રાષ્ટ્રીય

ઓગસ્ટ 6, 2025 7:39 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત-ફિલિપાઇન્સની ભાગીદારીને શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનો પાયો ગણાવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત-ફિલિપાઇન્સની ભાગીદારીને શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનો પાયો ગણાવી છે. જે બંને દેશોના લોકો માટે લાભકારક છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયરનું ભારતની તેમની પ્રથમ મુલાકાત પ્રસંગે સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, બંને દેશો વચ્ચેના વ...

ઓગસ્ટ 6, 2025 7:36 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી એક જાહેર કાર્યક્રમને પણ સંબોધિત કરશે. કર્તવ્ય ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ઇમારત ભવિષ્યમાં વહીવટી પ્રક્રિયાઓ અને શાસનને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ...

ઓગસ્ટ 5, 2025 1:38 પી એમ(PM)

views 10

ભારત અને ફિલિપાઇન્સના વડા આજે નવી દિલ્હીમાં ઉચ્ચ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયરનું આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તેમણે આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજ...

ઓગસ્ટ 5, 2025 1:38 પી એમ(PM)

views 9

ઓપરેશન સિંદૂરની સફળતા બદલ એનડીએની મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીનું સન્માન કરાયુ

આજે સવારે નવી દિલ્હીના સંસદ ભવનમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા અને અન્ય NDA સાંસદોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન, સાંસદોએ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા માટે પ્રધાનમંત્રીન...

ઓગસ્ટ 5, 2025 1:37 પી એમ(PM)

views 11

રશિયા પાસેથી તેલ ખરીદવાના મામલે ટ્રમ્પની ટેરિફ વધારવાના નિવેદનના પગલે ભારતને અમેરિકાને સણસણતો જવાબ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાતોરાત સોશિયલ મીડિયા પર નવી દિલ્હીને વધુ ઊંચા ટેરિફની ધમકી આપ્યા બાદ ભારતે અમેરિકાને સણસણતો જવાબ આપ્યો છે. આ મુદ્દે ભારતે કહ્યું કે અમેરિકા અને યોરીપિયન યુનિયન, રશિયન તેલની આયાત પર તેને નિશાન બનાવી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્ય...

ઓગસ્ટ 5, 2025 1:36 પી એમ(PM)

views 7

બિહારમાં સઘન સુધારણા કવાયત અંગેના વિરોધ પક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે

બિહારમાં આયોજિત ખાસ સઘન સુધારા કવાયતના મુદ્દા પર વિપક્ષી પક્ષોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. વિપક્ષી પક્ષો SIR મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે મળી, ત્યારે કોંગ્રેસ, DMK, TMC અને અન્ય વિપક્ષી પક્ષો સૂત્રોચ્ચાર કરતા વ...

ઓગસ્ટ 5, 2025 9:40 એ એમ (AM)

views 7

યુક્રેન સંઘર્ષ પછી રશિયાથી તેલ આયાત પર અમેરિકા અને યુરોપિયન સંઘ દ્વારા ભારતને નિશાન બનાવવું સંપૂર્ણ પણે અન્યાયી અને અસંગત:વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુક્રેન સંઘર્ષ પછી રશિયાથી તેલ આયાત પર અમેરિકા અને યુરોપિયન સંઘ દ્વારા ભારતને નિશાન બનાવવું સંપૂર્ણ પણે અન્યાયી અને અસંગત છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કોઈપણ મુખ્ય અર્થતંત્રની જેમ, ભારત પણ તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે સ્વતં...

ઓગસ્ટ 5, 2025 9:37 એ એમ (AM)

views 8

સંયુક્ત યુધ્ધ અધ્યયન કેન્દ્ર આજે તેના સ્થાપના દિવસ પર પ્રથમ વાર્ષિક ટ્રાઇડેન્ટ વ્યાખ્યાન શૃંખલાનો આરંભ કરશે

સંયુક્ત યુધ્ધ અધ્યયન કેન્દ્ર આજે તેના સ્થાપના દિવસ પર પ્રથમ વાર્ષિક ટ્રાઇડેન્ટ વ્યાખ્યાન શૃંખલાનો આરંભ કરશે. આ પ્રસંગે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ ઉદ્ઘાટન વ્યાખ્યાન આપશે. વ્યાખ્યાનનો વિષય હશે: "ભવિષ્યના યુદ્ધક્ષેત્ર પર પ્રભુત્વ".સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મા...

ઓગસ્ટ 5, 2025 9:36 એ એમ (AM)

views 12

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગઇકાલે પ્રથમ BIMSTEC પરંપરાગત સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગઇકાલે પ્રથમ BIMSTEC પરંપરાગત સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, સંગીત વિવિધ દેશો વચ્ચે સેતુનું કામ કરે છે. તે પોતાના વારસા અને ઓળખને વ્યક્ત કરવા માટે એક શક્તિશાળી માધ્યમ પણ છે.ડૉ. જયશંકરે કહ્યું, સંગીતને સમાજ...

ઓગસ્ટ 5, 2025 7:42 એ એમ (AM)

views 26

હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વના પાંચમા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યો છે

હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વના પાંચમા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યો છે. ગયા વર્ષે લગભગ 24 કરોડ 10 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી અને મુંબઈ-દિલ્હી સૌથી વ્યસ્ત હવાઈ મથક હતા. 2024માં વિશ્વ હવાઈ પરિવહન અંગે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ડેટામાં આ માહિતી આપવામાં આવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.