જૂન 7, 2025 3:12 પી એમ(PM) જૂન 7, 2025 3:12 પી એમ(PM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રમાં NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થવાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર માટે ગર્વની વાત છે કે, તેમણે આ કાર્યકાળ દરમિયાન દેશના મહેનતુ ખેડૂતોની સેવા કરી છે. શ્રી મોદીએ છેલ્લા 11 વર્ષમાં ખેડૂતોની...