રાષ્ટ્રીય

જૂન 16, 2025 7:45 પી એમ(PM) જૂન 16, 2025 7:45 પી એમ(PM)

views 2

રાજકોટમાં ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળીઃ હજારો લોકો જોડાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમસંસ્કાર ટૂંક સમયમાં રાજકોટમાં કરવામાં આવશે. આજે અમદાવાદથી સ્વર્ગસ્થ રૂપાણીનાં પાર્થિવ શરીરને રાજકોટ તેમના નિવાસસ્થાને લવાયા બાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કેન્દ્...

જૂન 16, 2025 6:51 પી એમ(PM) જૂન 16, 2025 6:51 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાહત કમિશનરો અને આપત્તિ પ્રતિભાવ દળની વાર્ષિક પરિષદને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારતે પૂર્વ ચેતવણી પ્રણાલીઓના વિ...

જૂન 16, 2025 5:06 પી એમ(PM) જૂન 16, 2025 5:06 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાયપ્રસના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજધાની નિકોસિયામાં સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડીઝ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અગાઉ નિકોસિયા ખાતે પ્રેસિડેન્શિઅલ પેલેસમાં શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરાયું. બંને નેતાઓ વચ્ચે શિક્ષણ, ડિજિટલ ભાગીદારી અને પ્રાદેશિક સુરક્ષા સહિત વ્યાપક મુદ્દાઓ પર વિચાર-વિમ...

જૂન 16, 2025 4:46 પી એમ(PM) જૂન 16, 2025 4:46 પી એમ(PM)

views 5

વિમાન દુર્ઘટનાના 92 મૃતકોના ડી.એન.એ. મેચ; વિજય રૂપાણી સહિતના 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 92 મૃતકોના DNA નમૂના મેચ થયા છે. જ્યારે 47 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુ:ખદ અવસાન બાદ ગુજરાત સરકારે આજે રાજકીય શોક જાહેર કર્યો છે. જે અંતર્ગત રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. ગઈકાલે અમદાવાદ સિવિલ ...

જૂન 16, 2025 9:36 એ એમ (AM) જૂન 16, 2025 9:36 એ એમ (AM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વસ્તી ગણતરીની ગેઝેટ સૂચના આજે પ્રસિધ્ધ કરાશે. વસ્તી ગણતરીમાં પ્રથમ વખત જાતિ ગણતરીનો સમાવેશ થશે. ગૃહમંત્...

જૂન 16, 2025 9:35 એ એમ (AM) જૂન 16, 2025 9:35 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નિકોસિયામાં સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે

ગઇકાલે સાયપ્રસમાં વ્યાપારી ગોળમેજી પરિષદમાં ભાગ લીધા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિકોસિયામાં સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ શિક્ષણ, ડિજિટલ ભાગીદારી અને પ્રાદેશિક સુરક્ષા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરશે. આ ચર્ચામાં ભારત-EU ભાગીદારી અને ભારત-મધ્ય પૂર્વ...

જૂન 16, 2025 7:52 એ એમ (AM) જૂન 16, 2025 7:52 એ એમ (AM)

views 3

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક ઇંધણના ભાવમાં વધારો

સપ્તાહના અંતે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં વધારો થયા બાદ એશિયાઈ વેપારમાં વૈશ્વિક ઇંધણના ભાવમાં વધારો થયો હતો. વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાંથી તેલ નિકાસને વ્યાપકપણે અસર થઇ રહી છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 2.3 ટકા વધીને 75 ડોલર અને 93 સેન્ટ પ્રતિ બેરલ થયા હતા જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયે...

જૂન 16, 2025 7:48 એ એમ (AM) જૂન 16, 2025 7:48 એ એમ (AM)

views 4

સાયપ્રસ સાથે આર્થિક સંબંધોને ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો – આજે સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ સાથે વાટાઘાટો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન લિમાસોલમાં બિઝનેસ રાઉન્ડટેબલને સંબોધિત કરતાં સાયપ્રસ સાથે આર્થિક સંબંધોને ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું, 23 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા સાયપ્રસની પ્રથમ વ્યાપાર રાઉન્ડટેબલ મુલાકાત ભારત- સાય...

જૂન 16, 2025 7:45 એ એમ (AM) જૂન 16, 2025 7:45 એ એમ (AM)

views 2

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 80 DNA નમૂના મૅચ થયા. 33 પાર્થિવ દેહ મૃતકોના સ્વજનોને સોંપાયા

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ની દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ હોસ્પિટલ સત્તાવાળાઓએ DNA મેચિંગ ટેસ્ટ દ્વારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના 80 મૃતદેહોની ઓળખ કરી લીધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક અધિક્ષક ડૉ. રજનીશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે 33 મૃતદેહો તેમના પરિવારોને સોં...

જૂન 16, 2025 7:43 એ એમ (AM) જૂન 16, 2025 7:43 એ એમ (AM)

views 2

મહારાષ્ટ્રમાં પુણેના કુંડમાલાના ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડતા ચારનાં મોત

મહારાષ્ટ્રના પુણેમાં કુંડમાલા ખાતે ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનામાં ચારના મોત થયા છે. આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જા...