રાષ્ટ્રીય

ઓગસ્ટ 6, 2025 8:16 પી એમ(PM)

views 12

ઉત્તરાખંડના ધરાલીમાં કેન્દ્ર અને રાજ્યની સંસ્થાઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ-અત્યાર સુધી 190 લોકોને બચાવાયા

ભારતીય સેનાએ જણાવ્યું, ઉત્તરકાશીના ધારલીમાં વાદળ ફાટવાથી એક જુનિયર કમિશન્ડ ઓફિસર-JCO અને 8 જવાન હજુ પણ ગુમ છે. સેનાએ જણાવ્યું કે ઝડપી અને સંકલિત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી ચાલી રહી છે. શોધ, બચાવ અને રાહત કામગીરી માટે પાયદળ અને એન્જિનિયરિંગ ટીમો સહિત 225 થી વધુ સૈન્ય કર્મચારીઓને તૈનાત કર...

ઓગસ્ટ 6, 2025 8:12 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 11 વર્ષમાં દેશમાં પારદર્શક, સંવેદનશીલ અને નાગરિક કેન્દ્રિત પ્રણાલી વિકસિત થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 11 વર્ષમાં દેશમાં પારદર્શક, સંવેદનશીલ અને નાગરિક કેન્દ્રિત પ્રણાલી વિકસિત થઈ છે. નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે કર્તવ્ય ભવન-3ના ઉદ્ઘાટન બાદ એક જાહેર કાર્યક્રમને સંબોધતા શ્રી મોદી કહ્યું, કર્તવ્ય ભવન માત્ર એક ઇમારત નથી તે કરોડો દેશવાસીઓના સપનાને સાકાર કરવાની ...

ઓગસ્ટ 6, 2025 1:57 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અત્યંત આધુનિક સુવિધાથી સજજ કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું છે.કર્તવ્ય ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ઇમારત ભવિષ્યમાં વહીવટી પ્રક્રિયાઓ અને શાસનને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવનારી કેન્દ્રીય સચિવાલયની પ્રથમ ઇમારત છે.આ પ્રસંગે, શ્રી...

ઓગસ્ટ 6, 2025 1:45 પી એમ(PM)

views 8

વિરોધ પક્ષોના શોરબકોરના પગલે સંસદના બંને ગૃહો બપોરના બે વાગ્યા સુધી સ્થગિત

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પક્ષોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યાં હતા.. જોકે લોકસભામાં હોબાળાના પગલે પહેલા બાર વાગ્યા સુધી મુલતવી રખાઇ હતી પરંતુ ત્યારબાદ બાર વાગે ફરી કાર્યવાહી શરૂ થતાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને મણિપુર રાજ્યની 2025-26 વર્ષ માટે અંદા...

ઓગસ્ટ 6, 2025 1:44 પી એમ(PM)

views 13

અતિભારે વરસાદને કારણે પૂરગ્રસ્ત ઉત્તરાખંડમાં યુધ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી વિસ્તારમાં ગઈકાલે ખીર ગંગા નદી પર વાદળ ફાટવાથી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે થઇ રહી છે. આ મુશ્કેલ સમયમાં ભારતીય સેના, NDRF, SDRF, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય એજન્સીઓ સક્રિયપણે કામગીરીમાં રોકાયેલા છે. અત્યાર સુધીમાં 130 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામ...

ઓગસ્ટ 6, 2025 10:22 એ એમ (AM)

views 10

આ વર્ષે માર્ચમાં અમૃતસરમાં એક મંદિર પર થયેલા આતંકવાદી ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પંજાબમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા

આ વર્ષે માર્ચમાં અમૃતસરમાં એક મંદિર પર થયેલા આતંકવાદી ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પંજાબમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. ગઈકાલે સરહદી જિલ્લાઓ અમૃતસર, ગુરદાસપુર અને બટાલામાં દરોડા દરમિયાન NIA ટીમોએ મોબાઇલ અને ડિજિટલ ઉપકરણો સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. તપાસ સંસ્થાએ કહ્યું ક...

ઓગસ્ટ 6, 2025 10:19 એ એમ (AM)

views 10

ગતિ શક્તિ યુનિવર્સિટી અને SAP લેબ્સ ઇન્ડિયા ઇનોવેશન પાર્કે કર્ણાટકના બેંગલુરુમાં દેવનહલ્લી ખાતે પાર્કના ઉદ્ઘાટન સમારોહમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ગતિ શક્તિ યુનિવર્સિટી અને SAP લેબ્સ ઇન્ડિયા ઇનોવેશન પાર્કે કર્ણાટકના બેંગલુરુમાં દેવનહલ્લી ખાતે પાર્કના ઉદ્ઘાટન સમારોહમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.ગઈકાલે આ પ્રસંગે બોલતા, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, SAP લેબ્સ ઇન્ડિયા ઇનોવેશન પાર્ક ભારતની વિકાસગાથામાં...

ઓગસ્ટ 6, 2025 10:17 એ એમ (AM)

views 11

ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી કે, નિયંત્રણ રેખાની આસપાસ યુદ્ધવિરામ ઉલ્લંઘનની કોઈ ઘટના બની નથી

ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી કે, નિયંત્રણ રેખાની આસપાસ યુદ્ધવિરામ ઉલ્લંઘનની કોઈ ઘટના બની નથી. પૂંછ વિસ્તારમાં યુદ્ધવિરામ ઉલ્લંઘનના મીડિયા અહેવાલો બાદ સેનાએ સ્પષ્ટતા જારી કરી છે.

ઓગસ્ટ 6, 2025 7:41 એ એમ (AM)

views 12

ઉત્તરકાશીના ધારાલીમાં વાદળ ફાટ્યા બાદ ફસાયેલા લોકોને શોધવા યુધ્ધના ધોરણે બચાવ કામગીરી

ભારતીય સેનાએ જણાવ્યું કે, ઉત્તરકાશીના ધારાલીમાં વાદળ ફાટ્યા બાદ ફસાયેલા લોકોને શોધવા અને મદદ કરવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.સેનાએ જણાવ્યું કે, 20થી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને હર્ષિલના આર્મી મેડિકલ સેન્ટરમાં તબીબી સંભાળ આપવામા...

ઓગસ્ટ 6, 2025 7:40 એ એમ (AM)

views 12

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે સહકારી ક્ષેત્ર ભૂમિહીન અને ગરીબ લોકો માટે સમૃદ્ધિનો માર્ગ ખોલી શકે છે.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, સહકારી ક્ષેત્ર ભૂમિહીન અને ગરીબ લોકો માટે સમૃદ્ધિનો માર્ગ ખોલી શકે છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલય સહકારી સંસ્થાઓને જીવંત અને સફળ વ્યવસાયિક સંસ્થાઓમાં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પાંચ વર્ષમાં દેશમાં બે લાખ બ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.