રાષ્ટ્રીય

જૂન 21, 2025 2:11 પી એમ(PM) જૂન 21, 2025 2:11 પી એમ(PM)

views 5

દેહરાદૂનમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે વિશ્વ મંચ પર યોગને પ્રોત્સાહન આપવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા

વિશ્વ મંચ પર યોગને પ્રોત્સાહન આપવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે વૈશ્વિક સમુદાય હવે યોગ પ્રત્યે વધુ આદર ધરાવે છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ આજે દહેરાદૂનમાં પોલીસ લાઇન્સ ખાતે આયોજિત યોગ શિબિરને સંબોધિત કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિએ ભ...

જૂન 21, 2025 2:03 પી એમ(PM) જૂન 21, 2025 2:03 પી એમ(PM)

views 3

ઓપરેશન સિંધુ અંતર્ગત ઈરાનથી વધુ એક ખાસ વિમાન ભારતીયોને લઈને આજે વહેલી સવારે નવી દિલ્હી પહોંચ્યું

સંધર્ષગ્રસ્ત ઈરાનથી ભારતીયોને પાછા લાવવાના અભિયાન ઓપરેશન સિંધુના ભાગ રૂપે આજે વહેલી સવારે તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતથી એક ખાસ વિમાન નવી દિલ્હી પહોંચ્યું છે. આ સાથે, અત્યાર સુધીમાં 517 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઝુંબ...

જૂન 21, 2025 1:56 પી એમ(PM) જૂન 21, 2025 1:56 પી એમ(PM)

views 13

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ ૪.૮૬ ટકાથી વધીને ૫.૪૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ ૪.૮૬ ટકાથી વધીને લગભગ ૫.૪૫ લાખ કરોડ રૂપિયા થયો છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં લગભગ ૫.૧૯ લાખ કરોડ રૂપિયા હતો. જોકે, ચોખ્ખા પ્રત્યક્ષ કર સંગ્રહમાં ૧.૩૯ ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો છે, જે ઘટીને ૪.૫૮ લાખ કરોડ રૂપિયાથી વધુ થયો છે. આવકવેરા વિભાગ ...

જૂન 21, 2025 10:29 એ એમ (AM) જૂન 21, 2025 10:29 એ એમ (AM)

views 14

યોગે સમગ્ર વિશ્વમાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમની શરૂઆત કરાવતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે યોગે સમગ્ર વિશ્વમાં જીવનમાં સકારાત્મક પ...

જૂન 20, 2025 8:17 પી એમ(PM) જૂન 20, 2025 8:17 પી એમ(PM)

views 2

આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશભરના ૧૦૦ મુખ્ય પર્યટન સ્થળો અને ૫૦ અન્ય સાંસ્કૃતિક સ્થળોએ યોગ સત્રોનું આયોજન

૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંસ્કૃતિ મંત્રાલય દેશભરના ૧૦૦ મુખ્ય પર્યટન સ્થળો અને ૫૦ અન્ય સાંસ્કૃતિક સ્થળોએ યોગ સત્રોનું આયોજન કરી રહ્યું છે. આ સત્રો આયુષ મંત્રાલય દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત મુખ્ય યોગ કાર્યક્રમ ઉપરાંત હશે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આવતીકાલે યોજાનાર ૧૧મા આં...

જૂન 20, 2025 8:13 પી એમ(PM) જૂન 20, 2025 8:13 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18 હજાર 600 કરોડના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશામાં ૧૮ હજાર ૬૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના નેતૃત્વમાં ઓડિશામાં પ્રથમ ભાજપ સરકારના એક વર્ષની ઉજવણી માટે આયોજિત ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે એક જાહેર રેલીને સંબોધતા તેમણે કહ્યું કે દેશમાં નક...

જૂન 20, 2025 7:15 પી એમ(PM) જૂન 20, 2025 7:15 પી એમ(PM)

views 10

NAFED ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશે : કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશે, જે કૃષિ ઉત્પાદન પ્રક્રિયામાં વચેટિયાઓની ભૂમિકાને દૂર કરશે. તેઓ આજે મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારને સંબ...

જૂન 20, 2025 2:10 પી એમ(PM) જૂન 20, 2025 2:10 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં પાંચ હજાર 900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના સિવાન જિલ્લામાં પાંચ હજાર 900 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું. શ્રી મોદીએ શહેરી વિકાસ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રેલ્વે સંબંધિત ક્ષેત્રમાં રેલ માળખાગત વિકાસ માટે બિહાર અને ઉત્તરપ્રદેશને જોડતા 400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર...

જૂન 20, 2025 2:03 પી એમ(PM) જૂન 20, 2025 2:03 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી સાંજે ઓડિશામાં ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકારના એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે યોજનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી આજે સાંજે ઓડિશામાં ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકારના એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ભૂવનેશ્વરના જનતા મેદાનમાં યોજાશે. આ પ્રસંગે શ્રી મોદી 18 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પરિયાજનાઓમાં પીવાના પ...

જૂન 20, 2025 2:01 પી એમ(PM) જૂન 20, 2025 2:01 પી એમ(PM)

views 1

સિક્કિમના નાથૂલાથી આજથી કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રારંભ

સિક્કિમના નાથૂલાથી આજથી કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રારંભ થયો. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરે 36 સભ્યના સમૂહને ઝંડી બતાવી આ પવિત્ર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ વર્ષે નાથૂલાથી તીર્થયાત્રીઓના કુલ 10 જૂથ કૈલાસ માનસરોવર જશે. દરેક જૂથને પવિત્ર યાત્રા પૂર્ણ કરવામાં 11થી 12 દિવસનો સમય લાગશે. યાત્રા દરમિયાન આ જૂથ...