રાષ્ટ્રીય

જૂન 24, 2025 7:53 એ એમ (AM) જૂન 24, 2025 7:53 એ એમ (AM)

views 6

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન અને ઇઝરાયેલ સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા હોવાની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન અને ઇઝરાયેલ સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે, જે આગામી કલાકોમાં અમલમાં આવશે. કતારમાં અમેરિકાનાં હવાઈ મથક પર ઈરાની મિસાઈલ હુમલાના થોડા સમય બાદ ગઈકાલે રાત્રે આ જાહેરાત કરવામાં આવી હતી. ટ્રુથ સોશિયલ પર એક નિવેદનમાં ટ્રમ્પે જણાવ્યું કે બંને ...

જૂન 24, 2025 7:53 એ એમ (AM) જૂન 24, 2025 7:53 એ એમ (AM)

views 4

ઈરાને કતારમાં અમેરિકા અને તેનાં સહયોગી દળોનાં અલ ઉદેદ હવાઈ મથક પર બેલિસ્ટિક મિસાઇલ હુમલાઓ કર્યા

ઈરાને સોમવારે કતારમાં અમેરિકા અને તેનાં સહયોગી દળોનાં અલ ઉદેદ હવાઈ મથક પર બેલિસ્ટિક મિસાઇલ હુમલાઓ કર્યા હતા. તેહરાને આ હૂમલાને તેની પરમાણુ સુવિધાઓ પર તાજેતરમાં અમેરિકાએ કરેલા બોમ્બ ધડાકાનાં બદલા તરીકે ગણાવ્યો છે. ઇરાનના હૂમલાનું પ્રાથમિક લક્ષ્ય પશ્ચિમ એશિયામાં અમેરિકાનાં સૌથી મોટા લશ્કરી મથક અલ ઉદેદ...

જૂન 23, 2025 7:48 પી એમ(PM) જૂન 23, 2025 7:48 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પૂરીએ આતંકવાદ સામે આંતર-રાષ્ટ્રીય સમુદાયને એક થવા પર ભાર મૂક્યો

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંઘ પૂરીએ આતંકવાદ સામે આંતર-રાષ્ટ્રીય સમુદાયને એક થવા પર ભાર મૂક્યો. આયર્લેન્ડના કૉર્કમાં આવેલા અહાકિસ્તામાં ઍર ઇન્ડિયા ફ્લાઈટ 182 કનિસ્ક બૉમ્બ વિસ્ફોટની 40-મી વરસી પર યોજાયેલા શ્રદ્ધાંજલિ સમારોહમાં શ્રી પૂરીએ કહ્યું, વિશ્વને આતંકવાદનો સામનો કરવા એક થવું પડ...

જૂન 23, 2025 7:46 પી એમ(PM) જૂન 23, 2025 7:46 પી એમ(PM)

views 23

ગુજરાત સહિત ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીનું પરિણામ જાહેર

ગુજરાતની કડી અને વિસાવદર સહિત ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠક પરની પેટા-ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું. કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. પશ્ચિમ બંગાળમાં કાલિગંજ બેઠક પર તૃણમૂલ કૉંગ્રેસનાં ઉમેદવાર અલિફા અહમદનો વિજય થયો છે. જ...

જૂન 23, 2025 2:00 પી એમ(PM) જૂન 23, 2025 2:00 પી એમ(PM)

views 3

કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વરસી પર ભારત અને આર્યલેન્ડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ

કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વરસી નિમિત્તે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે આ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી, તેને આતંકવાદના ઘોર કૃત્યોમાંથી એક ગણાવ્યું. વર્ષ 1985માં આજના દિવસે, કેનેડાના મોન્ટ્રીયલથી લંડન અને પછી નવી દિલ્હી જતી એર ઇન્ડિયા ફ્લાઇટ 182માં કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓ દ્...

જૂન 23, 2025 1:50 પી એમ(PM) જૂન 23, 2025 1:50 પી એમ(PM)

views 4

ઇરાને હોરમૂઝની સામુદ્રધૂની બંધ કરતા તેલની કિંમતો પાંચ મહિનાની ઊંચી સપાટીએ

અમેરિકાએ ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યા પછી અને હોરમૂઝની સામુદ્રધૂની બંધ કરવાના ઈરાનના નિર્ણય પછી આજે સવારે તેલની કિંમતો પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડનો ભાવ 2 ટકાથી વધુ વધીને 79 ડોલર પ્રતિ બેરલ થયો હતો, જ્યારે W.T.I. ક્રુડ 2 ટકાથી વધુ વધીને 75 ડોલર પ્રતિ બેરલ...

જૂન 23, 2025 8:17 એ એમ (AM) જૂન 23, 2025 8:17 એ એમ (AM)

views 6

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણો પર આધારિત પુસ્તકનું વિમોચન કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સાંજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણો પર આધારિત પુસ્તક "વિંગ્સ ટુ અવર હોપ્સ - વોલ્યુમ 2"નું વિમોચન કરશે. રાષ્ટ્રપતિના કાર્યકાળના બીજા વર્ષ દરમિયાનના તેમના દ્રષ્ટિકોણ, ફિલસૂફી અને પ્રાથમિકતાઓની ઝાંખી કરાવતા આ પુસ્તકમાં 51 સંબોધનોને આવરી લ...

જૂન 23, 2025 7:55 એ એમ (AM) જૂન 23, 2025 7:55 એ એમ (AM)

views 2

ઓપરેશન સિંધુ હેઠળ ઇરાનથી વધુ 285 ભારતીય નાગરિકો હેમખેમ સ્વદેશ પરત ફર્યા

ગઈકાલે રાત્રે ઈરાનના મશહદથી વિશેષ વિમાનમાં કુલ 285 ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં એક હજાર 713 ભારતીય નાગરિકોને ઈરાનથી બહાર લાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ઈરાનથી પરત આવેલા ભારતીય નાગરિકોના જૂથનું સ્વાગત ...

જૂન 22, 2025 8:04 પી એમ(PM) જૂન 22, 2025 8:04 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી તાજેતરના તણાવ પર ચિંતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તાજેતરના તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે વર્તમાન પરિસ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમણે તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંવાદ અ...

જૂન 22, 2025 7:58 પી એમ(PM) જૂન 22, 2025 7:58 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સભ્ય સમાજમાં હિંસા અને લાલ આતંકવાદને કોઈ સ્થાન નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સભ્ય સમાજમાં હિંસા અને લાલ આતંકવાદને કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે સરકારે નક્સલવાદને જડમૂળથી નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ કરશે. તેઓ છત્તીસગઢના નવા રાયપુરના બંજરી ગામમાં રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય રાષ્ટ...