રાષ્ટ્રીય

જાન્યુઆરી 9, 2026 9:35 એ એમ (AM)

views 8

કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ- કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં ક્ષમતા નિર્માણ માટે AI: શાસન પરિવર્તન પર એક વર્કશોપને સંબોધતા, મંત્રીએ ભાર મૂક્યો કે, કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ, પોતાનામાં એક હેતુ તરીકે નહીં, અને હંમેશા માનવ નિર્ણય અને જવાબદારી દ્વારા સં...

જાન્યુઆરી 9, 2026 9:33 એ એમ (AM)

views 5

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી આજે ગુજરાતનાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી આજે ગુજરાતનાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026નું ઉદ્ઘાટન કરશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ; શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ; કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશ ચંદ્...

જાન્યુઆરી 9, 2026 9:29 એ એમ (AM)

views 4

રેલ્વેના કર્મચારીઓને અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર આજે એનાયત કરાશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં ૧૦૦ રેલ્વે અધિકારીઓને ૭૦મો અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર ૨૦૨૫ એનાયત કરશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રેલ્વે ઝોનના ૨૬ કર્મચારીઓને પુરસ્કાર આપશે. ભારતીય રેલ્વેમાં અનુકરણીય સેવા અને ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવી રહ્...

જાન્યુઆરી 9, 2026 9:28 એ એમ (AM)

views 5

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થશે

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે શરૂ થશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની હાજરીમાં આજે ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ યોજાશે.4 દિવસીય કાર્યક્રમમાં દેશ અને વિદેશના 2 હજાર 500 થી વધુ યુવાનો ભાગ લેશે. ISRO અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લા અને ગ્ર...

જાન્યુઆરી 9, 2026 9:26 એ એમ (AM)

views 15

જમ્મુ અને કાશ્મીરને આતંકવાદ મુક્ત કરવાના લક્ષ્ય માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદી માળખા અને આતંકવાદી ભંડોળને લક્ષ્ય બનાવતી આતંકવાદ વિરોધી કાર્યવાહી મિશન મોડમાં ચાલુ રાખવી જોઈએ.જમ્મુ અને કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરને શક્ય તેટલી વહેલી તકે આતંકવાદ મુક્ત કરવાના લક્ષ્ય...

જાન્યુઆરી 8, 2026 7:48 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ભારતીય AI સ્ટાર્ટ-અપ્સ સાથે રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને ભારતીય AI સ્ટાર્ટ-અપ્સ સાથે રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી હતી. આવતા મહિને ભારતમાં યોજાનારી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલા, AI for ALL: ગ્લોબલ ઇમ્પેક્ટ ચેલેન્જ માટે ક્વોલિફાય થયેલા બાર ભારતીય AI સ્ટાર્ટ-અપ્સે રાઉન્ડ ટેબલમાં હાજરી આપ...

જાન્યુઆરી 8, 2026 7:46 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર દેશને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના મહત્વ પર સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા લખાયેલો લેખ શેર કરતાં સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સોમનાથ મંદિર ભારતની શાશ્વત સાંસ્કૃતિક ચેતનાનું પ્...

જાન્યુઆરી 8, 2026 7:43 પી એમ(PM)

views 8

વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાશે

વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાશે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશભરના યુવા નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત પર તેમના વિચારો રજૂ કરવા માટે એકઠા થશે. તેમણે કહ્યું કે, આ સંવાદ દેશની યુવા-શક્તિને આગળથી નેતૃત્વ કરવ...

જાન્યુઆરી 8, 2026 7:39 પી એમ(PM)

views 4

પ્રોજેક્ટ વીર ગાથાના પાંચમા સંસ્કરણમાં આશરે એક કરોડ 92 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ પ્રોજેક્ટ વીર ગાથાના પાંચમા સંસ્કરણમાં આશરે એક લાખ 90 હજાર શાળાઓના એક કરોડ 92 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પહેલી વાર, 18 દેશોની 91 CBSE-સંલગ્ન શાળાઓના 28 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્તરે એકસ...

જાન્યુઆરી 8, 2026 1:57 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે સ્વાભિમાન પર્વ દેશના અસંખ્ય નાગરિકોને યાદ કરવાનો છે જેમણે ક્યારેય તેમના સિદ્ધાંતો અને નૈતિકતા સાથે સમાધાન કર્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું કે જા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.