રાષ્ટ્રીય

જુલાઇ 25, 2025 8:05 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ અનેક કરારો પર હસ્તાક્ષર કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિએ માલેમાં મોહમ્મદ મુઇઝો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આજે ભારત અને માલદીવ વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વાટાઘાટો પછી, પ્રધાનમંત્રી મોદીએ માલદીવના ઐતિહાસિક 60મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ અને માલદીવના લોકોને અભિનંદન પાઠવ્યા...

જુલાઇ 25, 2025 8:02 પી એમ(PM)

views 8

ભારતે માલદીવને 4 હજાર 850 કરોડ રૂપિયાની ધિરાણ સહાય આપી

ભારતે માલદીવને 4 હજાર 850 કરોડ રૂપિયાની ધિરાણ સહાય આપી છે. આ સહાયથી દેશભરમાં મુખ્ય માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવાની અપેક્ષા છે. માલદીવની વાર્ષિક દેવાની ચુકવણીની જવાબદારીઓ ઘટાડવા માટે એક સુધારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલી અગ...

જુલાઇ 25, 2025 7:57 પી એમ(PM)

views 6

વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર હોબાળાને કારણે રાજ્યસભા અને લોકસભા સોમવાર સુધી સ્થગિત

વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર કરેલા હોબાળાને કારણે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. બપોરે બે વાગે ગૃહની કાર્યવાહી શરૂ થતાં વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યો, જેના કારણે અધ્યક્ષને ગૃહને દિવસભર માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. અગાઉ, જ્યારે રાજ્યસભા સવારે ૧૧ વાગ્...

જુલાઇ 25, 2025 7:55 પી એમ(PM)

views 7

ભારતીય સેના માટે એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર ખરીદવા માટે સંરક્ષણ મંત્રાલયે બે હજાર કરોડ રૂપિયાના કરાર કર્યા

ભારતીય સેના માટે એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર ખરીદવા માટે સંરક્ષણ મંત્રાલયે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે બે હજાર કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ફાયર કંટ્રોલ રડાર ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને દુશ્મન ડ્રોન સહિત તમામ પ્રકારના હવાઈ ખતરાઓને શોધી શકશે...

જુલાઇ 25, 2025 7:54 પી એમ(PM)

views 7

દિલ્હી પોલીસે 100 કરોડ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો

દિલ્હી પોલીસ ગુના નિવારણ શાખાએ એક આંતરરાષ્ટ્રીય માદક પદાર્થની દાણચોરી કરતી ટુકડીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ ટુકડીનો મુખ્ય આરોપી નાઇજીરીયન નાગરિક છે, તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું ભારતમાં રહેતા વિદેશી નાગરિકોનો ઉપયોગ કરીને માદક પદર્થોની દાણચોરી કરતી હતી. અમારા...

જુલાઇ 25, 2025 2:07 પી એમ(PM)

views 10

માલદિવ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુએ વિશેષ સ્વાગત કર્યું .. બંને દેશો વચ્ચે આજે બેઠકો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની બે દેશોની યાત્રાના બીજા તબક્કામાં માલદીવ્સ પહોંચ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુએ વેલાના આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પ્રધાનમંત્રીનું વિશેષ સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીની માલદીવ્સની આ ત્રીજી મુલાકાત છે અને ડૉ. મોહમ્મદ મુઇઝુની અધ્યક્ષતા દરમિયાન કોઈ રાષ્ટ્...

જુલાઇ 25, 2025 2:06 પી એમ(PM)

views 8

વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 28 જુલાઇ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા...

જુલાઇ 25, 2025 2:01 પી એમ(PM)

views 11

શહીદોની શહાદતને શ્રદ્ધાંજલી અર્પીને કારગિલ દિવસની ઉજવણી

લદ્દાખમાં 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોના બલિદાનની યાદગીરી રૂપે દ્રાસ, કારગિલમાં આજથી 26મો કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિન નિમિત્ત્ દ્રાસમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ દિવસની મુખ્ય વિશેષતાઓમાંની એક ઝોજિલા યુદ્ધ સ્મારક ખાતે રાષ્ટ્રીય ધ્વજ છે, જે રાષ્...

જુલાઇ 25, 2025 2:00 પી એમ(PM)

views 9

રાજસ્થાનના પિપલોડી ગામમાં શાળાની ઇમારત ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓના મોત અને 20 થી વધુ ઘાયલ.

રાજસ્થાનમાં, ઝાલાવાડ જિલ્લાના મનોહર થાણા વિધાનસભા ક્ષેત્રના પિપલોડી ગામમાં એક શાળાની ઇમારત ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા અને 20થી વધુ ઘાયલ થયા.. ઘટના બાદ, ગ્રામજનોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. ઝાલાવાડના પોલીસ અધિક્ષક અમિતકુમારે આકાશવાણીન...

જુલાઇ 25, 2025 9:14 એ એમ (AM)

views 10

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-બ્રિટેન મુક્ત વેપાર કરારને સીમાચિહ્નરૂપ ગણાવ્યો.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-બ્રિટેન મુક્ત વેપાર કરારને સીમાચિહ્નરૂપ ગણાવ્યો છે. લંડનમાં પ્રસાર ભારતીના સંવાદદાતા સાથેની વાતચીતમાં શ્રી ગોયલે જણાવ્યુ કે આ અભૂતપૂર્વ કરારથી ખેડૂતો, નાના ઉદ્યોગપતિઓ, MSME ક્ષેત્રો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય સેવા ક્ષેત્રોને ફાયદો થશે. કેન્દ્રીય મંત્રી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.