રાષ્ટ્રીય

ઓગસ્ટ 3, 2025 1:53 પી એમ(PM)

views 10

ભારતીય સમુદાયની સુવિધા માટે હ્યુસ્ટનમાં એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર શરૂ

હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ડલ્લાસ, ટેક્સાસ, યુએસમાં એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર (ICAC) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેન્ટર ડલ્લાસ-ફોર્ટ વર્થ વિસ્તારમાં રહેતા બહોળા ભારતીય સમુદાય માટે કોન્સ્યુલર સેવાઓનો ઉપયોગ કરવાનું સરળ બનાવશે. આ સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અમેરિકામાં ભારતન...

ઓગસ્ટ 3, 2025 1:52 પી એમ(PM)

views 12

ઉત્તર પ્રદેશના ગોંડામાં કાર નહેરમાં ખાબકતાં અગિયારના મોત

ઉત્તરપ્રદેશમાં, આજે સવારે ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને ચાર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૃથ્વીનાથ મંદિર જઈ રહેલું 15 લોકોથી ભરેલું એક વાહન પરસરાય અલાવલ દેવરિયા રોડ પર રેહરા ગામમાં સરયુ નહેર પુલ પાસે કાબુ ગુમાવીને નહેરમાં પડી ગયું હતું. ઇતિયાથોક ...

ઓગસ્ટ 3, 2025 1:51 પી એમ(PM)

views 7

ભાવનગરથી અયોધ્યાની ટ્રેનના આરંભે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદર અને રાજકોટ વચ્ચેની બે નવી ટ્રેન સહિતની વિવિધ સુવિધાઓની જાહેરાત કરી.

ભાવનગરથી અયોધ્યાની ટ્રેનના પ્રસ્થાન પ્રસંગે ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદર અને રાજકોટ વચ્ચે વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પૈકી એક ટ્રેન દરરોજ ચાલશે અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. પ્રવાસીઓની સુવિધામાં વધારો અને કને...

ઓગસ્ટ 3, 2025 9:47 એ એમ (AM)

views 12

જોર્ડન, ઇજિપ્ત, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ અને સ્પેન સહિત અનેક દેશોએ સંયુક્ત રીતે ગાઝામાં રાહત સહાય પહોંચાડી

જોર્ડન, ઇજિપ્ત, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ અને સ્પેન સહિત અનેક દેશોએ સંયુક્ત રીતે ગાઝામાં રાહત સહાય પહોંચાડી છે. ઇઝરાયલના સંરક્ષણ દળોએ અહેવાલ આપ્યો કે, 126 સહાય પેકેજો ગાઝા પોહંચાડાયા છે.પહેલી વાર જર્મની, સ્પેન અને ફ્રાન્સ માનવતાવાદી સહાય પૂરી પાડવામા જોડાયા હતા. જોર્ડનના સશસ્ત્ર દળોએ પણ ગા...

ઓગસ્ટ 3, 2025 9:21 એ એમ (AM)

views 7

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આયુષ મંત્રાલય સાથે પરામર્શ કરીને આયુર્વેદ આહારની શ્રેણી હેઠળ આયુર્વેદિક ખોરાકની તૈયારીઓની ચોક્કસ યાદી પ્રસિધ્ધ કરી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આયુષ મંત્રાલય સાથે પરામર્શ કરીને આયુર્વેદ આહારની શ્રેણી હેઠળ આયુર્વેદિક ખોરાકની તૈયારીઓની ચોક્કસ યાદી પ્રસિધ્ધ કરી છે. વર્ષ 2022માં ખાદ્ય સુરક્ષા અને ધોરણોના નિયમોની રજૂઆત બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.આ નિયમો અધિકૃત આયુર્વેદિક ગ્રંથોમાંથી વાનગીઓ, ઘટક...

ઓગસ્ટ 3, 2025 8:53 એ એમ (AM)

views 28

ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરોનું મહેનતાણું બમણું કર્યું

ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરોનું મહેનતાણું બમણું કર્યું છે. એક નિવેદનમાં, ચૂંટણી પંચે જણાવ્યુ કે, સુધારેલા માળખા મુજબ, BLOનું વાર્ષિક મહેનતાણું છ હજાર રૂપિયાથી બમણું કરીને 12 હજાર રૂપિયા કરાયું છે. મતદાર યાદીઓની સુધારણા માટે BLOને પ્રોત્સાહનની રકમ એક હજારથી વધારીને બે હજાર રૂપિયા કરાઇ છે. મતદાર યાદીની...

ઓગસ્ટ 3, 2025 8:51 એ એમ (AM)

views 14

ભારત વિશ્વમાં મત્સ્ય ઉત્પાદનમાં બીજા ક્રમે-કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ અને પશુપાલન મંત્રી રાજીવ રંજન સિંહ

કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ અને પશુપાલન મંત્રી રાજીવ રંજન સિંહે કોલકાતા ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત વિશ્વમાં મત્સ્ય ઉત્પાદનમાં બીજા ક્રમે પહોંચ્યું છે. તેમણે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના પ્રતિનિધિઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી.આ બેઠકમાં મત્સ્ય ઉત્પાદન વધારવા અને આ ક્ષેત્રમાં આવતી...

ઓગસ્ટ 3, 2025 8:45 એ એમ (AM)

views 10

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, અમેરિકામાં કૃષિ ઉત્પાદનોની સસ્તી નિકાસ માટે ભારતીય કૃષિ બજારના દરવાજા ખોલવાના પ્રયાસને નિષ્ફળ બનાવાયો

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, અમેરિકા જેવા દેશોમાં કૃષિ ઉત્પાદનોની સસ્તી નિકાસ માટે ભારતીય કૃષિ બજારના દરવાજા ખોલવાના પ્રયાસને નિષ્ફળ બનાવી દેવાયો છે. બિહારના પટણામાં ખેડૂતો સાથે સંવાદ કરતા તેમણે કહ્યું કે જો ભારતનું કૃષિ બજાર સસ્તી નિકાસ માટે ખોલાશે તો ભારતીય ખેડૂતોને નુકસાન થશે....

ઓગસ્ટ 3, 2025 8:22 એ એમ (AM)

views 8

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના ભાવનગર અને અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના ભાવનગર અને અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ રીવા અને પુણે તથા જબલપુર અને રાયપુર વચ્ચેની ટ્રેનોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત...

ઓગસ્ટ 3, 2025 8:21 એ એમ (AM)

views 20

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, કેન્દ્ર સરકાર માળખાગત વિકાસ પર ભાર મૂકી રહી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર માળખાગત વિકાસ પર ભાર મૂકી રહી છે. આંધ્રપ્રદેશના મંગલાગિરીમાં 27 માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને પાંચ હજાર 233 કરોડ રૂપિયાના બે પૂર્ણ થયેલા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરતાં તેમણે કહ્યું, NHAI હેઠળના રાષ્ટ્રીય ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.