રાષ્ટ્રીય

જૂન 18, 2025 2:08 પી એમ(PM) જૂન 18, 2025 2:08 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખને કહ્યું, પાકિસ્તાન સાથેના મુદ્દાઓના ઉકેલ માટે ભારતે ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને કહ્યું, પાકિસ્તાન સાથેના મુદ્દાઓના ઉકેલ માટે ભારતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને ક્યારેય સ્વીકારશે નહીં. શ્રી મોદીએ શ્રી ટ્રમ્પ સાથે ટેલિફૉન પર વાતચીત કરી અને તાજેતરના “ઑપરેશન સિંદૂર” અંગે ચર્ચા કરી. શ્રી મોદી...

જૂન 18, 2025 2:07 પી એમ(PM) જૂન 18, 2025 2:07 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી આજે ક્રોએશિયાની ઐતિહાસિક પ્રથમ મુલાકાતે બપોરે જાગરેબ પહોંચશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ક્રોએશિયાની પ્રથમ ઐતિહાસિક મુલાકાતે બપોરે જાગરેબ પહોંચશે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો, મુખ્ય ક્ષેત્રોમાં કરારો વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા મદદરૂપ બનશે. મુલાકાત દરમિયાન ભારત અને ક્રોએશિયા વચ્ચે વિજ્ઞાન અન...

જૂન 18, 2025 2:05 પી એમ(PM) જૂન 18, 2025 2:05 પી એમ(PM)

views 5

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 190 મૃતકોના DNA મેચ થયા અને 157 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 190 મૃતકોનાં DNA નમુના મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 157 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. પાંચ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, 10 પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમ...

જૂન 18, 2025 1:59 પી એમ(PM) જૂન 18, 2025 1:59 પી એમ(PM)

views 6

એક્સિઓમ-4 મિશન ફરી એક વાર 22મી જૂન સુધી મુલતવી.

ફરી એક વખત એક્સિઓમ-4 મિશનને મુલતવી રાખવાની ફરજ પડી છે. રશિયન વિભાગમાં તાજેતરના સમારકામ બાદ, નાસા ઓર્બિટલ લેબ પર કામગીરીનું મૂલ્યાંકન કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. આ મિશનમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પણ અવકાશમાં જશે. એક્સિઓમ સ્પેસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી કે આ મિશનને 22મી જૂન સુ...

જૂન 18, 2025 11:29 એ એમ (AM) જૂન 18, 2025 11:29 એ એમ (AM)

views 4

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 177 મૃતકોના ડી.એન.એ. મેચ થયા અને 133 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના ૧૭૭ મૃતકના ડીએનએ નમૂના મેચ થયા છે.જ્યારે 133 પાર્થિવ શરીર મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે. દુર્ઘટનાના 62 મૃતકના અંતિમ સંસ્કાર અમદાવાદમાં ...

જૂન 18, 2025 11:26 એ એમ (AM) જૂન 18, 2025 11:26 એ એમ (AM)

views 4

તહેરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા

ઈરાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા સલામતીના કારણોસર તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર ખસેડવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે વાહન ધરાવતા રહેવાસીઓને પણ શહેરની બહાર જવાની સલાહ આપી છે. કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા ઈરાન છોડવાની સુવિધા આપવામાં આવી છે.ઈઝરાયલમાં ર...

જૂન 18, 2025 11:20 એ એમ (AM) જૂન 18, 2025 11:20 એ એમ (AM)

views 3

કેનેડામાં જી-7 સમિટમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટકાઉ અને સસ્તી ઉર્જા સુનિશ્ચિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વર્ણવી

ગઇકાલે રાત્રે કેનેડાના કનાનાસ્કિસ ખાતે G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડા, જર્મની, ફ્રાન્સ, મેક્સિકો અને દક્ષિણ કોરિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોની શ્રેણી યોજી હતી.પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં, બંને નેતાઓએ મુખ્ય ક્ષેત્રોમાં ભારત-જર...

જૂન 18, 2025 11:18 એ એમ (AM) જૂન 18, 2025 11:18 એ એમ (AM)

views 9

દ્વિપક્ષિય સંબંધોને મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડા, જર્મની, ફ્રાંસ સહિતના દેશોના વડાઓ સાથે વાટાઘાટો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બંને દેશોએ લોકશાહી તેમજ માનવતાને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે. કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે ઘણી કેને...

જૂન 17, 2025 7:50 પી એમ(PM) જૂન 17, 2025 7:50 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે કેનેડાના કનાનાસ્કિસ ખાતે જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે કેનેડાના કનાનાસ્કિસ ખાતે જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેશે. તેઓ બદલાતી દુનિયામાં સુલભતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને રોકાણના ભવિષ્ય પરની ચર્ચામાં ભાગ લેશે. આ સંમલેનમાં પ્રધાનમંત્રીની આ સતત છઠ્ઠી ભાગીદારી હશે. શ્રી...

જૂન 17, 2025 7:47 પી એમ(PM) જૂન 17, 2025 7:47 પી એમ(PM)

views 4

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં 163 મૃતકોના DNA નમૂના મેચ થયા- 124 પાર્થિવ દેહ તેમનાં સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં મૃતકોના DNA મેચિંગ માટે સેમ્પલિંગની કામગીરી પૂર્ણતાના આરે છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 163 મૃતકોના DNA નમૂના મેચ થયા છે, જેમાંથી 124 મૃતદેહો તેમનાં સ્વજનોને સોંપવામાં આવ્યા છે. 39 મૃતદેહોમાંથી 21 આવતીકાલ સવાર ...