રાષ્ટ્રીય

જૂન 29, 2025 7:41 પી એમ(PM) જૂન 29, 2025 7:41 પી એમ(PM)

views 4

હવામાન વિભાગના મહાનિર્દેશકે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશના તમામ ભાગોમાં પહોંચી ગયું છે.

દેશમાં આજે ચોમાસુ સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા આવી ગયું છે. આગામી સાત દિવસ દરમિયાન ઝારખંડ, ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, ગુજરાત અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારે અને મુશળધાર વરસાદની સંભાવના છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના મહ...

જૂન 29, 2025 7:40 પી એમ(PM) જૂન 29, 2025 7:40 પી એમ(PM)

views 2

ઓડિશા સરકારે પુરીમાં શ્રી ગુંડિચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા.

ઓડિશા સરકારે આજે સવારે પુરીમાં શ્રી ગુંડિચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુની ઉચ્ચસ્તરીય વહીવટી તપાસના આદેશ આપ્યા છે. આ અકસ્માત આજે વહેલી સવારે થયો હતો. ઓડિશા વિકાસ કમિશનર અનુ ગર્ગ આ ઘટનાની તપાસ કરશે જેમાં બે મહિલાઓ સહિત ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઓડ...

જૂન 29, 2025 7:16 પી એમ(PM) જૂન 29, 2025 7:16 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં ગયેલા ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો ઉલ્લેખ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આરોગ્યથી લઇને સામાજિક સુરક્ષા સુધી દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનાં એ અહેવાલનો ઉલ્લેખ કર્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની 64 ટકાથી વધુ વસ્...

જૂન 29, 2025 7:13 પી એમ(PM) જૂન 29, 2025 7:13 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે. તેઓ બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ ૧ જુલાઈના રોજ ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, તેઓ ગોરખપુરમાં મહાયોગી ગોરખનાથ ...

જૂન 29, 2025 7:12 પી એમ(PM) જૂન 29, 2025 7:12 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડને મંજૂરી આપીને હળદરના ખેડૂતો અને લોકોના 40 વર્ષ જૂના સ્વપ્નને પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે કેન્...

જૂન 29, 2025 1:20 પી એમ(PM) જૂન 29, 2025 1:20 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું – આરોગ્યથી લઇને સામાજિક સુરક્ષા સુધી દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આરોગ્યથી લઇને સામાજિક સુરક્ષા સુધી દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનાં એ અહેવાલનો ઉલ્લેખ કર્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની 64 ટકાથી વધુ વસ્...

જૂન 29, 2025 1:17 પી એમ(PM) જૂન 29, 2025 1:17 પી એમ(PM)

views 1

વિશ્વ પ્રસિધ્ધ તિર્થધામ પુરીમાં ગુંડિયા મંદિરમાં સર્જાયેલી દોડધામમાં ત્રણના મોત અને બાર ઇજાગ્રસ્ત.

ઓડિશાના પુરીમાં શ્રી ગુંડિચા મંદિર નજીક ભાગદોડમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી જ્યારે સેંકડો ભક્તો મંદિરની નજીક એકઠા થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જૂન 29, 2025 1:16 પી એમ(PM) જૂન 29, 2025 1:16 પી એમ(PM)

views 2

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાને કારણે નવ કામદારો ગુમ. આકાશી આફતના કારણે ચારધામ યાત્રા સ્થગિત કરાઇ

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં, બરકોટ તાલુકામાં સિલાઇ બેન્ડ નજીક વાદળ ફાટવાથી નવ કામદારો નિર્માણાધીન સ્થળેથી ગુમ થયા છે. SDRF, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો રાહત અને બચાવ કામગીરી ચલાવી રહી છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ગઈ રાતથી સતત વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય જીવન ખોરવાઈ ગ...

જૂન 29, 2025 8:38 એ એમ (AM) જૂન 29, 2025 8:38 એ એમ (AM)

views 2

આજે આંકડાશાસ્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે-આ વર્ષનાં આંકડાશાસ્ત્ર દિવસની વિષયવસ્તુ છે- ‘નેશનલ સેમ્પલ સર્વેનાં 75 વર્ષ

આજે આંકડાશાસ્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આંકડાશાસ્ત્ર અને આર્થિક આયોજન શ્રેત્રનાં પ્રણેતા પ્રસાંતા ચંદ્રા મહાલાનોબિસની જન્મતિથીની ઉજવણી કરવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે. આ વર્ષનાં આંકડાશાસ્ત્ર દિવસની વિષયવસ્તુ છે- ‘નેશનલ સેમ્પલ સર્વેનાં 75 વર્ષ.’આ પ્રસંગે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમનું ઉદઘાટન ...

જૂન 29, 2025 8:39 એ એમ (AM) જૂન 29, 2025 8:39 એ એમ (AM)

views 1

લેહ ખાતે આયોજિત પ્રથમ લદ્દાખ એસ્ટ્રો ટૂરિઝમ ફેસ્ટિવલનું સમાપન

ખગોળીય પર્યટન અને વિજ્ઞાન સંલંગ્ન પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લેહ ખાતે આયોજિત પ્રથમ લદ્દાખ એસ્ટ્રો ટૂરિઝમ ફેસ્ટિવલનું ગઈકાલે સમાપન થયું. પ્રવાસન વિભાગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોરના સહયોગથી ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું.બે દિવસ સુધી ચાલેલો આ તહેવાર ઊંચાઈવાળા વિસ્...