રાષ્ટ્રીય

જુલાઇ 30, 2025 7:48 પી એમ(PM)

views 7

લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને 13મી ઓગસ્ટથી વધુ છ મહિના માટે લંબાવવાના કાયદાકીય ઠરાવને મંજૂરી આપી

લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિશાસનને 13મી ઓગસ્ટ, 2025થી વધુ છ મહિના માટે લંબાવવાના કાયદાકીય ઠરાવને મંજૂરી આપી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદરાયે મણિપુરમાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને લંબાવવા માટે ગૃહની મંજૂરી માંગતો ઠરાવ રજૂ કર્યો હતો.ઠરાવ પર ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયેકહ...

જુલાઇ 30, 2025 7:46 પી એમ(PM)

views 12

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારતીય આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા 1 ઓગસ્ટથી ભારતીય આયાત પર દંડ સાથે 25 ટકા ટેરિફ લાદશે.તેમણે દાવો કર્યો હતો કે ભારતની ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે અને અન્ય કોઈ પણ દેશની તુલનામાં દેશમાં "સૌથી સખત અને અપ્રિય બિન-નાણાકીય વેપાર અવરોધો" પણ છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે અ...

જુલાઇ 30, 2025 7:43 પી એમ(PM)

views 6

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોએ નિસાર-ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યો

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોએ આજે સિન્થૅટિક અપેર્ચર રડાર ઉપગ્રહ—નિસારને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યો હતો. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇસરોએ જણાવ્યું કે, આંધ્રપ્રદેશમાં શ્રી હરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રથી G.S.L.V. F—16 રૉકેટથી ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો. આ ઇસરો અને અમેરિકાની અવકાશ સંસ્થા- ન...

જુલાઇ 30, 2025 7:42 પી એમ(PM)

views 8

ઓપરેશન સિંદૂર દરમિયાન ડિજિટલમીડિયાના એક હજાર 400 થી વધુ વેબ સરનામાને બ્લોક કરવામાં આવ્યા

સરકારે કહ્યું છે કે ખોટી અને સંભવિત હાનિકારક માહિતીનો પ્રચાર કરવા બદલ ઓપરેશન સિંદૂર દરમિયાન ડિજિટલ મીડિયાના એક હજાર 400થી વધુ વેબ સરનામા-URLનેબ્લોક કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, સરકારે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિત...

જુલાઇ 30, 2025 7:12 પી એમ(PM)

views 5

આગામી 5 વર્ષમાં 17 હજાર નોન-એસી જનરલ/સ્લીપર કોચ જોડવામાં આવશે- રેલવે મંત્રીનો લોકસભામાં જવાબ

રેલવેમાં આગામી 5 વર્ષમાં 17 હજાર નોન-એસી જનરલ/સ્લીપર કોચ જોડવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે 78 ટકા નોન-એસી બેઠકો અને 70 ટકા નોન-એસી કોચ સાથે, મોટી સંખ્યામાં મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો મુસાફરોને આરામદાયક મુસાફરી પ્રદાન કરી રહી છે. શ...

જુલાઇ 30, 2025 2:59 પી એમ(PM)

views 6

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે મંત્રણા બાદ યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો

રાજ્યસભામાં પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઑપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, બંને દેશોના ડીજીએમઓ વચ્ચે મંત્રણા બાદ યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારત પરમાણું ધમકી સામે ક્યારેય ઝુકશે નહીં. અગાઉ રાજ્યસભાની કા...

જુલાઇ 30, 2025 2:04 પી એમ(PM)

views 9

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, માત્ર ત્રણ વર્ષમાં જ વંદે ભારત રેલવે સેવા તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થઈ.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, માત્ર ત્રણ વર્ષમાં જ વંદે ભારત રેલવે સેવા તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થઈ છે. લોકસભામાં આજે એક પ્રશ્નના જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું, હાલમાં સમગ્ર દેશમાં 144 વંદે ભારત ટ્રૅન દોડી રહી છે. તેમણે કહ્યું, આ ટ્રૅનના સંચાલનની પ્રતિક્રિયા ઘણી પ્રોત્સાહક છે અને અનેક રા...

જુલાઇ 30, 2025 2:03 પી એમ(PM)

views 5

ગુજરાત A.T.S.-એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલાની બેંગ્લોરથી ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – A.T.S.એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલા શમા પરવીનની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહિલા આતંકી સંગઠનની વિચારધારાનો પ્રચાર કરી રહી હતી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, બેંગ્લુરુથી પકડાયેલી આ મહિલા બેંગ્લોરની એક અત્યંત કટ્ટરપંથી આતંકવ...

જુલાઇ 30, 2025 1:59 પી એમ(PM)

views 7

કાશ્મીરમાં સતત વરસાદને પગલે આજે એક દિવસ માટે શ્રી અમરનાથ યાત્રા સ્થગિત.

કાશ્મીરમાં સતત વરસાદને પગલે આજે એક દિવસ માટે શ્રી અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું, પહલગામ અને બાલટાલ આધાર શિબિરોથી શ્રી અમરનાથજી યાત્રા સ્થગિત કરવામાં આવી છે. વિભાગે જણાવ્યું, આજે સવારથી સતત વરસાદના કારણે બાલતાલ ...

જુલાઇ 30, 2025 10:21 એ એમ (AM)

views 10

ગુજરાતમાં જન્મેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે અવસાન

ગુજરાતમાં જન્મેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું ગઈકાલે 85 વર્ષની વયે અવસાન થયું. તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં પ્રતિષ્ઠિત પ્રધ્યાપક હતા, જ્યાં તેમણે વર્ષ 1965થી 2003 સુધી શિક્ષણ આપ્યું. વર્ષ 1940માં વડોદરામાં જન્મેલા સ્વર્ગીય મેઘનાદ દેસાઈએ બૉમ્બે વિશ્વ-વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.