રાષ્ટ્રીય

જુલાઇ 28, 2025 2:20 પી એમ(PM)

views 14

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં અત્યાર સુધી ત્રણ લાખ 77 હજાર યાત્રાળુઓએ ભાગ લીધો.

જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં ત્રણ લાખ 77 હજારથી વધુ યાત્રાળુઓએ ભાગ લીધો છે. શ્રીનગરમાં દશનામી અખાડા બિલ્ડીંગમાં શ્રી અમરેશ્વર મંદિરમાં ગઈકાલે “છડી સ્થાપના” સમારોહ યોજાયો. હવે આવતીકાલે નાગપંચમીએ મંદિરમાં છડી પૂજા કરવામાં આવશે. જ્યારે છડી મુબારકની અંતિમ યાત્રા ચોથી ઑ...

જુલાઇ 28, 2025 9:20 એ એમ (AM)

views 6

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. હરિદ્વારમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ધામીએ કહ્યું કે, મનસા દેવી મંદિરમાં એક અફવાને કારણે ભાગદોડ મચી હતી અને તેને ફેલાવવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ગઈ...

જુલાઇ 28, 2025 9:13 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપરેશન સિંદૂરથી વિશ્વને બતાવી દીધું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વને બતાવી દીધું છે. આ કાર્યવાહીએ દેશમાં આત્મવિશ્વાસની નવી ભાવના જગાવી છે. તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે ચોલ રાજા રાજેન્દ્ર ચોલા-પ્રથમની જન્મજયંતિની ઉજવણી કાર્ય...

જુલાઇ 28, 2025 9:11 એ એમ (AM)

views 4

લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થવાની શક્યતા

આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થવાની શક્યતા છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી કાર્યમંત્રણા સમિતિની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકસભામાં ચર્ચા માટે 16 કલાક ફાળવવામાં આવ્યા છે જ્યારે રાજ્યસભામાં ...

જુલાઇ 27, 2025 7:51 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલનો વારસો ભારતની ઓળખ અને ગૌરવનો પર્યાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલનો વારસો ભારતની ઓળખ અને ગૌરવનો પર્યાય છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની પ્રવૃત્તિઓ એક પવિત્ર પ્રયાસ સમાન છે અને "એક ભારત, શ્રેષ્ઠ ભારત"નું પ્રતીક છે. પ્રધાનમંત્રી આજે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિ...

જુલાઇ 27, 2025 7:48 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે 2047ના વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભરતામાંથી પસાર થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 21મી સદીના ભારતમાં વિજ્ઞાન નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. આજે આકાશવાણી પરથી તેમના મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે શુભાંશુ શુક્લાના અવકાશમાંથી સુરક્ષિત વાપસીથી દેશ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. શ્રી મોદીએ કહ્યું કે 2047ના વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્...

જુલાઇ 27, 2025 7:46 પી એમ(PM)

views 5

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું. વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી. શ્રી સિંઘે ગતિ-શક્તિ વિશ્વ-વિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું, જે ગતિથી યુવાનો દેશન...

જુલાઇ 27, 2025 7:45 પી એમ(PM)

views 10

લોકસભામાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવાની શક્યતા

લોકસભામાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવાની શક્યતા છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ અગાઉ કહ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની પ્રતિક્રિયા પર વર્તમાન સંસદ સત્ર દરમિયાન ખાસ ચર્ચા થશે. તેમણે કહ્યું હતું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી...

જુલાઇ 27, 2025 2:41 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું 21મી સદીના ભારતમાં વિજ્ઞાન નવી ઉર્જા સાથે પ્રગતિ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગર્વ વ્યક્ત કર્યો કે 21મી સદીના ભારતમાં વિજ્ઞાન નવી ઉર્જા સાથે પ્રગતિ કરી રહ્યું છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા, શ્રી મોદીએ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના અવકાશમાંથી પાછા ફરવા વિશે વાત કરી. તેમણે નોંધ્યું કે ભારતીય અવકાશયાત...

જુલાઇ 27, 2025 2:35 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સમગ્ર વિશ્વમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ મળ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત સંકલ્પ અને સાથી નાગરિકોના સમર્થનથી સમગ્ર વિશ્વમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ મળ્યો છે. નવી દિલ્હીમાં 8મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદને સંબોધતા શ્રી શાહે કહ્યું કે ભારતનું વધતું કદ આગામી વર્ષોમાં રાષ્ટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.