રાષ્ટ્રીય

જુલાઇ 17, 2025 7:57 પી એમ(PM)

views 7

કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આગામી 100 વર્ષ સહકારી સંસ્થાઓના છે.

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જયપુરમાં સહકારી અને રોજગાર મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી શાહે પોલીસ સ્ટેશનો, સશસ્ત્ર દળો, લશ્કરી વાહનો અને તાલીમ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા 100 નવા પોલીસ વાહનોને લીલી ઝંડી આપી હતી અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ચેકનું વિતરણ કર્યું હતું. તેમણે શ...

જુલાઇ 17, 2025 7:50 પી એમ(PM)

views 15

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને પ્રધાનમંત્રી કૃષિ ધન-ધાન્ય યોજના હેઠળ કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપવા અપીલ કરી

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને પ્રધાનમંત્રી કૃષિ ધન-ધાન્ય યોજના હેઠળ કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપવા અપીલ કરી છે. આજે બિહારના સમસ્તીપુરમાં પુસા સ્થિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ચોથા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી ચૌહા...

જુલાઇ 17, 2025 7:45 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો એનાયત કર્યા – ગુજરાતના 4 શહેરોને પુરસ્કારો મળ્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રસંગે શ્રીમતી મુર્મુએ ભાર મૂક્યો હતો કે સ્વચ્છતા એ વિકસિત ભારત 2047 વિઝનના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંનું એક છે. તેમણે દેશવાસીઓને દેશને સ્વચ્છ, સ્વસ્થ અને વિકસિત બનાવવા માટે આગળ વધવા અપીલ કરી હતી. ઇન્દોરે સ...

જુલાઇ 17, 2025 7:44 પી એમ(PM)

views 12

હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથેની મુલાકાતમાં, હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. આર.કે. જેનામાનીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ માટે કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં ...

જુલાઇ 17, 2025 7:39 પી એમ(PM)

views 8

વિદેશ મંત્રાલયે કહ્યું કે યમનમાં નિમિષા પ્રિયાનો કેસ સંવેદનશીલ – સરકાર તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે યમનમાં નિમિષા પ્રિયાનો કેસ સંવેદનશીલ છે. ભારત સરકાર આ મામલે તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. આજે નવી દિલ્હીમાં, મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકારે એક વકીલની પણ નિમણૂક કરી છે. સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે સ્થાનિક અધિકારીઓ અને પરિવારના સભ્યો સાથે ...

જુલાઇ 17, 2025 2:19 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ “સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર” એનાયત કર્યાં – સ્વચ્છ શહેરોની શ્રેણીમાં ગુજરાતનું અમદાવાદ શહેર પહેલા ક્રમાંકે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રાજ્યો અને શહેરોને “સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર” એનાયત કર્યાં. સ્વચ્છ સર્વેક્ષણ 2024ની યાદી જાહેર થતાં સ્વચ્છ શહેરોની શ્રેણીમાં ગુજરાતનું અમદાવાદ સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. જ્યારે સુરત શહેર સુપર સ્વચ્છ લીગમાં દેશભર...

જુલાઇ 17, 2025 2:18 પી એમ(PM)

views 10

બિહાર સરકારે પહેલી ઑગસ્ટથી રાજ્યમાં ગ્રાહકોને 125 યુનિટ સુધીની નિઃશુલ્ક વીજળી આપવાની જાહેરાત કરી

બિહાર સરકારે આજે પહેલી ઑગસ્ટથી રાજ્યમાં ગ્રાહકોને 125 યુનિટ સુધીની વીજળી નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતીશકુમારે આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે તેનાથી રાજ્યના એક કરોડ 67 લાખ પરિવારોને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં આ સ્થાનિક ગ્રાહકોની સંમતિથી તેમની છત...

જુલાઇ 17, 2025 2:15 પી એમ(PM)

views 11

કાશ્મીર અને જમ્મુના મોટાભાગના વિસ્તારોમાં ખરાબ વાતાવરણને કારણે શ્રી અમરનાથજી યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત

કાશ્મીર અને જમ્મુના મોટા ભાગના વિસ્તારોમાં ખરાબ વાતાવરણને કારણે અમરનાથ યાત્રા હંગામી ધોરણે સ્થગિત કરાઇ છે. સરકારી સૂત્રોએ પુષ્ટિ કરી કે, અધિકારીઓએ બાલતાલ અને પહલગામ માર્ગો પર ભારે વરસાદના કારણે આજે યાત્રા રોકવાનો નિર્ણય કર્યો છે. ભગવતી નગર જમ્મુ આધાર શિબિરના એક અધિકારીએ કહ્યું, આજે જમ્મુ આધાર શિબિરથ...

જુલાઇ 17, 2025 10:17 એ એમ (AM)

views 9

બોમ્બે વડી અદાલતે એક માદા હાથીને ગુજરાતના જામનગરમાં એક વિશેષ હાથી પુનર્વસન કેન્દ્રમાં મોકલવનો નિર્દેશ આપ્યો

બોમ્બે વડી અદાલતે એક માદા હાથીને ગુજરાતના જામનગરમાં એક વિશેષ હાથી પુનર્વસન કેન્દ્રમાં મોકલવનો નિર્દેશ આપ્યો છે. આ માદા હાથી ત્રણ દાયકાથી કોલ્હાપુરમાં એક જૈન ધાર્મિક ટ્રસ્ટ સાથે રહેતી હતી અને તેને મહાદેવી અને માધુરી નામ અપાયું હતું. વડી અદાલતે જણાવ્યું, હાથીનો ગુણવત્તાયુક્ત જીવન જીવવાનો અધિકાર માનવીઓ...

જુલાઇ 17, 2025 10:14 એ એમ (AM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જયપુરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જયપુર જશે. તેઓ જયપુર પાસે ડાડિયા ગામમાં યોજાનારા સહકારિતા અને રોજગાર ઉત્સવમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ એક વિશાળ જનસભાને પણ સંબોધશે. આ પ્રસંગે તેઓ સરકારી વિભાગોમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂકપત્રોનું વિતરણ કરશે. શ્રી શાહ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.