રાષ્ટ્રીય

જૂન 8, 2025 10:12 એ એમ (AM) જૂન 8, 2025 10:12 એ એમ (AM)

views 3

DMRCએ ફેઝ-4ના તુગલકાબાદ-એરોસિટી કોરિડોર પર મા આનંદમયી માર્ગ અને તુગલકાબાદ રેલ્વે કોલોની સ્ટેશન વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ પૂર્ણ કર્યું

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ ફેઝ-4ના તુગલકાબાદ-એરોસિટી કોરિડોર પર મા આનંદમયી માર્ગ અને તુગલકાબાદ રેલ્વે કોલોની સ્ટેશન વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ પૂર્ણ કર્યું, જેને ગોલ્ડન લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે.ટનલ બોરિંગ મશીનનું કામકાજ દિલ્હીના NCTના પરિવહન મંત્રી ડૉ. પંકજ કુમાર સિંહની હાજરીમાં પૂર...

જૂન 8, 2025 10:10 એ એમ (AM) જૂન 8, 2025 10:10 એ એમ (AM)

views 6

મણિપુર સરકારે પાંચ જિલ્લામાં ગઈકાલે મધરાતથી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો

મણિપુર સરકારે મૈત્રેઇ જૂથના નેતા અરંબાઈ ટેંગોલની ધરપકડને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનો બાદ પાંચ જિલ્લામાં ગઈકાલે મધરાતથી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. આ જિલ્લામાં ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, વિષ્ણુપુર અને કાકચિંગનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા જાહેર...

જૂન 8, 2025 10:06 એ એમ (AM) જૂન 8, 2025 10:06 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના મદુરાઈમાં ભાજપની રાજ્ય કોર કમિટીની બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના મદુરાઈમાં ભાજપની રાજ્ય કોર કમિટીની બેઠકની અધ્યક્ષતા કરશે અને પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કરશે. તેઓ ગઈકાલે રાત્રે તમિલનાડુના મદુરાઈ પહોંચ્યા હતા. શ્રી શાહ મીનાક્ષી અમ્માન મંદિરે દર્શન કરશે.સાંજે, શ્રી શાહ ઓથાકડાઈમાં પાર્ટીની મુખ્ય બેઠકને સંબોધન કરશે. જે...

જૂન 8, 2025 10:01 એ એમ (AM) જૂન 8, 2025 10:01 એ એમ (AM)

views 7

ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે ગઈકાલે જર્મનીની મુલાકાત પૂર્ણ કરી

ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે ગઈકાલે જર્મનીની મુલાકાત પૂર્ણ કરી છે. આ મુલાકાત દરમિયાન, આતંકવાદ સામે ભારતની મક્કમ અને સૈદ્ધાંતિક સ્થિતિને ટોચના રાજકીય નેતૃત્વ અને નિર્ણયકર્તાઓ સમક્ષ રજૂ કરાઇ. પ્રતિનિધિમંડળે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. ઉપરાંત વિદેશ નીતિ...

જૂન 8, 2025 7:51 એ એમ (AM) જૂન 8, 2025 7:51 એ એમ (AM)

views 2

દિલ્હી પોલીસે શહેરમાં ગેરકાયદે રહેતા 66 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી

દિલ્હી પોલીસે શહેરમાં ઘણા વર્ષોથી ગેરકાયદે રહેતા 66 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે, માન્ય દસ્તાવેજો વિના ઉત્તરપશ્ચિમ દિલ્હીમાં રહેતા બાંગ્લાદેશીઑ પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. પોલીસે આ વિદેશી નાગરિકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ સ...

જૂન 8, 2025 7:49 એ એમ (AM) જૂન 8, 2025 7:49 એ એમ (AM)

views 5

કર્ણાટક સરકારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 11 લોકોના પરિવારજનો માટે વળતરની રકમ વધારીને 25 લાખ કરી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 11 લોકોના પરિવારજનો માટે વળતર રકમ વધારીને 25 લાખ રૂપિયા કરવાનો આદેશ આપ્યો છે.અગાઉ રાજ્ય સરકારે દરેક પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. જો કે કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી, કે...

જૂન 8, 2025 8:21 એ એમ (AM) જૂન 8, 2025 8:21 એ એમ (AM)

views 4

બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી

બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ બંને દેશો વચ્ચે વધતા સંબંધોનું સ્વાગત કર્યું અને ભારત-બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર સંતોષ વ્યક્ત કર્યો.વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ મુક્ત વેપાર કરાર બંને દેશો માટે નવી...

જૂન 7, 2025 8:14 પી એમ(PM) જૂન 7, 2025 8:14 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપત્તિના જોખમોને ઘટાડવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આફ્રિકન યુનિયન દ્વારા આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત પરિષદ એટલે કે CDRI 2025માં જોડાયા તે અંગે ખુશી વ્યક્ત કરી. CDRI 2025ને એક વિડિઓ સંદેશ દ્વારા સંબોધતા, પ્રધાનમંત્રીએ કાર્યક્ષમ કાર્યક્રમો ડિઝાઇન કરવાની અને વિકાસશીલ રાષ્ટ્રોને નાણાંની સુલભતા મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર...

જૂન 7, 2025 7:57 પી એમ(PM) જૂન 7, 2025 7:57 પી એમ(PM)

views 3

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના દાવાઓને નિરર્થક ગણાવ્યા છે અને મહારાષ્ટ્રની મતદાર યાદીઓ સામેના તેમના આરોપોને કાયદાના શાસનનું અપમાન ગણાવ્યા છે. એક નિવેદનમાં, ચૂંટણી પંચે કહ્યું કે મતદારો દ્વારા કોઈપણ પ્રતિકૂળ ચુકાદા પછી પંચ સાથે ચેડા થયાનું કહીને પંચને બદનામ ...

જૂન 7, 2025 7:52 પી એમ(PM) જૂન 7, 2025 7:52 પી એમ(PM)

views 4

સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે બર્લિનમાં જર્મન સરકાર અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી.

ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે બર્લિનમાં જર્મન સરકાર, સંસદ અને થિંક-ટેન્કના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, જેથી ભારતની 'આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા'ની સૈદ્ધાંતિક સ્થિતિ અને સરહદ પાર આતંકવાદનો સામનો કરવાની વ્યૂહરચનાનો ઉલ્લેખ કરી શકાય. પ્રતિનિધિ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.