views 6

દેશભરમાં આજે બલિદાનનો તહેવાર ઇદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ મનાવવામાં આવી રહી છે

દેશભરમાં આજે ઈદ-ઉલ-અઝહા બકરી ઈદ ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહી છે. ઈદગાહ અને મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી રહી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રી...

જૂન 6, 2025 7:52 પી એમ(PM) જૂન 6, 2025 7:52 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં 46 હજાર કરોડ રૂપિયાથી વધુનાં અનેક વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશ હવે રેલ્વે નેટવર્ક દ્વારા જોડાઈ ગયો છે. શ્રી મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે ચેનાબ પુલ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. શ્રી મોદીએ 46,000 કરોડ રૂપિયાથી વધુના સંખ્યાબંધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ...

જૂન 6, 2025 2:01 પી એમ(PM) જૂન 6, 2025 2:01 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરમાં વિશ્વનાં સૌથી ઊંચા રેલવે કમાન પુલ ચેનાબ બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ પુલ અંજી ખડનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. શ્રી મોદીએ વિશ્વનાં સૌથી ઊંચાં રેલ્વે કમાન પુલ, ચેનાબ બ્રિજ અને ભારતનાં પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ- અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ શ્રીનગરથી માતા વૈ...

જૂન 6, 2025 1:59 પી એમ(PM) જૂન 6, 2025 1:59 પી એમ(PM)

views 9

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકાથી 5.5 ટકા કર્યો

ભારતીય રિઝર્વ બેંકે આજે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકાથી 5.5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. RBIનો આ સતત ત્રીજો રેપો રેટ ઘટાડો છે. કેશ રિઝર્વ રેશિયો-CRR માં પણ 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી-MSF અને બેંક રેટ 5.75 પર સમાયોજિત કરવામાં આવ્યા છે...

જૂન 6, 2025 1:57 પી એમ(PM) જૂન 6, 2025 1:57 પી એમ(PM)

views 8

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ કેસમાં બેંગલુરુના પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના કેસમાં બેંગલુરુ પોલીસ કમિશનર સહિત ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ ભાગદોડમાં ૧૧ લોકો માર્યા ગયા હતા. મુખ્યમંત્રીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ, આયોજક કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસ...

જૂન 6, 2025 1:54 પી એમ(PM) જૂન 6, 2025 1:54 પી એમ(PM)

views 3

મણિપુરમાં ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાંથી વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા આઠ આતંકવાદીઓની ધરપકડ

મણિપુરમાં સુરક્ષા દળોએ ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાંથી વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા આઠ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગઈકાલે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ઘરી માખા લીકાઈ વિસ્તારમાંથી પ્રતિબંધિત યુનાઇટેડ પીપલ્સ પાર્ટી ઓફ કાંગલેઇપાકના ત્રણ સક્રિય કાર્યકરોની ધરપકડ કરવામ...

જૂન 6, 2025 8:07 એ એમ (AM) જૂન 6, 2025 8:07 એ એમ (AM)

views 7

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જમ્મુ-કાશ્મીરમાં, સેનાનાં ઓપરેશન શિવાનો પ્રારંભ.

જમ્મુ અને કાશ્મીરમાં, સેનાએ ઓપરેશન શિવા શરૂ કર્યું છે, જે 3 જુલાઈથી શરૂ થનારી 38 દિવસની અમરનાથ યાત્રાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવા માટે એક વ્યાપક સુરક્ષા પહેલ છે. જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે. એમની સુરક્ષા માટે ઓપરેશન શિવામાં CRPF, BSF, SSB, ITBP અને CISF ...

જૂન 6, 2025 8:03 એ એમ (AM) જૂન 6, 2025 8:03 એ એમ (AM)

views 4

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજે નવી દિલ્હીમાં ભારત-મધ્ય એશિયા સંવાદની ચોથી બેઠકની યજમાની કરશે

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજે નવી દિલ્હીમાં ભારત-મધ્ય એશિયા સંવાદની ચોથી બેઠકની યજમાની કરશે. આ બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત અને મધ્ય એશિયાઈ દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા, ખાસ કરીને વેપાર, જોડાણ, ટેકનોલોજી અને...

જૂન 6, 2025 7:54 એ એમ (AM) જૂન 6, 2025 7:54 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી આજે જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે – વિવિધ રોડ પ્રોજેક્ટ્સનાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે- ઉપરાંત વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ, ચેનાબ બ્રિજ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ- અંજી બ્રિજ, જે USBRLનો ભાગ ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.