રાષ્ટ્રીય

જુલાઇ 30, 2025 10:13 એ એમ (AM)

views 13

ભારતીય અવકાશ સંશોધન સંગઠન આજે નિસાર ઉપગ્રહ લોન્ચ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન આજે NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર (NISAR) ઉપગ્રહ લોન્ચ કરશે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV-F16 રોકેટનો ઉપયોગ કરીને સાંજે લોન્ચ કરવામાં આવશે. લોન્ચ માટે કાઉન્ટડાઉન ગઈકાલે બપોરે 2:10 વાગ્યે શરૂ થયું. આ મિશનનો હેતુ દર 12 દિવસે સમગ્ર પૃથ્વી પીઆર ભ્રમણ કરી તેના ડેટ...

જુલાઇ 30, 2025 10:07 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ત્રણ દિવસનાં પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ત્રણ દિવસની મુલાકાત દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. પશ્ચિમ બંગાળના કલ્યાણી એઈમ્સના અને ઝારખંડમાં, એઈમ્સ દેવઘરના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે. બાદમાં, તેઓ ધનબાદ સ્થિત આઈ.આઈ.ટી (ઈન્ડિયન સ્કૂલ ઓફ માઈન્સ) ના...

જુલાઇ 30, 2025 10:00 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈ પણ વિશ્વ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર બંધ કરવા કહ્યું નથી

લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ખાસ ચર્ચાનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું કે, ભારતે ઓપરેશન દરમિયાન પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે વિશ્વને બતાવ્યું કે તે પાકિસ્તાનના પરમાણુ ધમકીઓ સામે ઝૂકશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈ પણ વિશ્વ ન...

જુલાઇ 29, 2025 7:55 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ઓપરેશન સિંદુરે વિશ્વને ભારતની સ્વદેશી બનાવટની મિસાઇલો અને ડ્રોનની તાકાત બતાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ઓપરેશન સિંદુર દરમિયાન મેડ ઇન ઇન્ડિયા ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાનની પોલ ખોલીને મૂકી દીધી છે. લોકસભામાં ઓપરેશન સિંદુર પર ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ જણાવ્યું કે, ઓપરેશન સિંદુર હજુ ચાલુ છે અને પાકિસ્તાન જો દુસ્સાહસ કરશે તો તેનો મક્કમ જવાબ આપવામાં આવશે. અગાઉ, ચ...

જુલાઇ 29, 2025 7:53 પી એમ(PM)

views 15

અમેરિકા અને ચીને આર્થિક વિવાદોને ઉકેલવા માટે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી

વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો અમેરિકા અને ચીને લાંબા સમયથી ચાલતા આર્થિક વિવાદોને ઉકેલવા માટે આજે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી હતી. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને ચીનના નાયબ પ્રધાનમંત્રી હી લિફેંગ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પ્રતિનિધિમંડળો ગઈકાલે મધ્ય સ્ટોકહોમમાં સ્વીડનના વડ...

જુલાઇ 29, 2025 7:11 પી એમ(PM)

views 16

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માર્ગદર્શક રાષ્ટ્રીય અભિયાન તરીકે કામ કરી રહી છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, જેમજેમ દેશ વિકસિત ભારતના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો છે. તેમતેમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આગળ વધવાના માર્ગદર્શક રાષ્ટ્રીય અભિયાન તરીકે કામ કરે છે. ગત પાંચ વર્ષમાં સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલિમાં આદર્શ પરિવર્તન કરાયું છે. નવી...

જુલાઇ 29, 2025 2:13 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં જણાવ્યું કે, ઓપરેશન મહાદેવમાં પહલગામ આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓ ઠાર મરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઑપરેશન સિંદૂર અંગેની વિશેષ ચર્ચા દરમિયાન ઑપરેશન મહાદેવની માહિતી આપી. તેમણે કહ્યું, આ અભિયાન અંતર્ગત પહલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર મરાયા છે. તેમણે કહ્યું, સેના, કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં આ ત્રણ...

જુલાઇ 29, 2025 2:09 પી એમ(PM)

views 11

વિરોધ પક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત.

ગૃહમાં વિરોધ પક્ષનાં હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે ગૃહ શરૂ થતાં જ ઉપાધ્યક્ષ હરિવંશે શૂન્યકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષના સભ્યોએ બિહારમાં વિશેષ સઘન સમિક્ષા-SIR સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરીને હોબાળો મચાવ્યો. ઉપાધ્યક્ષે કહ્યું ...

જુલાઇ 29, 2025 2:06 પી એમ(PM)

views 13

ઝારખંડમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત, 24ને ઈજા

ઝારખંડમાં, આજે સવારે દેવઘર-હંસદીહા માર્ગ પર મોહનપુર તાલુકામાં જામુનિયા ચોક પાસે બસ અને ટ્રક સામસામે અથડાતાં દેવઘર જઈ રહેલા છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 24 વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે આ અકસ્માતમા...

જુલાઇ 29, 2025 2:04 પી એમ(PM)

views 9

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ- કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વાઘ અને તેમના માળખાનું રક્ષણ કરવા સૌને અપીલ કરી.

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 29 જુલાઈના રોજ આ દિવસ વિશ્વભરમાં વાઘના કુદરતી રહેઠાણોનું સંરક્ષણ કરવા સંરક્ષણ પ્રયાસોને સમર્થન આપવા માટે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે વાઘ સંરક્ષણમાં ભારતન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.