રાષ્ટ્રીય

જુલાઇ 26, 2025 7:56 પી એમ(PM)

views 10

સત્તર સાંસદોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સંસદ રત્ન પુરસ્કાર 2025 એનાયત કરાયા

આજે નવી દિલ્હીમાં સત્તર સાંસદોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સંસદ રત્ન પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યા છે. આ સાંસદોમાં ભાજપના રવિ કિશન અને દિનેશ શર્મા, કોંગ્રેસના વર્ષા ગાયકવાડ, એનસીપી-એસપીના સુપ્રિયા સુલે અને શિવસેના-યુબીટીના અરવિંદ સાવંતનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો એક બિન-સરકારી સંગઠન દ્વારા આ...

જુલાઇ 26, 2025 7:51 પી એમ(PM)

views 11

દેશ આજે કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે

દેશ આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ દિવસ પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોની યાદમાં ઉજવવામાં આવે છે. કારગિલ વિજય દિવસ પર, સમગ્ર દેશ ૧૯૯૯ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાના બલિદાન આપનારા બહાદુર સૈનિકોને યાદ કરી રહ્યો છે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતાનું પ્રતીક છે. ભારત...

જુલાઇ 26, 2025 2:06 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસૈન મોહમ્મદ લતીફ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસરી અને બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી માલદીવના અન્ય મહાનુભાવોની સાથે પણ બેઠક ...

જુલાઇ 26, 2025 2:04 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી માલદીવ્સથી પરત ફર્યા બાદ આજે તામિલનાડુના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તમિલનાડુની બે દિવસની મુલાકાત લઈ રહ્યા છે. યુકે અને માલદીવથી પરત ફર્યા બાદ તેઓ સીધા તુતીકોરિન જશે જ્યાં તેઓ આજે ચાર હજાર 800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં તુતીકોરિન એરપોર્ટ પર નવી ટર્મિનલ બિલ્ડિંગ, સેઠિયાટોપ્પુ-ચોલાપુરમનું ચાર લેન...

જુલાઇ 26, 2025 2:02 પી એમ(PM)

views 10

સૈનિકાના અદમ્ય સાહસના પ્રતિક સમા કારગિલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી પ્રસંગે લશ્કરી વડાએ કહ્યું કે ઓપરેશન સિંદુર સંપૂર્ણ સફળ રહ્યું

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય સશસ્ત્ર દળોએ કારગિલ જેવી જ બહાદુરી બતાવી, પાકિસ્તાનના આતંકવાદી માળખાનો નાશ કર્યો અને નિર્ણાયક વિજય મેળવ્યો. દ્રાસમાં 26મા કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ, જનરલ દ્વિ...

જુલાઇ 26, 2025 1:59 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી આવતીકાલે સવારે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 124મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

જુલાઇ 26, 2025 1:58 પી એમ(PM)

views 9

દેશભરની 10 કરોડથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરાયું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશભરમાં 30 વર્ષ અને તેથી વધુ ઉંમરની 10 કરોડ 18 લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરીને મહિલા સ્વાસ્થ્યમાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યુ છે. આ સિદ્ધિ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી બિન-ચેપ...

જુલાઇ 26, 2025 10:04 એ એમ (AM)

views 9

ગૃહમંત્રી અમિત શાહે ભાગેડુ આતંકવાદીઓ અને દાણચોરોને પરત લાવવા માટે ખાસ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો

ગૃહમંત્રી અમિત શાહે ભાગેડુ આતંકવાદીઓ અને દાણચોરોને પરત લાવવા માટે ખાસ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદમાં તેમણે કેન્દ્ર અને રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે તાલમેલ વધારવા અને દેશની અંદર વધતા આતંકવાદી નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા પર ભ...

જુલાઇ 26, 2025 10:03 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુના ખાસ આમંત્રણ પર શ્રી મોદી માલદીવની મુલાકાતે છે. શ્રી મુઇઝુએ ગઈકાલે તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે, શ્રી મુઇઝુએ શ્રી મોદીને ભારતના બીજા સૌથી લાંબા...

જુલાઇ 26, 2025 10:02 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુમાં ચાર હજાર 800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તમિલનાડુની બે દિવસની મુલાકાત લઈ રહ્યા છે. યુકે અને માલદીવથી પરત ફર્યા બાદ તેઓ સીધા તુતીકોરિન જશે જ્યાં તેઓ આજે ચાર હજાર 800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં તુતીકોરિન એરપોર્ટ પર નવી ટર્મિનલ બિલ્ડિંગ, સેઠિયાટોપ્પુ-ચોલાપુરમનું ચાર લેન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.