રાષ્ટ્રીય

જૂન 12, 2025 8:03 પી એમ(PM) જૂન 12, 2025 8:03 પી એમ(PM)

views 4

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પરિજનોના DNA લઇને મૃતકોની ઓળખ કરાશે

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યુ હતું કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્થિર છે.

જૂન 12, 2025 7:56 પી એમ(PM) જૂન 12, 2025 7:56 પી એમ(PM)

views 4

અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડ્ડયનની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત બનતાં 100થી વધુ મુસાફરોના મોતની શક્યતા

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતાં 100 થી વધુ લોકોના મોતની આશંકા છે.. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હોવાના અહેવાલ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી..

જૂન 12, 2025 8:05 પી એમ(PM) જૂન 12, 2025 8:05 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત વિદેશના નેતાઓએ પણ વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનાને હૃદયદ્રાવક ગણાવી. તેમણે કહ્યું કે આ દુઃખદ ઘડીમાં તેમની સંવેદનાઓ આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત દરેક વ્યક્તિ સાથે છે. તેમણે કહ્યું કે તેઓ અસરગ્રસ્તોને મદદ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદમાં બનેલી દુર્ઘટના પર દુઃખ ...

જૂન 12, 2025 7:46 પી એમ(PM) જૂન 12, 2025 7:46 પી એમ(PM)

views 3

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા. આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાન્સના મજબૂત સમર્થન સંદેશ બદલ ડૉ. જયશંકરે તેમનો આભાર માન્યો. વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં, જણાવ્યું હતું કે તેમની ચર્ચાઓ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીના વિશ્વાસ, આરામ અને મહત્વાક...

જૂન 12, 2025 6:57 પી એમ(PM) જૂન 12, 2025 6:57 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી અને રાષ્ટ્રની આત્મનિર્ભરતાને આગળવધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ ભારતના યુવા સંશોધકોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી અને રાષ્ટ્રની આત્મનિર્ભરતાને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ ભારતના યુવા સંશોધકોની પ્રશંસા કરી છે. ડિજિટલ ઇન્ડિયાએ યુવાનોને નવીનતાનો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવ્યા છે, જે છેલ્લા 11 વર્ષોમાં વૈશ્વિક તકનીકી પાવરહાઉસ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. MyG...

જૂન 12, 2025 6:52 પી એમ(PM) જૂન 12, 2025 6:52 પી એમ(PM)

views 4

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે બારડોલીમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું સમાપન કરાવ્યું

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે સુરતના બારડોલી ખાતે કહ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં દેશ બદલાયો છે.. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના સમાપન પ્રસંગે સંબોધન કરતાં શ્રી ચૌહાણે કહ્યું હતું કે દેશનો સર્વાગી વિકાસ થયો છે. સરદાર પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહની 97મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયે...

જૂન 12, 2025 5:56 પી એમ(PM) જૂન 12, 2025 5:56 પી એમ(PM)

views 4

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં રોજ દેશભરમાં એક લાખથી વધુ યોગ કાર્યક્રમો યોજાશે

આગામી 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સામાન્ય યોગ પ્રોટોકોલ પર આધારિત એક લાખથી વધુ યોગ કાર્યક્રમો સવારે 6:30 થી સાંજે 7.40 સુધી એક સાથે યોજવામાં આવશે. આ વર્ષની વિષયવસ્તુ 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય "છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે મુખ્ય કાર્યક્રમ આ...

જૂન 12, 2025 5:02 પી એમ(PM) જૂન 12, 2025 5:02 પી એમ(PM)

views 1

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, માત્ર એક દાયકામાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણમાં 90 ગણો વધારો થયો

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે જણાવ્યું હતું કે, માત્ર એક દાયકામાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણમાં 90 ગણો વધારો થયો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, 2014માં 7 હજાર કરોડ રૂપિયાથી વધુની ડીબીટી હતી, જે ગયા નાણાકીય વર્ષમાં વધીને 6.83 લાખ કરોડ થઈ ગઈ છે. અન્ય એક પોસ...

જૂન 12, 2025 4:44 પી એમ(PM) જૂન 12, 2025 4:44 પી એમ(PM)

views 3

EDએ રિયલ એસ્ટેટ યોજના સાથે સંકળાયેલા 2 હજાર 700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતમાં 24 સ્થળોએ દરોડા પાડ્યા

પ્રવર્તન નિદેશાલય-EDએ રિયલ એસ્ટેટ યોજના સાથે સંકળાયેલા 2 હજાર 700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં ગુરુવારે મોટી કાર્યવાહી શરૂ કરી હતી. ઇડીએ દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતમાં લગભગ 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસ રેડ નેક્સા એવરગ્રીન નામની રિયલ એસ્ટેટ યોજના સાથે સ...

જૂન 12, 2025 10:14 એ એમ (AM) જૂન 12, 2025 10:14 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેબિનેટે મંજૂર કરેલી બે નવી રેલવે પરિયોજનાથી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેબિનેટે મંજૂર કરેલી બે નવી રેલવે પરિયોજનાથી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ ગઈ કાલે ભારતીય રેલવે નેટવર્કમાં બે મલ્ટી-ટ્રેકિંગ પરિયોજનાઓને મંજૂરી આપી છે, જેમાં 6 હજાર 405 કરોડ રૂપિય...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.