જૂન 12, 2025 10:13 એ એમ (AM) જૂન 12, 2025 10:13 એ એમ (AM)
4
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને કેન્દ્રની તમામ યોજનાઓનો યોગ્ય રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવા ખાતરી આપી
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈ કાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલી રહેલા 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન' હેઠળ દિલ્હીના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. બેઠક દરમિયાન મંત્રીશ્રીએ ખેડૂતોને પડતી સબસિડીથી માંડીને પુરવઠા સાંકળ સુધીની સમસ્યાઓની નોંધ લીધી હતી. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે તેઓ કેન્દ્રની તમ...