જૂન 16, 2025 7:45 પી એમ(PM) જૂન 16, 2025 7:45 પી એમ(PM)
2
રાજકોટમાં ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળીઃ હજારો લોકો જોડાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમસંસ્કાર ટૂંક સમયમાં રાજકોટમાં કરવામાં આવશે. આજે અમદાવાદથી સ્વર્ગસ્થ રૂપાણીનાં પાર્થિવ શરીરને રાજકોટ તેમના નિવાસસ્થાને લવાયા બાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કેન્દ્...