રાષ્ટ્રીય

જૂન 14, 2025 2:01 પી એમ(PM) જૂન 14, 2025 2:01 પી એમ(PM)

views 6

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ફોરેન્સિંક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિંક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરની મુલાકાત લીધી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ફોરેન્સિંક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિંક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરની મુલાકાત લીધી અને D.N.A. પરીક્ષણ પ્રક્રિયાની સમીક્ષા કરી. ગૃહ સચિવ, ઈન્ટેલિજનના બ્યુરોના IGP અને FSLના ડિરેક્ટર તેમની સાથે જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના 36 અને ભારત ...

જૂન 14, 2025 1:58 પી એમ(PM) જૂન 14, 2025 1:58 પી એમ(PM)

views 9

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની એક ટીમે ઘટના સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ – જેને સામાન્ય રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે તે શોધી કાઢ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે.

દુર્ઘટનાનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની એક ટીમે ઘટના સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ - જેને સામાન્ય રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે તે શોધી કાઢ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે. અધિકારીઓ જણાવે ...

જૂન 14, 2025 1:56 પી એમ(PM) જૂન 14, 2025 1:56 પી એમ(PM)

views 2

અમદાવાદની વિમાનની દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી.

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, સમિતિ આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને મ...

જૂન 14, 2025 1:54 પી એમ(PM) જૂન 14, 2025 1:54 પી એમ(PM)

views 3

અમદાવાદની વિમાનની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 254 થયો.

અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક તેમજ 12 ક્રૂ સભ્યો હતા. માત્ર એકનો વ્યક્તિનો બચાવ થયો હતો જે ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન...

જૂન 14, 2025 1:24 પી એમ(PM) જૂન 14, 2025 1:24 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી આવતીકાલથી ચાર દિવસની ક્રોએશિયા, કેનેડાના પ્રવાસે- કેનેડામાં જી-7 દેશોની સમિટમાં ઉપસ્થિત રહેશે

સાયપ્રસના રાષ્ટ્રપતિનિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર, પ્રધાનમંત્રીમોદી આવતીકાલે સાયપ્રસની સત્તાવાર મુલાકાત લેશે. બે દાયકાથી વધુ સમયમાં ભારતીયપ્રધાનમંત્રીની સાયપ્રસની આ પહેલી મુલાકાત હશે. નિકોસિયામાં, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશેઅને લિમાસોલમાં વ્યાપારી નેતાઓને સંબોધિત કર...

જૂન 14, 2025 9:28 એ એમ (AM) જૂન 14, 2025 9:28 એ એમ (AM)

views 5

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજે સાંજે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજે સાંજે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો અને શોકગ્રસ્ત પરિવારોને મળશે અને વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોના આત્માની ...

જૂન 14, 2025 9:26 એ એમ (AM) જૂન 14, 2025 9:26 એ એમ (AM)

views 2

એર ઇન્ડિયાના વિમાન બોઇંગ 787ના અકસ્માતના કારણે દેશ-વિદેશમાં હજારો પરિવારો શોકમગ્ન બન્યા

એર ઇન્ડિયાના વિમાન બોઇંગ 787ના અકસ્માતના કારણે દેશ-વિદેશમાં હજારો પરિવારો શોકમગ્ન બન્યા છે. અકસ્માતના એપી સેન્ટર જેવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશ-વિદેશથી લોકોના સ્વજનો પહોંચી રહ્યા છે. જ્યારથી અકસ્માતના સમાચાર વેગીલા બન્યા છે, ત્યારથી આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, અને સુરક્ષા તંત્ર ખડેપગે છે, અને અ...

જૂન 14, 2025 9:24 એ એમ (AM) જૂન 14, 2025 9:24 એ એમ (AM)

views 4

ઈરાને ઈઝરાયલી હુમલાની જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સેવિયર પનિશમેન્ટ લોન્ચ કરી સેંકડો મિસાઈલ અને ડ્રોન છોડ્યા

ઈરાને ઈઝરાયલી હુમલાની જવાબી કાર્યવાહીમાં સેંકડો મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે, જેને ઓપરેશન સેવિયર પનિશમેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેલ અવીવ અને જેરુસલેમમાં થયેલા પ્રચંડ બોમ્બ ધડાકાથી ઈઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન વગાડવામાં આવી, જેના કારણે લાખો લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી. આ અગાઉ ઇઝરાયલના ...

જૂન 14, 2025 9:22 એ એમ (AM) જૂન 14, 2025 9:22 એ એમ (AM)

views 4

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સમિતિ આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને મા...

જૂન 14, 2025 9:21 એ એમ (AM) જૂન 14, 2025 9:21 એ એમ (AM)

views 6

અમદાવાદ મેડિકલ એસોસિએશને વિમાની દુર્ઘટનામાં ચાર ડોક્ટર અને એક તબીબની પત્નીનું મોત થયાની પુષ્ટિ કરી

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત રાજ્ય પ્રમુખ મેહુલ શાહે જણાવ્યું કે, ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક ડોક્ટર્સ હોસ્ટેલ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં ચાર મેડિકલ વિદ્યાર્થીઓ અને એક ડોક્ટરની પત્નીનું મોત થયું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને મદદ કરવા માટે સ...