જૂન 29, 2025 8:33 એ એમ (AM) જૂન 29, 2025 8:33 એ એમ (AM)
1
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં ઐતિહાસિક ઉછાળો જોયો છે : ડૉ. મનસુખ માંડવિયા
શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં ઐતિહાસિક ઉછાળો જોયો છે. તે હવે સમગ્ર દેશમાં 94 કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચી ગયું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ડૉ. માંડવિયાએ એક મજબૂત અને સર્વસમાવેશક સામાજિક સુરક્ષા માળ...