રાષ્ટ્રીય

નવેમ્બર 29, 2025 3:30 પી એમ(PM) નવેમ્બર 29, 2025 3:30 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

નવેમ્બર 29, 2025 2:06 પી એમ(PM) નવેમ્બર 29, 2025 2:06 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોની બેઠક ચાલી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં 60માં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે આયોજિત વિવિધ સત્રોમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. કોન્ફરન્સને સંબોધતા, તેમણે દેશને આધુનિક જોખમોથી ...

નવેમ્બર 29, 2025 2:05 પી એમ(PM) નવેમ્બર 29, 2025 2:05 પી એમ(PM)

views 4

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું-ભારત ટૂંક સમયમાં વિશ્વમાં અગ્રણી સેમિકન્ડક્ટર ઉત્પાદક બનશે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વમાં અગ્રણી સેમિકન્ડક્ટર ઉત્પાદક બનશે. તેમણે કહ્યું કે મોહાલીમાં સેમિકન્ડક્ટર તાલીમ પ્રયોગશાળા આ ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા ભજવશે. શ્રી વૈષ્ણવે ગઈકાલે મોહાલી પ્રયોગશાળામાં સેમિકન્ડક્ટર પ્રોસેસ ગેલેરી અને પારંગત સેમિકન્ડક્ટર ત...

નવેમ્બર 29, 2025 2:04 પી એમ(PM) નવેમ્બર 29, 2025 2:04 પી એમ(PM)

views 4

DGCA એ એરબસ A-320 વિમાનોમાં તાત્કાલિક સુધારા કરવાનો આદેશ આપ્યો – જરૂરી સલામતી ફેરફારો પૂર્ણ ન કરાય ત્યાં સુધી A-320 વિમાનની તમામ ઉડાનો સ્થગિત કરાઇ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન -DGCA એ જરૂરી સલામતી ફેરફારો પૂર્ણ ન કરાય ત્યાં સુધી A-320 વિમાનની તમામ ઉડાનો સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. સુનિશ્ચિત નિરીક્ષણ અને સમારકામ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એરલાઇન્સ એરબસ A318, A319, A320 અને A321 વિમાનોનું સંચાલન કરી શકશે નહીં.એરબસે વિશ્વભરમાં તેની હજા...

નવેમ્બર 29, 2025 9:28 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:28 એ એમ (AM)

views 14

ભારત વર્ષ 2026-27 માટે સૌથી વધુ મતો સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન-IMO પરિષદમાં ફરી વાર ચૂંટાયું

ભારત વર્ષ 2026-27 માટે સૌથી વધુ મતો સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન-IMO પરિષદમાં ફરી વાર ચૂંટાયું છે. ગઈકાલે લંડન ખાતે IMO મહાસભાના 34મા સત્ર દરમિયાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારમાં સૌથી વધુ રસ ધરાવતા 10 દેશોની શ્રેણીમાં ભારતે સૌથી વધુ મતો મેળવ્યા છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ ...

નવેમ્બર 29, 2025 9:26 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:26 એ એમ (AM)

views 2

ઇન્ડોનેશિયામાં, આચેહ સહિતના વિસ્તારોમાં આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 174 થયો

ઇન્ડોનેશિયામાં, આચેહ સહિતના વિસ્તારોમાં આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 174 થયો છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના અહેવાલ મુજબ 79 લોકો હજુ પણ ગુમ છે અને 12 ઈજાગ્રસ્ત થયા છે. ઉત્તર સુમાત્રા સૌથી વધુ પ્રભાવિત થયું છે, જેમાં 116 લોકોના મોત અને 42 લોકો ગુમ થયા છે. પૂર અને ભૂસ્ખલનના ક...

નવેમ્બર 29, 2025 9:25 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:25 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્...

નવેમ્બર 29, 2025 9:21 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:21 એ એમ (AM)

views 2

ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસની SIR અંગેની આશંકાનું ખંડન કરતા TMC પ્રતિનિધિમંડળ દ્વારા લગાવાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસની SIR અંગેની આશંકાનું ખંડન કરતા TMC પ્રતિનિધિમંડળ દ્વારા લગાવાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના ચાલી રહેલી SIR કામગીરી અંગે રાજ્યસભા સાંસદ ડેરેક ઓ'બ્રાયનના નેતૃત્વમાં 10 સભ્યોનું પ્રતિનિધિમંડળ ગઈકાલે નવી દિલ્હીમાં ચૂંટણી પંચને મળ્યું હતું. પ...

નવેમ્બર 29, 2025 9:19 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:19 એ એમ (AM)

views 2

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સંસદના બંને ગૃહોના રાજકીય પક્ષોના નેતાઓને મળશે.આ બેઠક દરમિયાન, સરકાર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ ...

નવેમ્બર 29, 2025 8:24 એ એમ (AM) નવેમ્બર 29, 2025 8:24 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 60માં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરિક્ષકોના સમ્મેલનની અધ્યક્ષતા કરશે – વિવિધ સત્રોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 60મા અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના સમ્મેલનનું અધ્યક્ષ પદ સંભાળશે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે વિવિધ સત્રોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકો પણ એનાયત કરશે.ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે છત્તીસગઢના રાયપુરમા ઇન્ડિયન ઇન્સ્...