જુલાઇ 26, 2025 7:56 પી એમ(PM)
10
સત્તર સાંસદોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સંસદ રત્ન પુરસ્કાર 2025 એનાયત કરાયા
આજે નવી દિલ્હીમાં સત્તર સાંસદોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સંસદ રત્ન પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યા છે. આ સાંસદોમાં ભાજપના રવિ કિશન અને દિનેશ શર્મા, કોંગ્રેસના વર્ષા ગાયકવાડ, એનસીપી-એસપીના સુપ્રિયા સુલે અને શિવસેના-યુબીટીના અરવિંદ સાવંતનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો એક બિન-સરકારી સંગઠન દ્વારા આ...