રાષ્ટ્રીય

જૂન 20, 2025 7:49 એ એમ (AM) જૂન 20, 2025 7:49 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઓડિશામાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. તેઓ સિવાન જિલ્લાના પંચરૂખી બ્લોકના જસૌલી ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે. શ્રી મોદી જસૌલીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા શહેરી વિકાસ, ગટર વ્યવસ્થા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રેલ્વે સંબંધિત પાંચ હજાર 900 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન...

જૂન 19, 2025 9:04 એ એમ (AM) જૂન 19, 2025 9:04 એ એમ (AM)

views 1

તેલંગાણાના મુખ્યમંત્રીએ ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની જાહેરાત કરી

તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ, આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની જાહેરાત કરી છે.આ પ્રોજેક્ટમાં, ગોદાવરી નદીના પાણીને પોલાવરમથી કૃષ્ણા બેસિનમાં વાળવાની સિસ્ટમનો પ્રસ્તાવ છે. સર્વપક્ષીય સાંસદોની બેઠક બાદ મીડિયા સાથે વાત ક...

જૂન 19, 2025 9:02 એ એમ (AM) જૂન 19, 2025 9:02 એ એમ (AM)

views 3

ગ્રામ પંચાયતો આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને જન આંદોલન સાથે ઐતિહાસિક બનાવવા માટે તૈયાર

ગ્રામ પંચાયતો આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને જન આંદોલન સાથે ઐતિહાસિક બનાવવા માટે તૈયાર છે.ગયા મહિને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામ પ્રધાનોને અપીલ કરી હતી કે તેઓ તેમના પંચાયત વિસ્તારના નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે. શ્રી મોદીએ યોગને સામુદાયિક જીવનનો ભાગ બનાવવા ...

જૂન 19, 2025 8:39 એ એમ (AM) જૂન 19, 2025 8:39 એ એમ (AM)

views 3

ગુજરાતની કડી અને વિસાવદર સહિત ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન

ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે, જ્યારે કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં એક-એક બેઠક પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. સોમવારે મતગણતરી થશે.ગુજરાતની કડી બેઠક પર ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન અને વિસાવદર બેઠક પર પણ ભૂપે...

જૂન 19, 2025 8:39 એ એમ (AM) જૂન 19, 2025 8:39 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ થઈ. મુલાકાત દરમિયાન અનેક ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ. આ મુલાકાત ભારત-ક્રોએશિયા સંબંધને ગાઢ બનાવવા અને ભવિષ્યના વ્યૂહાત્મક સહયોગનો પાયો નાખવા મહત્વપૂર્ણ તક સાબિત થઈ. શ્રી મોદીએ બાંસ્કી વોરીમાં ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિક સાથ...

જૂન 19, 2025 8:36 એ એમ (AM) જૂન 19, 2025 8:36 એ એમ (AM)

views 3

ઓપરેશન સિંધુ અંતર્ગત 110 ભારતીય વિદ્યાર્થીઑને ઈરાનથી પરત લવાયા

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. જેના પ્રથમ પગલા તરીકે, તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઉત્તરી ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે, વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે...

જૂન 19, 2025 8:34 એ એમ (AM) જૂન 19, 2025 8:34 એ એમ (AM)

views 3

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકોના DNA નમૂના મૅચ થયા. 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું, 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા ...

જૂન 18, 2025 7:47 પી એમ(PM) જૂન 18, 2025 7:47 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાતે ઝાગરેબ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાની સફળ મુલાકાત બાદ ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પર જાગરેબ પહોંચ્યા છે. ફ્રાન્જો ટુડમેન એરપોર્ટ પર ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેનકોવિકે શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. ક્રોએશિયાના બાળકોએ નમસ્તે કરીને જ્યારે ક્રોએશિયાનાં આદ્યાત્મિક નાગરિકોએ વૈદિક મંત્રો સાથે ...

જૂન 18, 2025 7:46 પી એમ(PM) જૂન 18, 2025 7:46 પી એમ(PM)

views 4

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 13 કરોડ 40 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું છે કે, તાજેતરનાં વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 1 લાખ 43 હજાર ગામડાંઓમાં 13 કરોડ 40 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા. આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું કે, વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ 60 હજારથી વધુ કાર્...

જૂન 18, 2025 7:44 પી એમ(PM) જૂન 18, 2025 7:44 પી એમ(PM)

views 2

15મી ઓગસ્ટથી ત્રણ હજાર રૂપિયાની કિંમતનો વાર્ષિક ફાસ્ટેગ પાસ શરૂ કરાશેઃ આ પાસ 200 ટ્રિપ્સ સુધી માન્ય રહેશે.

15મી ઓગસ્ટથી ત્રણ હજાર રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ શરૂ કરવામાં આવશે. આ સુવિધાને કારણે મુસાફરો દેશનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અવિરત અને ઓછા ખર્ચે મુસાફરી કરી શકશે. આ વાર્ષિક પાસ સક્રિય થવાની તારીખથી એક વર્ષ માટે અથવા 200 ટ્રિપ્સ સુધી માન્ય રહેશે. આ પાસ ખાસ કરીને કાર, જીપ અને વાન જેવા ...