રાષ્ટ્રીય

જૂન 25, 2025 7:59 એ એમ (AM) જૂન 25, 2025 7:59 એ એમ (AM)

views 3

આજે દેશભરમાં સંવિધાન હત્યા દિવસ મનાવાઇ રહ્યો છે ત્યારે તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીએ સત્તા બચાવવા કટોકટી લાદી હોવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આક્ષેપ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૯૭૫માં કટોકટી લાદવા બદલ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું છે કે તેનું કારણ દેશની સુરક્ષાનું રક્ષણ કરવું નહીં પરંતુ તત્કાલીન વડા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સત્તા બચાવવાનું હતું. શ્રી શાહે નવી દિલ્હીમાં 'આપત્કાલ કે ૫૦ સાલ' સ્મૃતિ કાર્યક્રમને સંબોધતા આ વાત કહી હતી. તેમણે કહ્ય...

જૂન 25, 2025 7:56 એ એમ (AM) જૂન 25, 2025 7:56 એ એમ (AM)

views 3

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને અવકાશમાં લઈ જતું એક્સિઓમ-૪ મિશન આજે લોંચ થશે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને અવકાશમાં લઈ જતું એક્સિઓમ-૪ મિશન આજે લોંચ થશે.. ભારતીય સમયાનુસાર બપોરે ૧૨ વાગીને એક મિનિટે , ફ્લોરિડા, અમેરિકામાં કેનેડી સ્પેસ સેન્ટરથી તેને લોન્ચ કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ISRO એ જણાવ્યું હતું કે, એક્સિઓમ-૪ કાલે બપોરે ૪:૩૦ વાગ્યે, લોન્ચ થયાના લગભગ ૨૮ કલાક ...

જૂન 24, 2025 7:42 પી એમ(PM) જૂન 24, 2025 7:42 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીયોના લોહી વહેવડાવનારા આતંકવાદીઓ માટે કોઈ આશ્રય સુરક્ષિત નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 'ઓપરેશન સિંદૂર "નો ઉલ્લેખ કરી ખાતરી આપી કે ભારતે એ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીયોના લોહી વહેવડાવનારા આતંકવાદીઓ માટે કોઈ આશ્રય સુરક્ષિત નથી. તેમણે ઉમેર્યું હતું કે,વિશ્વએ તાજેતરમાં ભારતની તાકાત જોઈ છે કારણ કે આ કામગીરી વૈશ્વિક મંચ પર આતંકવાદ સામે નવી દિલ્હીની મક્કમ અને...

જૂન 24, 2025 7:40 પી એમ(PM) જૂન 24, 2025 7:40 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રીએ જણાવ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રે ગતિશીલ અભિગમ સાથે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે,જેણે ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવ્યા છે. શ્રી મોદીએ દૈનિક સમાચાર માટે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને લખેલા લેખને શેર કરતી વખતે ...

જૂન 24, 2025 7:34 પી એમ(PM) જૂન 24, 2025 7:34 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આક્ષેપને નકાર્યા.

કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના ચૂંટણીમાં ગેરરીતિના આરોપને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિકેન્દ્રિત રીતે હાથ ધરવામાં આવી હતી. પંચે કહ્યું કે, તમામ ચૂંટણીઓ સંસદ દ્વારા પસાર કરાયેલા ચૂંટણી કાયદા અનુસાર કડક રીતે હા...

જૂન 24, 2025 7:31 પી એમ(PM) જૂન 24, 2025 7:31 પી એમ(PM)

views 3

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી બે હજાર 580 લોકોને સ્વદેશ પરત લવાયા

ઓપરેશન સિંધુ હેઠળ આજે બપોરે ઈરાનથી શ્રીલંકાના ત્રણ અને બે નેપાળી નાગરિકો સહિત કુલ 286 લોકો દિલ્હી હવાઈમથકે પહોંચ્યા હતા. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પબિત્ર માર્ગરીટાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સ્થળાંતર કરનારાઓને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, ઈરાનથી આવી...

જૂન 24, 2025 2:46 પી એમ(PM) જૂન 24, 2025 2:46 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નારાયણ ગુરુ અને ગાંધીજી વચ્ચે 100 વર્ષ પૂર્વે થયેલી મુલાકાતને સામાજિક સંવાદિતા માટે પ્રેરણાસ્ત્રોત ગણાવી

ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતની શતાબ્દી ઉજવણી થઇ રહી છે. નવી દિલ્હીમાં આ શતાબ્દી ઉજવણીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે પણ, સો વર્ષ પહેલાં થયેલી મુલાકાત સામાજિક સંવાદિતા અને વિકાસ ભારતના સામૂહિક ધ્યેય માટે પ્રે...

જૂન 24, 2025 2:43 પી એમ(PM) જૂન 24, 2025 2:43 પી એમ(PM)

views 4

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી બે હજાર 295 ભારતીય નાગરિકોને સલામત સ્વદેશ પરત લવાયા

પશ્ચિમ એશિયામાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં વધી રહેલા તણાવે પગલે ભારતે શરૂ કરેલા “ઓપરેશન સિંધુ” હેઠળ ઈરાનમાંથી બે હજાર 295 ભારતીય નાગરિકોને સલામત સ્વદેશ પરત લવાયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું, આજે વહેલી સવારે 292 ભારતીય નાગરિક ઈરાનના મશહદથી વિશેષ વિમાન દ્વારા નવી દિલ્હી પહોંચ્ય...

જૂન 24, 2025 1:52 પી એમ(PM) જૂન 24, 2025 1:52 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રાલયે એક હજાર 981 કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોની ખરીદીને અંતિમ રૂપ આપ્યું

આતંકવાદ વિરોધી કામગીરીઓમાં ભારતીય સેનાની કામગીરીની સજ્જતાને મજબૂત કરવા એક મહત્વનાં પગલામાં, સંરક્ષણ મંત્રાલયે તાત્કાલિક ખરીદી પ્રણાલિ હેઠળ 13 કરારને મંજૂરી આપી. ભારતીય સેના માટે કુલ બે હજાર કરોડ રૂપિયાના મંજૂર ખર્ચ સામે એક હજાર 981 કરોડ રૂપિયાના કરારને અંતિમ સ્વરૂપ અપાયું છે. ખરીદવામાં આવી રહેલા ઉપક...

જૂન 24, 2025 8:40 એ એમ (AM) જૂન 24, 2025 8:40 એ એમ (AM)

views 5

ઓપરેશન સિંધુ હેઠળ ઇરાનથી 290 ભારતીય અને એક શ્રીલંકન નાગરિકને વધુ એક વિમાન ભારત પરત

ઇરાનના મશહદથી સલામત ખસેડવામાં આવેલા 290 ભારતીય અને એક શ્રીલંકન નાગરિકને લઇને એક વિશેષ વિમાન ગઈ કાલે ગઈ કાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યું હતું.. વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે, આ સાથે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં 2003 ભારતીય નાગરિકોને ઈરાનથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. દરમિયાન ઓપરેશન સિંધુ હ...