જૂન 13, 2025 3:47 પી એમ(PM) જૂન 13, 2025 3:47 પી એમ(PM)
4
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા હતા. વિશ્વાસને સી- 7 વોર્ડમાંથી પ્રથમવાર બહાર કાઢવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને કંઇ પણ ન બોલવાની સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે પ્રધા...