જાન્યુઆરી 9, 2026 9:35 એ એમ (AM)
8
કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ- કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં ક્ષમતા નિર્માણ માટે AI: શાસન પરિવર્તન પર એક વર્કશોપને સંબોધતા, મંત્રીએ ભાર મૂક્યો કે, કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ, પોતાનામાં એક હેતુ તરીકે નહીં, અને હંમેશા માનવ નિર્ણય અને જવાબદારી દ્વારા સં...