રાષ્ટ્રીય

જૂન 28, 2025 8:39 એ એમ (AM) જૂન 28, 2025 8:39 એ એમ (AM)

views 3

રાષ્ટ્રીય મહિલા આયોગે કોલકાતામાં કાયદાશાસ્ત્રની એક વિદ્યાર્થીની પર કોલેજ કેમ્પસમાં થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે સ્વતઃ નોંધ લીધી

રાષ્ટ્રીય મહિલા આયોગે કોલકાતામાં કાયદાશાસ્ત્રની એક વિદ્યાર્થીની પર કોલેજ કેમ્પસમાં થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે સ્વતઃ નોંધ લીધી છે. આયોગે કોલકાતા પોલીસ કમિશનરને પત્ર લખીને આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને ત્રણ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરો...

જૂન 28, 2025 8:34 એ એમ (AM) જૂન 28, 2025 8:34 એ એમ (AM)

views 4

ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં ચાર હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં હેમખેમ પરત લવાયા

ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં ચાર હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. ઈરાનથી ત્રણ હજાર 597 લોકોને અને ઈઝરાયલથી 818 લોકોને ખાસ વિમાન દ્વારા સ્વદેશમાં પરત લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 14 OCI કાર્ડ ધારકો, 9 નેપાળી નાગરિકો, 4 શ્રીલંકન નાગરિકો પણ ઈરાનથી સુરક...

જૂન 28, 2025 8:33 એ એમ (AM) જૂન 28, 2025 8:33 એ એમ (AM)

views 3

ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પર કહેવાતી મધ્યસ્થી અદાલતના નિર્ણયને નકાર્યો

ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પર કહેવાતી મધ્યસ્થી અદાલતના નિર્ણયને નકારી કાઢ્યો છે. મંત્રાલયે કહ્યું કે ભારતે ક્યારેય આ મધ્યસ્થી અદાલતની કાયદેસર માન્યતાને માન્ય રાખી નથી અને તેની રચના સિંધુ જળ સંધિનું ગંભીર ઉલ્લંઘન છે.મંત્રાલયે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા બ...

જૂન 28, 2025 8:29 એ એમ (AM) જૂન 28, 2025 8:29 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજ શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજ શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે લોકોને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમ ભગવાન મહાવીર અહિંસા ભારતી ટ્રસ્ટના સહયોગથી યોજાઈ રહ્યો છે.આચાર્ય વિદ્યાનંદ જૈન સમુદાયના પ્રતિષ્ઠિત આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક હતા. તેમની 100મી જ...

જૂન 28, 2025 8:27 એ એમ (AM) જૂન 28, 2025 8:27 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 12૩ મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

જૂન 27, 2025 7:11 પી એમ(PM) જૂન 27, 2025 7:11 પી એમ(PM)

views 10

રાજ્યમાં આજે બીજા દિવસે પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.

રાજ્યમાં આજે બીજા દિવસે પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં લીંબડી H.K. બૉય્ઝ સ્કૂલ અને અંકેવાળિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો. ગીર સોમનાથના ઊના તાલુકાની સોનારી પ્રાથમિક શાળા, તડ-પે સેન્ટર શાળા અને કોબ પ્...

જૂન 27, 2025 2:03 પી એમ(PM) જૂન 27, 2025 2:03 પી એમ(PM)

views 8

આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC એ T20 મેચો માટે નવા પાવર પ્લે નિયમો જાહેર કર્યા છે.

આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC એ T20 મેચો માટે નવા પાવર પ્લે નિયમો જાહેર કર્યા છે. જેમાં ટૂંકા ગાળાના ફોર્મેટ માટે શરૂઆતમાં માન્ય ઓવરની સંખ્યા અને પ્રતિબંધિત ક્ષેત્ર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આગામી મહિનાથી અમલમાં આવનારા નવા નિયમો મુજબ, એક ઇનિંગમાં આઠ ઓવર સુધી ઘટાડેલી રમતમાં હવે 30 વારનાં સર્કલ...

જૂન 27, 2025 2:01 પી એમ(PM) જૂન 27, 2025 2:01 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે અને આગામી ત્રણ ચાર દિવસમાં દેશના બાકીના ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી કેરળ, માહે, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ભારે વર...

જૂન 27, 2025 1:59 પી એમ(PM) જૂન 27, 2025 1:59 પી એમ(PM)

views 3

ભારતે ચીન સાથે 2020 બાદ સરહદ અંગે આવેલા અવરોધ અને પરસ્પર અવિશ્વાસને દૂર કરવા માટે સરહદ સીમાંકનના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો.

ભારતે ચીન સાથે 2020 બાદ સરહદ અંગે આવેલા અવરોધ અને પરસ્પર અવિશ્વાસને દૂર કરવા માટે સરહદ સીમાંકનના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો છે. ભારત-ચીન સરહદ પર શાંતિ અને સુમેળ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતા, ભારતે પરસ્પર મતભેદો ઘટાડીને સરહદ વિવાદનો ઉકેલ લાવવાનું પણ આહ્વાન કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનમા...

જૂન 27, 2025 1:58 પી એમ(PM) જૂન 27, 2025 1:58 પી એમ(PM)

views 4

ભારતે રશિયા સાથે S-400 સિસ્ટમ, SU-30 MKI અપગ્રેડ અને મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેરની ખરીદી અંગે ચર્ચા કરી છે.

ભારતે રશિયા સાથે S-400 સિસ્ટમ, SU-30 MKI અપગ્રેડ અને મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેરની ખરીદી અંગે ચર્ચા કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનના કિંગદાઓમાં શાંઘાઈ સહકાર સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકથી અલગ રશિયાના સંરક્ષણમંત્રી આન્દ્રે બેલોસોવ સાથે વિવિધ મુદ્દાઓ પર વ્યાપક વાટાઘાટો કરી હતી. રશિયાના સંરક્...