રાષ્ટ્રીય

જુલાઇ 29, 2025 9:25 એ એમ (AM)

views 8

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને આજે પાંચ વર્ષ પૂર્ણ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ભારતીય શાળાઓને એવા શિક્ષણ સ્થળોમાં પરિવર્તિત કરવાની મહત્વાકાંક્ષી યોજના છે જ્યાં શિક્ષણ ફક્ત પાઠ્યપુસ્તકો, ગુણ કે ગોખણપટ્ટી સુધી મર્યાદિત નથી. છેલ્લા પાંચ વર્ષમાં, આ નીતિએ ભારતમાં વધુ સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષ...

જુલાઇ 29, 2025 9:23 એ એમ (AM)

views 11

પહેલી ઓગસ્ટના રોજ બિહાર માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાથી ચૂંટણી પંચને રોકવાનો ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટે ખાસ સઘન સુધારા માટે સૂચિત સમયપત્રક અનુસાર પહેલી ઓગસ્ટના રોજ બિહાર માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાથી ચૂંટણી પંચને રોકવાનો ઇનકાર કર્યો છે.ન્યાયાધીશ કાંતને મુખ્ય ન્યાયાધીશ સાથે વહીવટી બેઠકમાં હાજરી આપવાની હોવાથી ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે વિગતવાર સુનાવણી કરી ન ...

જુલાઇ 29, 2025 9:21 એ એમ (AM)

views 11

ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 36 પેલેસ્ટિનિયનના મોત

ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 36 પેલેસ્ટિનિયનના મોત થયા છે. યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલાઓ ગઇકાલે પણ યથાવત રહ્યા. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં એક ગર્ભવતી મહિલા અને તેના નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગાઝામાં ભૂખમરો અને માનવતાવાદી કટોકટી સતત વ...

જુલાઇ 29, 2025 9:18 એ એમ (AM)

views 9

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલા ભાષણોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલા ભાષણોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા સંદેશની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ આ ભાષણોને ઉત્કૃષ્ટ અને સમજદાર ગણાવ્યા.શ્રી મોદીએ વિદેશ મંત્રીના ભાષણને ટાંકતા કહ...

જુલાઇ 29, 2025 9:16 એ એમ (AM)

views 11

સંરક્ષણ મંત્રાલય તમિલનાડુમાં મિકેનિકલ અને મટિરિયલ ડોમેનમાં પરીક્ષણ સુવિધા સ્થાપિત કરશે

સંરક્ષણ મંત્રાલય તમિલનાડુ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં મિકેનિકલ અને મટિરિયલ ડોમેનમાં પરીક્ષણ સુવિધા સ્થાપિત કરશે. મંત્રાલયે ગઈકાલે નવી દિલ્હીમાં સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારની હાજરીમાં તમિલનાડુ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે સુવિધા સ્થાપવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા ...

જુલાઇ 29, 2025 9:14 એ એમ (AM)

views 4

આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા ફરી શરુ થશે

આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા ફરી શરુ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે પહલગામ આતંકવાદી હુમલા પર ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન પર ચર્ચા શરૂ કરી હતી. ચર્ચામાં ભાગ લેતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે પહલગામ હુમલાના જવાબમાં ભારતની લશ્કરી કાર્યવાહી સરહદ પાર આતંકવાદનો સામનો ...

જુલાઇ 29, 2025 9:12 એ એમ (AM)

views 11

જમ્મુ અને કાશ્મીરમાં, અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર માટે રવાના

જમ્મુ અને કાશ્મીરમાં, અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર માટે રવાના થયો. ભગવતી નગર યાત્રાળુ નિવાસ બેઝ કેમ્પથી 61 વાહનોના કાફલામાં કુલ એક હજાર 490 યાત્રાળુઓ રવાના થયા. આ જૂથમાં એક હજાર 262 પુરુષો, 186 મહિલાઓ, 42 સાધુ અને સાધ્વીઓનો સમાવેશ થાય છે.કુલ 327 યાત્...

જુલાઇ 28, 2025 7:55 પી એમ(PM)

views 16

ઓપરેશન સિંદુર પર લોકસભામાં ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકારે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે ન ચાલી શકે

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર લોકસભામાં વિશેષ ચર્ચા ચાલી રહી છે. ચર્ચાની શરૂઆત કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકારે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે ન ચાલી શકે. તેમણે કહ્યું હતું કે, પહલગામમાં પ્રવા...

જુલાઇ 28, 2025 7:53 પી એમ(PM)

views 15

ચૂંટણી પંચને વિશેષ સઘન સમીક્ષા માટે બિહારની મતદાર યાદીનો મુસદ્દો પ્રકાશિત કરતું રોકવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર

સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચને વિશેષ સઘન સમીક્ષા માટે સૂચિત સમયપત્રક અનુસાર પહેલી ઓગસ્ટના રોજ બિહારની મતદાર યાદીનો મુસદ્દો પ્રકાશિત કરવાથી રોકવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયમૂર્તિ સૂર્યકાંતને મુખ્ય ન્યાયાધીશ સાથે વહીવટી બેઠકમાં ભાગ લેવા જવાનું હોવાથી ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી સાથેની ખંડપીઠે વિગતવાર ...

જુલાઇ 28, 2025 2:24 પી એમ(PM)

views 8

વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે સંસદનાં બંન્ને ગૃહોની રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત.

વિરોધ પક્ષાનાં હોબાળા વચ્ચે સંસદનાં બંન્ને ગૃહોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. લોકસભાની કાર્યવાહી આજે સવારે 11 વાગ્યે શરૂ થઈ ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો. દરમિયાન વિરોધ પક્ષના સભ્યોએ બિહારમાં વિશેષ સઘન સમીક્ષા- S.I.R. અભિયાન અને અન્ય મુદ્દાઓને પરત લેવાની માગ અંગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.