રાષ્ટ્રીય

જુલાઇ 25, 2025 9:12 એ એમ (AM)

views 11

પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 15ના જ્યારે હિમાચલ પ્રદેશમાં રાજ્ય પરિવહનની બસ ખીણમાં ખાબકતા 8ના મોત

પશ્ચિમ બંગાળમાં ગઈકાલે વીજળી પડવાથી ૧૫ના મોત થયા છે. જેમાંથી મોટાભાગના લોકોના મોત ચાલુ વરસાદે ખેતરમાં ડાંગરના વાવેતર દરમિયાન થયા હતા. બાંકુરા જિલ્લામાં આઠ અને પૂર્વ બર્ધમાનમાં પાંચ લોકોના મોત થયા છે. પુરુલિયા અને પશ્ચિમ મેદિનીપુરમા એક વ્યક્તિ નું મોત થયું છે . બીજી તરફ પૂર્વ બર્ધમાન જિલ્લામાં વીજળી ...

જુલાઇ 25, 2025 9:12 એ એમ (AM)

views 11

ખાસ સઘન પુન:નિરીક્ષણ સુધારા હેઠળ અત્યાર સુધીમાં બિહારના 99 ટકાથી વધુ મતદારોને આવરી લેવાયા

ખાસ સઘન પુન:નિરીક્ષણ સુધારા હેઠળ અત્યાર સુધીમાં બિહારના 99 ટકાથી વધુ મતદારોને આવરી લેવાયા છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું કે સ્થાનિક બૂથ લેવલ અધિકારીયોના અહેવાલ મુજબ એક લાખ મતદારો શોધી શકાયા નથી. પંચે કહ્યું કે 21 લાખ 6 હજાર લોકો મૃતક હોવા છતાં પણ તેમના નામ મતદાર યાદીમાં સામેલ હોવાનું સામે આવ્...

જુલાઇ 25, 2025 9:10 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાતે માલદીવ પહોંચશે, ગઈકાલે પ્રધાનમંત્રીએ રાજા ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાત માટે માલદીવ પહોંચશે. પ્રધાનમંત્રી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ 'વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી' માટે ભારત-માલદીવ સંયુક્ત વિઝનના અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા કરશે.

જુલાઇ 24, 2025 7:48 પી એમ(PM)

views 16

ભારત અને બ્રિટને મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને બ્રિટને આજે એક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા, જે વેપાર અને સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત અને બ્રિટનની સહિયારી સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેકર્સ, બ્રિટન ખાતે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ કહ્યું કે આજનો દિવસ ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષી...

જુલાઇ 24, 2025 7:46 પી એમ(PM)

views 18

સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું અનાવરણ કર્યું.

સહકાર મંત્રી અમિત શાહે આજે સાંજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું અનાવરણ કર્યું. આ પ્રસંગે , શ્રી શાહે કહ્યું કે આ નીતિ વિકસિત ભારત 2047 ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ નીતિનો હેતુ પાયાના સ્તરે રોડમેપ તૈયાર કરીને સહકારી દ્વારા સમૃદ્ધિના દ્રષ્ટિકોણને સાકાર કરવાનો છે. તેમણ...

જુલાઇ 24, 2025 7:45 પી એમ(PM)

views 10

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો દિવસભર માટે સ્થગિત.

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા છે. લોકસભા પહેલા બપોરે 2 વાગ્યા સુધી અને પછી અંતે બપોરના ભોજન પછી ફરી શરૂ થતાં દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લોકસભા ફરી શરૂ થઈ, ત્યારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજ...

જુલાઇ 24, 2025 7:44 પી એમ(PM)

views 10

હવામાન વિભાગે કર્ણાટક દરિયાકાંઠા અને ઓડિશામાં મુશળધાર વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગે આજે કર્ણાટક દરિયાકાંઠાના અને ઓડિશામાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગા પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત ભારે વરસાદની આગાહી છે. બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિત ઉત્તરપૂર્વ ભારતમાં પણ આવતીકાલ સુધી ...

જુલાઇ 24, 2025 7:42 પી એમ(PM)

views 15

પાંચ વર્ષના અંતરાલ પછી ભારત આજથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરશે.

પાંચ વર્ષના અંતરાલ પછી ભારત આજથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ચીની નાગરિકો ભારતમાં પ્રવાસી વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો બેઇજિંગ, શાંઘાઈ અને ગુઆંગઝુમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રો પર ...

જુલાઇ 24, 2025 3:43 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લંડનમાં ઉષ્માભર્યા સ્વાગત બદલ ભારતીય સમુદાયનો આભાર માન્યો – આજે બ્રિટનના પ્રધાનમંત્રીને મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લંડનમાં ઉષ્માભર્યા સ્વાગત બદલ ભારતીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ લખ્યું, ભારતીય સમુદાયના અનુરાગ અને ભારતના વિકાસ માટે તેમનો ઉત્સાહ હૃદયસ્પર્શી છે. શ્રી મોદીએ કહ્યું, તેમના પ્રવાસથી ભારત અને બ્રિટનના આર્થિક સંબંધ વધુ ગાઢ બનશે. તેમજ ભારત...

જુલાઇ 24, 2025 1:35 પી એમ(PM)

views 9

વિરોધ પક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત.

લોકસભામાં વિરોધ પક્ષના દળોના હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો, પરંતુ વિરોધ પક્ષના દળના સભ્યો બિહારમાં મતદાર યાદીમાં વિશેષ સઘન પુનઃનિરીક્ષણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ સાથે સૂત્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.