રાષ્ટ્રીય

જૂન 30, 2025 8:08 પી એમ(PM) જૂન 30, 2025 8:08 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું કે, AIIMSની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ-AIIMSની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે. AIIMS, ગોરખપુરનાં પ્રથમ પદવીદાન સમારોહને સંબોધતા સુશ્રી મુર્મૂએ જણાવ્યું કે, મેડિકલ ટુરિઝમની દ્રષ્ટિએ ભારત મહત્વપૂર્ણ દેશ બની ગયો છે. વિશ...

જૂન 30, 2025 7:58 પી એમ(PM) જૂન 30, 2025 7:58 પી એમ(PM)

views 5

સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે દિલ્હીમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહનાં અધ્યક્ષપદે ‘મંથન બેઠક’ યોજાઈ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 'મંથન બેઠક'ની અધ્યક્ષતા કરી હતી. સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ભારતની ઉજવણીનાં ભાગરૂપે યો...

જૂન 30, 2025 7:56 પી એમ(PM) જૂન 30, 2025 7:56 પી એમ(PM)

views 2

હૈદરાબાદમાં એક ફાર્મા કંપનીમાં વિસ્ફોટમાં 12 શ્રમિકોનાં મૃત્યુ અને 26ને ઇજા

હૈદરાબાદ નજીક પશામિલારમ ખાતે એક ઔદ્યોગિક એકમમાં રિએક્ટર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 શ્રમિકોનાં મૃત્યુ થયા છે અને 26ને ઇજા થઈ છે. ઔદ્યોગિક વિસ્તારની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટથી ભારે આગ ફાટી નીકળી હતી, જેમાં એક કેમિકલ કંપનીને નુકસાન થયું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સોશિયલ મિડિયા X પર પોસ્ટમાં જણાવ્યું...

જૂન 30, 2025 1:56 પી એમ(PM) જૂન 30, 2025 1:56 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગામડાઓમાં યોગ્ય સમયે પશુ આરોગ્ય મેળાઓ યોજવા પર ભાર મૂક્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પશુઓની સેવાની નૈતિક જવાબદારીને રેખાંકિત કરી. તેમજ પશુ ચિકિત્સા વ્યવસાયિકોને તેમની તાલીમ અને ઉદ્દેશ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા આગ્રહ કર્યો. ઉત્તરપ્રદેશના બરેલીમાં આજે ભારતીય પશુ ચિકિત્સા સંશાધન સંસ્થાના પદવીદાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ ગ્રામ્ય ક્ષેત્રોમાં સુગમ પશુ ચિકિ...

જૂન 30, 2025 1:55 પી એમ(PM) જૂન 30, 2025 1:55 પી એમ(PM)

views 4

હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના કારણે અત્યાર સુધી 39 લોકોના મોત, ચાર લોકો હજી પણ ગુમ

ભારતીય હવામાન વિભાગે આજે ઝારખંડમાં વિવિધ સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી પાંચ જુલાઈ સુધી ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિવિધ સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા મુજબ, આજે ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કોંકણ, ગોવા , મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખ...

જૂન 30, 2025 1:53 પી એમ(PM) જૂન 30, 2025 1:53 પી એમ(PM)

views 5

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા પર લગાવાયેલો કામચલાઉ પ્રતિબંધ આજે હટાવી લેવાયો

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા પર લગાવાયેલો કામચલાઉ પ્રતિબંધ આજે હટાવી લેવાયો છે. ગઢવાલના અધિક્ષક વિનય શંકર પાંડેએ જણાવ્યું, યાત્રા માર્ગ પર જિલ્લા અધિકારીઓને વાહનોની અવરજવરને નિયંત્રિત કરવાના નિર્દેશ અપાયા છે. ગત 2 દિવસથી સતત વરસાદના કારણે મુખ્ય નદીઓનું જળસ્તર વધી ગયું છે. જ્યારે પર્...

જૂન 30, 2025 7:50 એ એમ (AM) જૂન 30, 2025 7:50 એ એમ (AM)

views 2

પાંચ વર્ષ બાદ આજથી ફરી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ

આજથી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ થશે. કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવેલી આ યાત્રા પાંચ વર્ષના અંતરાલ બાદ શરૂ થઈ રહી છે. આ વર્ષે, કૈલાશ માનસરોવર યાત્રા સિક્કિમના નાથુલા પાસ અને ઉત્તરાખંડના લિપુલેખથી શરૂ કરાશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યાત્રા આગામી ઓગસ્ટ મહિના સુધી ચાલશે. સિક્કિમ સરકાર ય...

જૂન 30, 2025 7:49 એ એમ (AM) જૂન 30, 2025 7:49 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે… બરેલીના ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે. તેઓ બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ આવતીકાલે ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, તેઓ ગોરખપુરમાં મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટ...

જૂન 30, 2025 7:48 એ એમ (AM) જૂન 30, 2025 7:48 એ એમ (AM)

views 1

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને રેગિંગ વિરોધી નિયમોનું પાલન ન કરનારી  દેશભરની 89 સંસ્થાઓને નોટિસ ફટકારી

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને રેગિંગ વિરોધી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ દેશભરની 89 સંસ્થાઓને નોટિસ ફટકારી છે જેમાં ચાર આઈ. આઈ. ટી., ત્રણ આઈ. આઈ. એમ. અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સહિત શૈક્ષણિક સંસ્થાઓ છે. યુ. જી. સી. રેગ્યુલેશન્સ ઓન રેગિંગ, 2009 મુજબ, યુ. જી. સી. સાથે જોડાયેલી દરેક સંસ્થાએ વ...

જૂન 30, 2025 7:47 એ એમ (AM) જૂન 30, 2025 7:47 એ એમ (AM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હથિયાર હાથમાં લીધા હોય તેવા માઓવાદીઓ સાથે વાતચીત કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હથિયારધારી માઓવાદીઓ સાથે વાતચીત કરવાનો ઈનકાર કર્યો છે. તેલંગાણાના નિઝામાબાદમાં એક કિસાન સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે આદિવાસીઓ, પોલીસકર્મીઓ અને સુરક્ષા કર્મચારીઓની હત્યા કરનારાઓ સાથે કોઈ વાતચીત ન થઈ શકે. ગૃહ મંત્રીએ ડાબેરી ઉગ્રવાદીઓને શસ્ત્રો છોડવા અને રાષ્ટ્રીય મુખ્...