રાષ્ટ્રીય

જુલાઇ 31, 2025 8:14 પી એમ(PM)

views 6

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર અમેરિકાએ લાદેલી 25 ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર તાજેતરમાં ભારતીય માલ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ૨૫ ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે. આજે લોકસભામાં, શ્રી ગોયલે કહ્યું કે દેશ રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે તમામ પગલાં લેશે. તેમણે કહ્યું કે સરકાર આ સંદર્ભમાં ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને ઉ...

જુલાઇ 31, 2025 8:13 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રીમંડળે “પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના” માટે કુલ છ હજાર 520 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ૧૫મા નાણા પંચ ચક્ર દરમિયાન ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજના "પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના" માટે ૧૯૨૦ કરોડ રૂપિયાના વધારાના ખર્ચ સહિત કુલ ૬૫૨૦ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું ક...

જુલાઇ 31, 2025 2:42 પી એમ(PM)

views 10

ભારે વરસાદના કારણે શ્રી અમરનાથ યાત્રા અસ્થાયી રીતે સ્થગિત

ભારે વરસાદના કારણે શ્રી અમરનાથ યાત્રા અસ્થાયી રીતે રોકવામાં આવી છે. આજે ગુરુવારે જમ્મુથી કોઈ પણ તીર્થયાત્રીનો કાફલો કાશ્મીર તરફ નહીં જાય. અધિકારીઓએ કહ્યું, ખરાબ વાતાવરણને જોતા સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવાયો છે. જમ્મુના ભગવતીનગર બૅઝ કૅમ્પથી બાલતાલ અથવા નુનવાન-ચંદનવાડી તરફ નહીં મોકલાય. જમ્મુના ડ...

જુલાઇ 31, 2025 2:39 પી એમ(PM)

views 10

મુંબઈની વિશેષ NIA અદાલતે 2008ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

મુંબઈની એક વિશેષ NIA અદાલતે આજે 2008ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત અને અન્ય આરોપીઓ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 29 સપ્ટેમ્બર, 2008ના રોજ, નાસિકના માલેગાંવ શહેરમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલ સાથે બાંધેલા વિસ્ફોટક ઉપકરણમાં વિસ્ફોટ થતાં છ લ...

જુલાઇ 31, 2025 2:34 પી એમ(PM)

views 6

સંસદના બંને ગૃહોએ ઇસરો અને નાસા દ્વારા નિસાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી

વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષના સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ, ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્રથી નાસા-ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર-નિસાર ઉપગ્રહના સફ...

જુલાઇ 31, 2025 9:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મોદી સરકારના શાસનમાં જમ્મુ-કાશ્મીર આતંકવાદથી મુક્ત થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મોદી સરકારના શાસનમાં જમ્મુ-કાશ્મીર આતંકવાદથી મુક્ત થશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર ગઈકાલે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા શ્રી શાહે કહ્યું કે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરાશે અને આતંકવાદી માળખાને નાબૂદ કરાશ...

જુલાઇ 31, 2025 9:30 એ એમ (AM)

views 11

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કવચ 4.O ને રેલવે સુરક્ષા પ્રણાલિઓના આધુનિકીકરણની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું.

સરકારે જણાવ્યું, સ્વદેશી રીતે વિકસિત રેલવે સુરક્ષા પ્રણાલિ કવચ ફૉર પૉઈન્ટ ઑ-ની અત્યાધુનિક આવૃત્તિ, કોટા—મથુરા ખંડ પર સ્થાપિત થવા તૈયાર છે. લોકસભામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને દેશમાં રેલવે સુરક્ષા પ્રણાલિઓના આધુનિકીકરણની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું, કવચ ફૉર પૉઈન...

જુલાઇ 31, 2025 9:29 એ એમ (AM)

views 9

બૅન્કિંગ કાયદા સુધારા અધિનિયમ 2025 આવતીકાલથી લાગુ થશે.

બૅન્કિંગ કાયદા સુધારા અધિનિયમ 2025 આવતીકાલથી પહેલી ઑગસ્ટથી લાગુ થશે. તેનો ઉદ્દેશ બૅન્કિંગ ક્ષેત્રમાં શાસન ધોરણોમાં સુધારો લાવવા તથા થાપણદારો અને રોકાણકારો માટે વધુ સારી સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. નાણા મંત્રાલયે જણાવ્યું, આ વર્ષે 15 ઍપ્રિલના રોજ સૂચિત કરાયેલા આ અધિનિયમનો હેતુ જાહેર ક્ષેત્રની બૅન્કો...

જુલાઇ 31, 2025 9:28 એ એમ (AM)

views 5

સમગ્ર દેશ આજે મહાન ક્રાંતિકારી શહીદ ઉધમ સિંઘને તેમના 86-મા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.

સમગ્ર દેશ આજે મહાન ક્રાંતિકારી શહીદ ઉધમ સિંઘને તેમના 86-મા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. ઉધમ સિંઘ ગદર પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક ઍસોસિએશન સાથે જોડાયેલા હતા. તેમણે વર્ષ 1919માં અમૃતરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા 13 માર્ચ 1940ના દિવસે તત્કાલિન બ્રિટિશ પં...

જુલાઇ 30, 2025 7:55 પી એમ(PM)

views 8

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લેતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત-પાકિસ્તાનવચ્ચે અમેરિકાની મધ્યસ્થતાના દાવાને નકારી કાઢ્યો

રાજ્યસભામાં આજે બીજા દિવસે પહલગામ આતંકવાદી હુમલા બાદ ઓપરેશન સિંદૂર પર ચર્ચા ફરી શરૂ થઈ હતી. ચર્ચામાં ભાગ લેતા ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પહલગામ હૂમલો લશ્કર-એ-તૈયબાએ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઓપરેશન મહાદેવ અંતર્ગત હૂમલામાં સામેલ ત્રણેય આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે.   વિદેશ મંત્રી ડૉ. એસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.