જૂન 27, 2025 9:13 એ એમ (AM) જૂન 27, 2025 9:13 એ એમ (AM)
2
ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો – અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો
પુરીમાં રથ ઉત્સવ તરીકે ઓળખાતા સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટી વાર્ષિક રથયાત્રાનો આરંભ થશે. દેશ અને દુનિયામાં લાંબા સમયથી રાહ જોવાતા હિન્દુ તહેવારોમાંનો એક છે. જૂન-જુલાઈમાં ઉજવાતો આ પ્રખ્યાત તહેવાર ત્યારે શરૂ થાય છે જ્યારે ભગવાન જગન્નાથ અને તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને નાની બહેન દેવી સુભદ્રા રથમાં સ...