જુલાઇ 23, 2025 7:33 પી એમ(PM)
8
કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું, ગુજરાતનાં આણંદમાં 600 બેઠક અને ચાર અભ્યાસક્રમ સાથે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ.
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, સંસદના અધિનિયમ દ્વારા આણંદમાં 600 બેઠકો અને ચાર અભ્યાસક્રમો સાથે ત્રિભુવન" સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. તેના ચારમાંથી ત્રણ અભ્યાસક્ર્મ યુનિવર્સિટીની સ્થાપના બાદ શરૂ કરાયા છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં શ્રી શાહે જણાવ્યું કે, સ્થાપનાન...