રાષ્ટ્રીય

જુલાઇ 19, 2025 8:40 એ એમ (AM)

views 19

ભારત કોઈપણ એકપક્ષીય પ્રતિબંધોને સમર્થન આપતું નથી-વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત કોઈપણ એકપક્ષીય પ્રતિબંધોને સમર્થન આપતું નથી. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે યુરોપિયન સંઘ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે ભારત એક જવાબદાર દેશ છે અને તેની કાનૂની જવાબદારીઓ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.તેમણે કહ્યું કે ભા...

જુલાઇ 19, 2025 8:38 એ એમ (AM)

views 9

દેશની પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપ આ વર્ષે તૈયાર થઈ જશે-ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશની પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપ આ વર્ષે તૈયાર થઈ જશે.ગઈકાલે હૈદરાબાદમાં કેશવ સ્મારક શિક્ષા સમિતિના 85મા સ્થાપના દિવસ સમારોહમાં બોલતા, શ્રી વૈષ્ણવે કહ્યું કે ભારત વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર ઉત્પાદક દેશોમાંનો એક બનવ...

જુલાઇ 19, 2025 8:03 એ એમ (AM)

views 6

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ માઓવાદીઓ માર્યા ગયા છે.રાજ્યના બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પી. સુંદરરાજે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ માઓવાદી વિરોધી કાર્યવાહી શરૂ કરી ત્યારે ગઈકાલે બપોરે અબુઝહમાડ વિસ્તારના જંગલોમાં અથડામણ શરૂ થઈ ...

જુલાઇ 19, 2025 7:54 એ એમ (AM)

views 12

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક દરમિયાન, સરકાર સંસદના બંને ગૃહોમાં સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહકાર માંગશે. ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે. જે દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા થશે અને પસાર...

જુલાઇ 19, 2025 7:53 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતનો વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ વૈશ્વિક ચર્ચાઓનું કેન્દ્ર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતનો વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ વૈશ્વિક ચર્ચાઓનું કેન્દ્ર છે, જે માળખાગત સુવિધાઓમાં મોટા પાયે પરિવર્તનને કારણે છે. શ્રી મોદીએ ગઈકાલે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 5 હજાર 400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન...

જુલાઇ 19, 2025 7:51 એ એમ (AM)

views 11

બિહારના પટનામાં આજથી પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટનો આરંભ થશે

બિહારના પટના સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટ શરૂ થઈ રહી છે.બિહાર રાજ્ય રમત ગમત સત્તામંડળના મહાનિદેશક રવિન્દ્રન શંકરને જણાવ્યું છે કે દેશભરમાંથી 400 થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબા અને મધ્યમ અંતરની દોડ, સ્પ્...

જુલાઇ 18, 2025 7:57 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં 5 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ખાતે 5,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત, અને લોકાર્પણ કર્યું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું આ પરિયોજના રાજ્યની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે, ગેસ આધારિત પરિવહનને વેગ આપશે અને ગેસ આધારિત અર્થતંત્રને ટેકો આપશ...

જુલાઇ 18, 2025 7:56 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રીએ બિહારમાં કહ્યું NDA સરકાર પછાત વર્ગોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મોતીહારી ખાતે જાહેર સભાને સંબોધતા કહ્યું કે NDA સરકાર માત્ર પછાત પ્રદેશોના વિકાસ માટે જ નહીં પરંતુ પછાત વર્ગોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યુ સરકાર ગરીબોના ઉત્થાન માટે સંકલ્પ સાથે કામ કરે છે અને તે કેન્દ્રના કાર્યક્રમો અને નીતિઓમાં પ્રત...

જુલાઇ 18, 2025 7:54 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું રમતગમતને દેશના દરેક ગામ સુધી પહોંચાડવા સરકાર તમામ પ્રયાસ કરી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સરકાર રમતગમતને દેશના દરેક ગામ સુધી પહોંચાડવા તમામ પ્રયાસ કરી રહી છે. શ્રી શાહે નવી દિલ્હીમાં 21મી વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સના ભારતીય ટુકડીના સન્માન કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું કે, વિવિધ વય જૂથના બાળકોને વૈજ્ઞાનિક રીતે દરેક રમતમાં પસંદ કરવામાં આવી ...

જુલાઇ 18, 2025 7:53 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે નોઈડામાં ભારતના આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રસંઘ અભિયાન – સંમેલન 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, શ્રી ગોયલે યુવાનોને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે સક્રિયપણે યોગદાન આપવા અપીલ કરી. શ્રી ગોયલે ભાર મૂક્યો કે ભારત એક મોટા પરિવર્તનની આરે છે. તેમણે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.