રાષ્ટ્રીય

જૂન 8, 2025 7:45 પી એમ(PM) જૂન 8, 2025 7:45 પી એમ(PM)

views 4

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIA એ ગયા વર્ષે મણિપુરમાં સુરક્ષા દળો પર થયેલા ઘાતક હુમલા મામલે ત્રણ બળવાખોરોની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા , NIA એ ગયા વર્ષે મણિપુરમાં સુરક્ષા દળો પર થયેલા ઘાતક હુમલામાં ત્રણ બળવાખોરોની ધરપકડ કરી છે, જેમાં બે પોલીસ કમાન્ડો માર્યા ગયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા. ત્રણેય લોકોએ તેમના સાથીઓ સાથે મળીને ગયા વર્ષે 17 જાન્યુઆરીના રોજ મોરેહમાં ભારતીય રિઝર્વ બટાલિયન પોસ્ટ અને સુરક્ષા દળો પર...

જૂન 8, 2025 7:42 પી એમ(PM) જૂન 8, 2025 7:42 પી એમ(PM)

views 8

બિહારે આયુષ્માન ભારત ડિજિટલ મિશન અમલીકરણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

બિહાર આરોગ્ય સંભાળમાં ડિજિટલ પરિવર્તનમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. બિહારે આયુષ્માન ભારત ડિજિટલ મિશન અમલીકરણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. સરકારી આરોગ્ય સુવિધાઓ પર 92 ટકા ઓનલાઈન ઓપીડી નોંધણી દર અને દર્દી સેવાઓ માટે સૌથી વધુ QR કોડ સ્કેન સાથે, રાજ્ય સુલભ અને કાર્યક્ષમ જાહેર ...

જૂન 8, 2025 7:39 પી એમ(PM) જૂન 8, 2025 7:39 પી એમ(PM)

views 3

આકાશવાણીએ આજે પોતાની સેવાના 90 વર્ષ પૂર્ણ કર્યા

આકાશવાણી આજે તેના 90 વર્ષ ઉજવી રહ્યું છે. 8 જૂન 1936 ના રોજ, ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ દિવસ દેશના સાંસ્કૃતિક, માહિતી અને પ્રસારણ ઇતિહાસમાં એક વિશેષ ક્ષણને ચિહ્નિત કરે છે, જ્યાં એક અવાજનો જન્મ થયો જે પેઢીઓ સુધી ગુંજતો રહેશે.

જૂન 8, 2025 1:58 પી એમ(PM) જૂન 8, 2025 1:58 પી એમ(PM)

views 5

11 વર્ષના NDA સરકારના શાસન દરમિયાન નારી શક્તિના વિકાસને પ્રધાનમંત્રીએ ઉત્તમ કામગીરી વાળો અને પ્રેરણાદાયક ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત તરફની સફરમાં મહિલાઓ દ્વારા ભજવવામાં આવતી પરિવર્તનકારી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જેમાં છેલ્લા 11 વર્ષમાં મહિલાઓના નેતૃત્વના વિકાસ પર ભાર મૂક્યો. કેન્દ્રમાં NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં, શ્રી મોદીએ કહ્યું કે વિજ્ઞાન, શિક્ષણ, રમતગમત, સ્ટાર્ટઅપ્સ અને સશસ્ત્ર ...

જૂન 8, 2025 1:57 પી એમ(PM) જૂન 8, 2025 1:57 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ફ્રાન્સ, યુરોપીય સંઘ અને બેલ્જિયમની સાત દિવસની મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ફ્રાન્સ, યુરોપીય સંઘ અને બેલ્જિયમની સાત દિવસની મુલાકાતે જવા રવાના થશે છે. ડૉ. જયશંકર ફ્રાન્સમાં વિદેશ મંત્રી અને યુરોપ બાબતોના મંત્રી જ્યા-નોએલ બૈરોટ સાથે ચર્ચા કરશે.ડૉ. જયશંકર પ્રથમ ભૂમધ્ય રાયસીના સંવાદમાં પણ ભાગ લેશે. યુરોપીય સંઘની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર યુરોપી...

જૂન 8, 2025 1:55 પી એમ(PM) જૂન 8, 2025 1:55 પી એમ(PM)

views 5

સિક્કિમનાં ચાટેનમાં ફસાયેલા 28 પ્રવાસીઓને વિશેષ હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા.

સિક્કિમમાં મંગન જિલ્લાના ચાટેનમાં ફસાયેલા 28 પ્રવાસીઓને વિશેષ હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો, પ્રવાસી ટેક્સી ડ્રાઇવરો અને સરકારી અધિકારીઓની વિનંતી સ્વીકારીને ત્રણ સગીર સહિત 28 વ્યક્તિઓને સફળતાપૂર્વક બચાવી લીધા છે. આ તમામ લોકો સલામત રીતે પેક્...

જૂન 8, 2025 1:52 પી એમ(PM) જૂન 8, 2025 1:52 પી એમ(PM)

views 15

ઉત્તર રેલવેએ કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનોનું વ્યવસાયિક સંચાલન શરૂ કર્યુ.

ઉત્તર રેલ્વેએ કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનોનું વ્યવસાયિક સંચાલન શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છ જૂને કટરાથી લીલી ઝંડી ફરકાવી આ ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું. વંદે ભારત આ ટ્રેન કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે રેલવે વ્યવહાર દ્વારા જોડે છે. ટ્રેન શરૂ થતાં મુસાફરોએ ખુશી...

જૂન 8, 2025 10:17 એ એમ (AM) જૂન 8, 2025 10:17 એ એમ (AM)

views 7

NIAએ 2024માં હરિયાણાના ગુરુગ્રામમાં બે ક્લબમાં બોમ્બ હુમલા સંબંધિત કેસમાં આતંકવાદી ગોલ્ડી બ્રાર સહિત પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ 2024માં હરિયાણાના ગુરુગ્રામમાં બે ક્લબમાં બોમ્બ હુમલા સંબંધિત કેસમાં આતંકવાદી ગોલ્ડી બ્રાર સહિત પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ કેનેડા સ્થિત ગોલ્ડી બ્રાર, સચિન તાલિયાન, અંકિત, ભાવિશ અને યુએસ સ્થિત રણદીપ સિંહ પર ભારતીય ન્યાય સંહિતા આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ સબ...

જૂન 8, 2025 10:15 એ એમ (AM) જૂન 8, 2025 10:15 એ એમ (AM)

views 4

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાના અધ્યક્ષસ્થાને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠક યોજાઈ

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાના અધ્યક્ષસ્થાને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ વિભાગોની તૈયારીઓની વ્યાપક સમીક્ષા કરવામાં આવી અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓમાં વધુ સુધારો કરવા વિવિધ પહેલો અંગે ચર્ચા કરાઇ. ઉપ-રાજ્યપાલે યાત્રાળુઓની સુવિધા માટેના કાર્યો સમયસર પૂર્ણ કરવા માટ...

જૂન 8, 2025 10:13 એ એમ (AM) જૂન 8, 2025 10:13 એ એમ (AM)

views 4

ડૉ. જિતેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય મહાસાગર પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ફ્રાન્સ જવા રવાના થયા

પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય મહાસાગર પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ફ્રાન્સ જવા રવાના થયા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદ આજથી આ મહિનાની 13 તારીખ સુધી નાઇસ ખાતે યોજાઈ રહી છે.આ ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં વિશ્વભરના નેતાઓ, વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ વ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.