રાષ્ટ્રીય

જૂન 29, 2025 8:33 એ એમ (AM) જૂન 29, 2025 8:33 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં ઐતિહાસિક ઉછાળો જોયો છે : ડૉ. મનસુખ માંડવિયા

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં ઐતિહાસિક ઉછાળો જોયો છે. તે હવે સમગ્ર દેશમાં 94 કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચી ગયું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ડૉ. માંડવિયાએ એક મજબૂત અને સર્વસમાવેશક સામાજિક સુરક્ષા માળ...

જૂન 29, 2025 8:30 એ એમ (AM) જૂન 29, 2025 8:30 એ એમ (AM)

views 3

ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો

ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે, જે વૈશ્વિક ઘટાડાના 61 ટકાને વટાવી ગયો છે.સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનાં બાળ મૃત્યુદર અંદાજ, 2024નાં અહેવાલ અનુસાર, નવજાત મૃત્યુદરમાં પણ 70 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે 54 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જ...

જૂન 29, 2025 8:28 એ એમ (AM) જૂન 29, 2025 8:28 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 12૩મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટ...

જૂન 29, 2025 8:13 એ એમ (AM) જૂન 29, 2025 8:13 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી. શ્રી મોદીએ કહ્યું કે તમે ભારતથી સૌથી દૂર છો, પરંતુ ભારતીયોના હૃદયની સૌથી નજીક છો અને તમારી યાત્રા એક નવા યુગની શુભ શરૂઆત છે.તેમણે કહ્યું કે પરિક્રમા એ ભારતની સદીઓ જૂની પરંપરા રહી છે અને તમને ધરત...

જૂન 28, 2025 7:19 પી એમ(PM) જૂન 28, 2025 7:19 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. બુધવારે, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈને જતું એક્સિઓમ-4 મિશન અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. કેપ્ટન શુક્લા અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય અવ...

જૂન 28, 2025 7:18 પી એમ(PM) જૂન 28, 2025 7:18 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 12૩મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

જૂન 28, 2025 7:15 પી એમ(PM) જૂન 28, 2025 7:15 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારત સેવા અને માનવતા માટે સમર્પિત દેશ છે

પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારત સેવા અને માનવતા માટે સમર્પિત દેશ છે. હજારો વર્ષોથી દુનિયાએ હિંસાથી હિંસાને દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતે અહિંસાની શક્તિનો પરિચય કરાવ્યો. પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કર્યા પછી બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે...

જૂન 28, 2025 2:08 પી એમ(PM) જૂન 28, 2025 2:08 પી એમ(PM)

views 2

કૃષિ હેતુઓ માટે પાણીના ઉપયોગ પર કર લાદવાની યોજના બનાવાઇ રહી હોવાની વહેતી થયેલી વાતને સરકારે ફગાવી

કૃષિ હેતુઓ માટે પાણીના ઉપયોગ પર કર લાદવાની યોજના બનાવાઇ રહી હોવાની વાતને સરકારે ફગાવી દીધી છે. જળ શક્તિ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નવી યોજના-"કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ અને વોટર મેનેજમેન્ટનું આધુનિકીકરણ" હેઠળ કરવેરા સંબંધિત અફવાઓ પાયાવિહોણી અને ખોટી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેક્ટ હ...

જૂન 28, 2025 2:06 પી એમ(PM) જૂન 28, 2025 2:06 પી એમ(PM)

views 3

પંજાબ પોલીસના સાયબર ક્રાઈમ ડિવિઝને બાળ શોષણના ગુનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી

પંજાબ પોલીસના સાયબર ક્રાઈમ ડિવિઝને બાળ શોષણના ગુનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બાળ શોષણ અને અપમાનજનક સામગ્રી જોવા, પ્રસારિત કરવા અને વિતરણ કરવામાં સામેલ 33 શંકાસ્પદોની ઓળખ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા પંજાબ...

જૂન 28, 2025 8:43 એ એમ (AM) જૂન 28, 2025 8:43 એ એમ (AM)

views 2

ગૃહમંત્રી અમિત શાહ આજે ગોધરા અને સાણંદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં માહિતી અને પુસ્તકાલય નેટવર્ક સેન્ટરની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે આ કેન્દ્ર પુસ્તકાલયોને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેમાં સુધારો કરી રહ્યું છે. શ્રી શાહે સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય એપ પણ લોન્ચ કરી હતી. પુસ્તકપ્...