રાષ્ટ્રીય

જુલાઇ 24, 2025 1:29 પી એમ(PM)

views 26

સરકાર સીએનજી અને પીએનજી સહિત તમામ પ્રકારના ઊર્જા પરિવર્તન માટે પ્રતિબદ્ધ.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ કહ્યું છે કે લગભગ આખો દેશ હવે સ્વચ્છ ઊર્જા દ્વારા આવરી લેવામાં આવી રહ્યો છે. લોકસભામાં એક સવાલના જવાબમાં શ્રી પુરીએ જણાવ્યું હતું કે, સરકાર સીએનજી અને પીએનજી સહિત તમામ પ્રકારના ઊર્જા પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભાર આપ્યો હતો કે, પી.એન.જી. જોડાણ...

જુલાઇ 24, 2025 1:26 પી એમ(PM)

views 8

સર્વોચ્ચ અદાલતે 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે વડી અદાલતના આદેશ પર સ્ટે મૂક્યો

સર્વોચ્ચ અદાલતે 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે વડી અદાલતના આદેશ પર સ્ટે મૂક્યો છે. સર્વોચ્ચ અદાલતે આજે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અપીલમાં નોટિસ આપી છે. જેમાં 2006 ના 7/11 મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાન...

જુલાઇ 24, 2025 9:37 એ એમ (AM)

views 13

ડીડી ફ્રી ડિશ દક્ષિણ ભારતીય ભાષાઓના પ્રતિનિધિત્વ સાથે તેની પહોંચનો વિસ્તાર કર્યો

ડીડી ફ્રી ડિશ દક્ષિણ ભારતીય ભાષાઓના પ્રતિનિધિત્વ સાથે તેની પહોંચનો વિસ્તાર કર્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગને જણાવ્યું કે સરકારે ડીડી ફ્રી ડિશ પર દક્ષિણ ભારતીય ભાષાની ચેનલોનું પ્રતિનિધિત્વ વધારવા માટે વિવિધ સક્રિય પગલાં લીધાં છે. તેમણે માહિતી આપી હતી ...

જુલાઇ 24, 2025 9:34 એ એમ (AM)

views 10

કેન્દ્ર સરકારે તમામ રાજ્યમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પગલાં લીધા

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને કહ્યું, સરકારે તમામ રાજ્યોમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પગલાં લીધા છે.લોકસભામાં એક લેખિત જવાબમાં ડૉ. મુરુગને જણાવ્યું હતું કે, કેન્દ્રોને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ-બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલ...

જુલાઇ 24, 2025 9:31 એ એમ (AM)

views 7

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે રાષ્ટ્રીય સહકારી નીતિ 2025 જાહેર કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીના અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે રાષ્ટ્રીય સહકારી નીતિ 2025ની જાહેરાત કરશે. આ નીતિ, જેને એક મુખ્ય સુધારા પહેલ તરીકે જોવામાં આવે છે, તે આગામી બે દાયકા, 2025થી 2045 સુધી ભારતની સહકારી ચળવળને માર્ગદર્શન આપશે.સહકાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવી નીતિ આ ક્...

જુલાઇ 24, 2025 9:29 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વાતચીત કરશે. આ વાતચીત લંડનથી 50 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં સ્થિત બ્રિટિશ પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ચેકર્સ ખાતે યોજાશે. બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં નવી ગતિ લાવવા પર વ્યાપક વાટાઘાટો કેન્દ્રિત થવાની અપેક્ષા છે.પ્રધાન...

જુલાઇ 24, 2025 9:28 એ એમ (AM)

views 8

ભારત આજથી ચીનના નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કરશે

પાંચ વર્ષ બાદ ભારત આજથી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કરશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે, ચીની નાગરિકો ઓનલાઈન અરજી પૂર્ણ કર્યા પછી,એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કર્યા બાદ અને બેઇજિંગ, શાંઘાઈ અને ગુઆંગઝુમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રોમાં વ્યક્તિગત રીતે પાસપ...

જુલાઇ 23, 2025 7:40 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુનાઇટેડ કિંગડમ જવા રવાના-મુક્ત વેપાર કરારો અંગે વાતચીત કરશે

ભારત-યુકે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તાવાર મુલાકાતે યુનાઇટેડ કિંગડમ જઈ રહ્યા છે. યુકેમાં ભારતના હાઇ કમિશનર વિક્રમ કુમાર દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે આ મુલાકાત બંને દેશો માટે ફાયદાકારક રહેશે. તેમણે ઉમેર્યું હતુંકે ભવિષ્યમાં મુક્ત વેપાર અંગેના કરાર પર પણ હ...

જુલાઇ 23, 2025 7:36 પી એમ(PM)

views 7

વિરોધ પક્ષોએ હોબાળો કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ખોરવાઈ

વિરોધ પક્ષોએ હોબાળો કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ખોરવાઈ. વિપક્ષી દળો બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન પુનનિરીક્ષણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી રહ્યા હતા. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આજે બે વખત સ્થગિત થયા પછી આખરે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. અગાઉ, જ્યારે લોકસભા બ...

જુલાઇ 23, 2025 7:35 પી એમ(PM)

views 8

ગુજરાત ATSએ આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર વ્યક્તિની ધરપકડ કરી

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – ATS-એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. A.T.S.એ ગુજરાતનાં અમદાવાદથી મહોમ્મદ ફરદીન, અરવલ્લીના મોડાસાથી સેફુલ્લા કુરેશી, દિલ્હીથી મોહમ્મદ ફૈક અને નોયડાથી ઝિશાન અલીની ધરપકડ કરી છે. ATSનાં DIG સુનિલ જોશીએ જણાવ્યું, અલ-કાયદાના આતંકી મૉડેલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.