રાષ્ટ્રીય

જૂન 11, 2025 11:54 એ એમ (AM) જૂન 11, 2025 11:54 એ એમ (AM)

views 4

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્વિસ ફેડરલ કાઉન્સિલર ગાય પરમેલિન સાથે વ્યાપાર બેઠકની સહ-અધ્યક્ષતા કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્વિસ ફેડરલ કાઉન્સિલર ગાય પરમેલિન સાથે મશીનરી, ઇલેક્ટ્રિકલ અને મેટલ ઉદ્યોગ અંગેની વ્યાપાર બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ સોશિયલ મીડિયા સંદેશમાં, મંત્રીએ જણાવ્યું કે, બંને દેશોએ નવી રોકાણ તકો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું.વાણિજ્ય મંત્રની ઉપસ્થિત...

જૂન 11, 2025 11:53 એ એમ (AM) જૂન 11, 2025 11:53 એ એમ (AM)

views 5

વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત- યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (FTA) માટે ભારતનું સમર્થન જાહેર કર્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત- યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (FTA) માટે ભારતનું સમર્થન જાહેર કર્યું છે.વિદેશ અને સુરક્ષા નીતિ માટેનાયુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિ, કાજા કલ્લાસ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, જયશંકરે ભારત અને EUને ઉભરતી અર્થ વ્યવસ્થાના બે મહત્વપૂર્ણ બળો ગણાવ્યા હતા. અગાઉ બંને...

જૂન 11, 2025 8:35 એ એમ (AM) જૂન 11, 2025 8:35 એ એમ (AM)

views 5

દેશમાં પૂર વ્યવસ્થાપનના જોખમો ઘટાડવા તમામ આપત્તિ વ્યવસ્થાપન મંડળોને સંકલન સાધવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સૂચન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં દેશમાં પૂર વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં, શ્રી શાહે દેશમાં પૂરના જોખમને ઘટાડવા માટે લેવામાં આવી રહેલા લાંબા ગાળાના પગલાં અને ગયા વર્ષે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.ગઈકા...

જૂન 11, 2025 8:34 એ એમ (AM) જૂન 11, 2025 8:34 એ એમ (AM)

views 28

આતંકવાદ અંગેના ભારતના અભિગમને વિશ્વ સમક્ષ રજૂ કરીને પરત ફરેલા સર્વપક્ષિય પ્રતિનિધિમંડળોની કામગીરી પર પ્રધાનમંત્રીએ ગર્વ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સર્વપક્ષિય પ્રતિનિધિમંડળોની કામગીરીને બિરદાવી છે. તેમણે કહ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ, આતંકવાદના ભયને નાબૂદ કરવાની જરૂરિયાત પર બહુપક્ષીય પ્રતિનિધિમંડળોએ જે રીતે ભારતના વિચારો રજૂ કર્યા તેના પર તેમને ગર્વ છે.ગઈકાલે, પ્રધાનમંત્રીએ વિશ્વની 33 ...

જૂન 11, 2025 8:33 એ એમ (AM) જૂન 11, 2025 8:33 એ એમ (AM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે- વર્ષ 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સરકારે 2029 સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ’ વિષય પર એક કાર્યક્રમને સંબોધતા શ્રી રાજનાથ સિંહે ઉમેર્યું કે, આ સમયમર્યાદામાં સંરક્ષણ ક્ષેત્રમાં દેશની ...

જૂન 11, 2025 8:30 એ એમ (AM) જૂન 11, 2025 8:30 એ એમ (AM)

views 6

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈ જનાર એક્સિઓમ 4 મિશન બીજી વખત મુલતવી

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈ જતું એક્સિઓમ-4 મિશન બીજી વખત મુલતવી રાખવામાં આવ્યું છે. નાસાના જણાવ્યા અનુસાર, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સ આજે લોન્ચ નહીં થાય. પોસ્ટ-સ્ટેટિક ફાયર ફાલ્કન નવ રોકેટના નિરીક્ષણ દરમિયાન પ્રવાહી ઓક્સિજન લીકની સમસ્યાની જાણકારી મળી હતી. જેને સુધારવા ...

જૂન 10, 2025 2:20 પી એમ(PM) જૂન 10, 2025 2:20 પી એમ(PM)

views 4

છેલ્લા 11 વર્ષમાં ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા અગિયાર વર્ષમાં ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા નોંધપાત્ર પરિવર્તન પર પ્રકાશ પાડ્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સંરક્ષણ ઉત્પાદનમાં આધુનિકીકરણ અને આત્મનિર્ભરતા હાંસલ કરવા બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, રાષ...

જૂન 10, 2025 2:18 પી એમ(PM) જૂન 10, 2025 2:18 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્વિટ્ઝર્લેન્ડમાં ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી પર ચર્ચા કરી.

સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી પર ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે, તેમણે ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે આ સમજૂતીના પરિણામે વ્યાપાર અને રોકાણ માટે તકો, ભાગીદારી અને ઊભરતાં માર્ગો...

જૂન 10, 2025 2:12 પી એમ(PM) જૂન 10, 2025 2:12 પી એમ(PM)

views 12

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આજે અતિશય ગરમીની આગાહી

હવામાન વિભાગે આજે કર્ણાટકના દરિયાકાંઠાના અને આંતરિક ભાગો, કેરળ, માહે, ઓડિશા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઝારખંડ, મરાઠવાડા, રાયલસીમા અને મ...

જૂન 10, 2025 8:58 એ એમ (AM) જૂન 10, 2025 8:58 એ એમ (AM)

views 5

કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે નીતિગત છૂટછાટોની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે નીતિગત છૂટછાટોની જાહેરાત કરી છે. આનો ઉદ્દેશ્ય ઉચ્ચ ટેકનોલોજી ઉત્પાદન, ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક ઘટકોને પ્રોત્સાહન આપવાનો છે. આ સુધારાઓ રોકાણોને આકર્ષિત કરશે, નિયમનકારી અવરોધો ઘટાડશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતનું સ્થાન મજબૂત બ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.