રાષ્ટ્રીય

જુલાઇ 20, 2025 9:20 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા આધ્યાત્મિક શિખર સંમેલનને નશા મુક્ત ભારત તરફ એક મોટું પગલું ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા આધ્યાત્મિક સંમેલનના મહત્વ પર ભાર મૂકતો એક લેખ શેર કર્યો છે અને તેને નશા મુક્ત ભારત તરફ એક મોટું પગલું ગણાવ્યું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની પોસ્ટના જવાબમાં, શ્રી મોદીએ કહ્યું કે ડૉ. માંડવિયાએ વિગતવાર સમજાવ્યું છે કે કેવી રીતે યુવા આધ્યા...

જુલાઇ 20, 2025 9:19 એ એમ (AM)

views 6

વિશ્વની કોઈ પણ તાકાત ભારતને તેના કાર્યો કેવી રીતે હાથ ધરવા તે અંગે નિર્દેશ આપી શકતી નથી-ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે વિશ્વની કોઈ પણ શક્તિ ભારતને તેના કાર્યો કેવી રીતે હાથ ધરવા તે અંગે નિર્દેશ આપી શકતી નથી.શ્રી ધનખડ ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય સંરક્ષણ સંપદા સેવાના 2024 બેચના તાલીમાર્થી અધિકારીઓને કહ્યું કે આ સાર્વભૌમ રાષ્ટ્રમાં બધા નિર્ણયો તેના નેતૃત્વ દ્વારા લેવામાં આવે છે...

જુલાઇ 19, 2025 7:49 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું ભારત અને “યુરોપિયન મુક્ત વેપાર સંઘ” વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને યુરોપના ચાર દેશોના સમૂહ “યુરોપિયન મુક્ત વેપાર સંઘ” વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. આ સમૂહમાં આઇસલેન્ડ, લિક્ટેનસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડનો સમાવેશ થાય છે. એસોચેમ દ્વારા આયોજિત એક સત્રને સંબોધતા ક...

જુલાઇ 19, 2025 7:47 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડમાં એક હજાર બસો 71 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરાખંડના રૂદ્રપુરમાં એક હજાર બસો 71 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી શાહે રુદ્રપુરમાં આયોજિત ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ - ૨૦૨૫માં દેશભરના રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરી. આ પ્રસંગે લોકોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે...

જુલાઇ 19, 2025 7:46 પી એમ(PM)

views 7

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કાઝીપેટમાં રેલ ઉત્પાદન એકમ આવતા વર્ષથી કાર્યરત થશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે કાઝીપેટમાં રેલ ઉત્પાદન એકમ આવતા વર્ષથી કાર્યરત થશે. કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે કોલસા એકમની પ્રગતિની સમીક્ષા કર્યા પછી, શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે બાંધકામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે. આ એકમમાં તબક્કાવાર રીતે રેલ્વે એન્જિન, કોચ, વે...

જુલાઇ 19, 2025 7:44 પી એમ(PM)

views 9

ભાજપે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે સંસદના ચોમાસુ સત્ર પહેલા ઈન્ડી ગઠબંધનમાં મતભેદો અને વિભાજન સ્પષ્ટપણે દેખાય છે.

ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે સંસદના ચોમાસુ સત્ર પહેલા ઈન્ડિયા ગઠબંધનમાં મતભેદો અને વિભાજન સ્પષ્ટપણે દેખાય છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં એક પ્રશ્નનો જવાબ આપતા, ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે તે વિપક્ષ...

જુલાઇ 19, 2025 1:45 પી એમ(PM)

views 8

વિકસિત ભારતનુ લક્ષ્ય હાંસલ કરવા માટે ટેકનોલોજીક આધારનું કામ પૂરજોશમાં હોવાનું જણાવતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે વિકાસિત ભારત હાંસલ કરવા માટે ટેકનોલોજીકલ આધાર ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આજે સવારે આઈઆઈટી-હૈદરાબાદ ખાતે એક પદવીદાન સમારંભ દરમિયાન ભારતના તકનીકી સંચાલિત ભવિષ્ય પર પ્રકાશ પાડતા તેમણે વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાની તકનીકીઓ અને ઉત્પાદનોની રચના ક...

જુલાઇ 19, 2025 1:43 પી એમ(PM)

views 8

ઇડીએ ઓનલાઇન સટ્ટાબાજી એપના કેસમાં ગુગલ અને મેટાને નોટિસ ફટકારી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ઇડીએ ઓનલાઈન સટ્ટાબાજી એપના કેસમાં ટેક કંપનીઓ ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇડીએ બંને કંપનીઓના પ્રતિનિધિઓને સોમવારે તેના દિલ્હી મુખ્યાલય સમક્ષ હાજર થવા માટે બોલાવ્યા છે. એજન્સી આ ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સના વધુ પ્રચાર માટે ડિજિટલ પ્લેટફોર્મ્સની ભૂમ...

જુલાઇ 19, 2025 1:36 પી એમ(PM)

views 23

વારાણસીમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ‘વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા’ થીમ પર કેન્દ્રિત બે દિવસીય કાર્યક્રમનું આયોજન

વારાણસીમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા 'વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા' થીમ પર કેન્દ્રિત બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો હેતુ નશાકારક પદાર્થોના દૂરપયોગ સામે સામૂહિક રાષ્ટ્રીય સંકલ્પને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય મંત્રીઓ ડૉ. મનસુખ માંડવિયા, ગજેન્દ્ર સિંહ શેખાવત, ડૉ...

જુલાઇ 19, 2025 8:43 એ એમ (AM)

views 10

બાંગ્લાદેશી અધિકારીઓએ 34 ભારતીય માછીમારોની તેમની બોટ સાથે માછીમારી કરવા બદલ ધરપકડ કરી

બાંગ્લાદેશી અધિકારીઓએ તાજેતરમાં મોંગલા નજીક 34 ભારતીય માછીમારોની તેમની બોટ સાથે તેમના જળ વિસ્તારમાં માછીમારી કરવા બદલ ધરપકડ કરી હતી.વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટનાની માહિતી મળતાં જ, બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચાયોગે બાંગ્લાદેશી અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો અને તાત્કાલિક કોન્સ્યુલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.