રાષ્ટ્રીય

જૂન 26, 2025 9:29 એ એમ (AM) જૂન 26, 2025 9:29 એ એમ (AM)

views 4

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈ જતું એક્સિઓમ-4 મિશન આજે બપોરે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક-ISS સાથે જોડાશે.

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈ જતું એક્સિઓમ-4 મિશન આજે બપોરે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક-ISS સાથે જોડાઈ જશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ઇસરોનાં જણાવ્યા અનુસાર, ડોકીંગ ભારતીય સમય અનુસાર સાંજે સાડા ચાર વાગ્યે નિર્ધારિત છે. આઇએસએસ સાથે ડોકીંગ કર્યા પછી ગ્રુપ કેપ્ટન શુક્લા નાસાની ઓર્બિટિંગ લેબોરેટરી ...

જૂન 26, 2025 9:29 એ એમ (AM) જૂન 26, 2025 9:29 એ એમ (AM)

views 1

આગામી વર્ષથી CBSEની ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આગામી વર્ષથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાની જાહેરાત કરી છે. નવા માળખા અનુસાર, પ્રારંભિક પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે જે તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે. દરમિયાન, મે મહિનામાં લેવાનારી બીજી વૈકલ્પિક પરિક્ષામાં એવા વિદ્યાર્થીઓ બેસી શકશે...

જૂન 26, 2025 9:27 એ એમ (AM) જૂન 26, 2025 9:27 એ એમ (AM)

views 1

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચીનના કિંગદાઓ ખાતે યોજાનારી શાંઘાઇ સહકાર સંગઠન- એસસીઓ સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચીનના કિંગદાઓ ખાતે યોજાનારી શાંઘાઇ સહકાર સંગઠન- એસસીઓ સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. શ્રી સિંહ ગઈ કાલે સાંજે ચીન પહોંચ્યા હતા. આ બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રીઓ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા, આતંકવાદ વિરોધી પ્રયાસો અને સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા...

જૂન 26, 2025 9:27 એ એમ (AM) જૂન 26, 2025 9:27 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PRAGATIની બેઠકમાં ખાણો, રેલવે અને જળ સંસાધનોની મુખ્ય પરિયોજનાઓની સમીક્ષા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે PRAGATIની 48મી બેઠકમાં ખાણો, રેલવે અને જળ સંસાધનોની મુખ્ય પરિયોજનાઓની સમીક્ષા કરી હતી. આર્થિક વિકાસ અને જાહેર કલ્યાણ માટે મહત્વની આ પરિયોજનાઓની સમીક્ષામાં સમયમર્યાદા, આંતર-એજન્સી સંકલન અને મુદ્દાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્...

જૂન 26, 2025 9:26 એ એમ (AM) જૂન 26, 2025 9:26 એ એમ (AM)

views 3

ઉત્તરપ્રદેશના આગ્રામાં આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્રની સ્થાપના કરવાનો મંત્રીમંડળનો નિર્ણય.

સરકારે ઉત્તર પ્રદેશના આગ્રામાં આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્ર અને દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અંગે માધ્યમોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ...

જૂન 25, 2025 7:43 પી એમ(PM) જૂન 25, 2025 7:43 પી એમ(PM)

views 5

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે એક્સિઓમ-ચાર મિશન હેઠળ અવકાશમાં જવા રવાના થયા

દેશ માટે એક ઐતિહાસિક ક્ષણમાં, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે એક્સિઓમ-૪ મિશન પર અવકાશમાં રવાના થયા. રાકેશ શર્મા પછી શુક્લા ચાર દાયકાથી વધુ સમયમાં અવકાશમાં રહેનારા પ્રથમ ભારતીય બનશે. આ મિશન આજે ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૦૧ વાગ્યે યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં...

જૂન 25, 2025 7:53 પી એમ(PM) જૂન 25, 2025 7:53 પી એમ(PM)

views 1

કેન્દ્ર સરકારે ત્રણ હજાર 626 કરોડ રૂપિયાના ખર્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાના વિસ્તરણનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે ત્રણ હજાર 626 કરોડ રૂપિયાના ખર્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાના વિસ્તરણનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 13 સ્ટેશનો સાથે નવી મેટ્રો ...

જૂન 25, 2025 7:34 પી એમ(PM) જૂન 25, 2025 7:34 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘ધ ઇમરજન્સી ડાયરીઝ-યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર’ પુસ્તકનું વિમોચન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં 'ધ ઇમરજન્સી ડાયરીઝ-યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર' પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જે તે સમયે RSS યુવા પ્રચારક હતા, તેમણે કટોકટી સામેની લડાઈમાં ભજવેલી આકર્ષક ભૂમિકાનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં લોકશાહીના આદર્શો માટે લડતા શ્રી ...

જૂન 25, 2025 7:53 પી એમ(PM) જૂન 25, 2025 7:53 પી એમ(PM)

views 3

આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવ્યો

આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ 25 જૂન 1975 ના રોજ ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું તેની યાદ અપાવે છે. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે.

જૂન 25, 2025 8:29 એ એમ (AM) જૂન 25, 2025 8:29 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષિય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા વાતચિત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે વાત કરી છે. ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.. શ્રી મોદીએ વિઝન મહાસાગ...