રાષ્ટ્રીય

જૂન 27, 2025 9:13 એ એમ (AM) જૂન 27, 2025 9:13 એ એમ (AM)

views 2

ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો – અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો

પુરીમાં રથ ઉત્સવ તરીકે ઓળખાતા સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટી વાર્ષિક રથયાત્રાનો આરંભ થશે. દેશ અને દુનિયામાં લાંબા સમયથી રાહ જોવાતા હિન્દુ તહેવારોમાંનો એક છે. જૂન-જુલાઈમાં ઉજવાતો આ પ્રખ્યાત તહેવાર ત્યારે શરૂ થાય છે જ્યારે ભગવાન જગન્નાથ અને તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને નાની બહેન દેવી સુભદ્રા રથમાં સ...

જૂન 27, 2025 9:10 એ એમ (AM) જૂન 27, 2025 9:10 એ એમ (AM)

views 2

ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ચાર હજાર 415 ભારતીય નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા

ઓપરેશન સિંધુ અંતર્ગત ઈરાનથી 173 ભારતીય નાગરિકોને લઈને એક ખાસ વિમાન ગઈકાલે મોડી રાત્રે આર્મેનિયાના યેરેવનથી નવી દિલ્હી પહોંચ્યું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે 19 ખાસ વિમાન જેમાં ત્રણ ભારતીય વાયુસેનાના વિમાનનો સમાવેશ થાય છે તેના દ્વારા અત્યાર સુધ...

જૂન 26, 2025 7:47 પી એમ(PM) જૂન 26, 2025 7:47 પી એમ(PM)

views 19

એક્સિઑમ ફૉરના સભ્યોને લઈ ગયેલું અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશમથક સાથે જોડાતા ભારતે ઇતિહાસ રચ્યો

ઍક્સીઑમ ફૉર મિશનના સભ્યોને લઈ જનારું સ્પેસઍક્સ ડ્રેગન અવકાશયાન આજે બપોરે ચાર વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક- I.S.S. સાથે જોડાયું. આ સાથે જ ભારતે આજે ઇતિહાસ રચ્યો છે. યાનના ચાલક દળના ચાર સભ્યમાં ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા પણ સામેલ છે. સાથે જ 41 વર્ષ બાદ અવકાશમાં ભારતના કોઈ અવકાશયાત્ર...

જૂન 26, 2025 7:45 પી એમ(PM) જૂન 26, 2025 7:45 પી એમ(PM)

views 4

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘે કહ્યું, સમગ્ર વિશ્વ શુભાંશુ શુક્લાને ઉત્સાહ અને ઉમંગ સાથે જોઈ રહ્યું છે

વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંઘે ભારતીય વાયુ સેનાના ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને ઍક્સિઑમ ફૉર મિશન ટીમને આંતર-રાષ્ટ્રીય અવકાશ મથક- I.S.S.માં સફળતાપૂર્વક જોડાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. માધ્યમો સાથે વાત કરતા શ્રી સિંઘે કહ્યું, શુભાંશુ શુક્લા I.S.S.ના પ્રવેશદ્વાર પર ઉભા છે અને 14 દ...

જૂન 26, 2025 7:41 પી એમ(PM) જૂન 26, 2025 7:41 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, હિન્દીને બીજી ભાષાઓની હરીફ ભાષા ન ગણવી જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, હિન્દી અન્ય ભારતીય ભાષાઓની સહયોગી ભાષા છે અને હિન્દીને બીજી ભાષાઓની હરીફ ભાષા ન ગણવી જોઈએ. તેમણે કહ્યું, ભાષા માત્ર સંચારનું માધ્યમ જ નહીં, પરંતુ રાષ્ટ્રની આત્મા છે. નવી દિલ્હીમાં રાજભાષા વિભાગના સુવર્ણ જયંતી સમારોહમાં શ્રી શાહે ભાષાઓને જીવિત અને સમૃદ્ધ રાખવાની ...

જૂન 26, 2025 1:58 પી એમ(PM) જૂન 26, 2025 1:58 પી એમ(PM)

views 2

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આતંકવાદને પ્રાદેશિક શાંતિ માટે સૌથી મોટું જોખમ ગણીને તેની વિરુદ્ધ સંયુક્ત વૈશ્વિક કાર્યવાહી કરવાની માંગ કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આતંકવાદ અને ઉગ્રવાદને પ્રાદેશિક શાંતિ માટે સૌથી મોટાં જોખમ ગણીને તેની વિરુદ્ધ સંયુક્ત વૈશ્વિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શાંઘાઇ સહકાર સંગઠન-SCOનાં સંરક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધતા શ્રી સિંઘે જણાવ્યું કે, શાંતિ અને સમૃધ્ધિનું ત્રાસવાદ સાથે સહ અસ્તિત્વ ન હોઈ શકે. 26 નાગર...

જૂન 26, 2025 1:56 પી એમ(PM) જૂન 26, 2025 1:56 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે મોદી સરકાર ડ્રગ કાર્ટેલ્સ સામે કડક કાર્યવાહી કરી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે મોદી સરકાર ડ્રગ કાર્ટેલ્સ સામે કડક કાર્યવાહી કરી રહી છે અને તેનાથી પીડિત યુવાનોને સામાન્ય જીવનના માર્ગ પર પરત લાવી રહી છે. આજે માદક દ્રવ્યોના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના પ્રસંગે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું હતું કે,...

જૂન 26, 2025 1:54 પી એમ(PM) જૂન 26, 2025 1:54 પી એમ(PM)

views 7

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી વધુ 272 ભારતીય નાગરિકો સલામત પરત

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી વધુ 272 ભારતીય નાગરિકોને સલામત સ્વદેશ લાવવામાં આવ્યા છે. આજે વહેલી સવારે મશહદથી નવી દિલ્હી પહોંચેલા વિશેષ વિમાનમાં ત્રણ નેપાળી નાગરિકો પણ હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં કુલ 3 હજાર 426 ભારતી...

જૂન 26, 2025 1:52 પી એમ(PM) જૂન 26, 2025 1:52 પી એમ(PM)

views 2

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીમાં મિનિ બસ ખાબકતાં ત્રણ લોકોના મોત

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા ઘોલતીરમાં આજે સવારે એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકતાં ત્રણ લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં નવ લોકો હજુ પણ ગુમ છે, અને તેમને શોધવા મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ત્રણ મુસાફરોને સારવાર માટે એરલિફ્ટ કરીને ઉચ્ચ તબીબી કેન્દ્...

જૂન 26, 2025 1:48 પી એમ(PM) જૂન 26, 2025 1:48 પી એમ(PM)

views 2

છત્તીસગઢમાં સલામતી દળો સાથેની અથડામણમાં બે મહિલા માઓવાદી ઠાર.

છત્તીસગઢમાં સલામતી દળો સાથેની અથડામણમાં બે મહિલા માઓવાદીનાં મૃત્યુ થયા છે. નારાયપણુર જિલ્લાના અબોજમાદ વિસ્તારના જંગલોમાં અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં માઓવાદીઓની હાજરી હોવાની માહિતીને પગલે જિલ્લા અનામત રક્ષક અને વિશેષ કાર્યદળની સંયુક્ત ટુકડીને અભિયાન માટે મોકલવામાં આવી હતી. ગઈ સાંજથી સલામતી દળો અને નક...