રાષ્ટ્રીય

ઓગસ્ટ 7, 2025 1:42 પી એમ(PM)

views 10

નવમી સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામુ પ્રસિધ્ધ

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થયુ છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારો 21મી ઓગષ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આગામી નવમી સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે..

ઓગસ્ટ 7, 2025 1:41 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે. આજે નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં સંબોધન કરતાં તેમણે આ મુજબ કહ્યું હતું. તેમણે ખેડૂતોનું કલ્યાણ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવા ઉપર ભાર મૂક્યો ...

ઓગસ્ટ 7, 2025 9:57 એ એમ (AM)

views 8

ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓને દંડ કરવામાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં : કેરળ મત્સ્યઉદ્યોગ મંત્રી સાજી ચેરિયા

તિરુવનંતપુરમમાં, કેરળના મત્સ્યઉદ્યોગ મંત્રી સાજી ચેરિયાને જણાવ્યું છે કે ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓને દંડ કરવામાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેરળના દરિયાકાંઠે નાની જાળીનો ઉપયોગ કરતી માછીમારી બોટોને કડક સજા કરાશે, કારણ કે આવી પ્રવૃતિ દરિયાઈ જીવસૃષ્ટિ માટે ગંભીર ખતરો...

ઓગસ્ટ 7, 2025 9:52 એ એમ (AM)

views 8

આ વર્ષે માર્ચ મહિના સુધીમાં 41 હજાર 676 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વોત્તર ક્ષેત્રમાં કુલ 278 કિલોમીટર રેલ્વે લાઇન શરૂ કરાઈ

આ વર્ષે માર્ચ મહિના સુધીમાં 41 હજાર 676 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વોત્તર ક્ષેત્રમાં કુલ 278 કિલોમીટર રેલ્વે લાઇન શરૂ કરાઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું, પૂર્વોતર ક્ષેત્રમાં સ્થિત રેલ નેટવર્કની લાઇન ક્ષમતા વધારવા કુલ 777 કિલોમીટર લંબાઈના 12 રેલ્...

ઓગસ્ટ 7, 2025 9:38 એ એમ (AM)

views 7

કૈલાશ-માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યું

કૈલાશ-માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે ઊંચાઈવાળા સ્થળે જવાના રસ્તા પર પથ્થરો અને કાટમાળ પડેલો હોવાને કારણે યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યાં છે. રોકી દેવાયેલા આ જૂથમાં દેશના વિવિધ ભાગોમાંથી 14 મહિલાઓ સહિત 48 યાત...

ઓગસ્ટ 7, 2025 9:36 એ એમ (AM)

views 12

ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી

ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવને તેમના બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી છે. પંચે તેજસ્વી યાદવ દ્વારા 2જી ઓગસ્ટે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરાયેલા મતદાર ઓળખ કાર્ડ (EPIC) વિશે વિગતો માંગી છે. તેમની પાસે બે EPIC (મતદાતા ફોટો ઓળખ કાર્ડ) કાર્ડ હોવાનો આરોપ છે.બિહાર વિધા...

ઓગસ્ટ 7, 2025 9:29 એ એમ (AM)

views 12

ઉત્તરાખંડમાં નાગરિકોને બાચવવા માટે રાહત અને બચાવકાગીરી પૂરજોશમાં

ઉત્તરાખંડના ધરાલી સહીતના વિસ્તારોમાં કુદરતી આપત્તિને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુધ્ધના ધોરણે થઇ રહી હોવાનું મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું.ગઇકાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. તેમજ અસરગ્રસ્ત લોકો સાથે પણ વાતચિત કરીને...

ઓગસ્ટ 7, 2025 9:28 એ એમ (AM)

views 13

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થશે. ઉમેદવારો 21મી ઓગષ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આગામી નવમી સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે

ઓગસ્ટ 7, 2025 9:17 એ એમ (AM)

views 14

રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરાશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 11મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કાપડ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના જીવંત હાથવણાટ ક્ષેત્ર અને દેશના ગ્રામીણ અર્થતંત્ર અને સાંસ્કૃતિક ઓળખમાં તેના યોગદાનનું સન્માન કરવાનો છે. દેશભરમાંથી આશરે 650 વણકરો, વિદેશી ખરીદદારો, ...

ઓગસ્ટ 7, 2025 9:16 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ PUSA ખાતે એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, શ્રી મોદી સભાને સંબોધિત કરશે અને પ્રથમ એમ.એસ. સ્વામિનાથન પુરસ્કાર પણ એનાયત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.