રાષ્ટ્રીય

ઓગસ્ટ 8, 2025 7:59 એ એમ (AM)

views 12

દેશમાં વિશ્વ કક્ષાના માર્ગ-પરિવહન માળખાનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવતા માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી

દેશમાં વિશ્વ કક્ષાના માર્ગ અને પરિવહન માળખાનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે મુસાફરીનો સમય ઓછો થઈ રહ્યો છે- પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત ભારતીય બાંધકામ ઉપકરણ ઉત્પાદક સંગઠન - ICEMA ના 75મા વાર્ષિક સંમેલનને સંબોધતા માર્ગ પરિવહન મંત્રી શ્રી ગડકરીએ આ મુજબ જ...

ઓગસ્ટ 8, 2025 7:55 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે ગઈકાલે ટેલિફોનીક વાતચીત થઈ હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, વાતચીત દરમિયાન, બંને નેતાઓ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોક સંપર્ક વધારવા સંમત થયા હતા. તેમણે પરસ્પર હિતના પ...

ઓગસ્ટ 8, 2025 7:50 એ એમ (AM)

views 12

ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મતદાર યાદીમાં છેડછાડના આરોપોને નકારી કાઢ્યા

ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મતદાર યાદીમાં છેડછાડના આરોપોને નકારી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર ફેક્ટ ચેક કમિશને આ આરોપોને ભ્રામક ગણાવ્યા અને કહ્યું કે જો શ્રી ગાંધીને લાગે છે કે તેઓ જે કહી રહ્યા છે તે સાચું છે, તો તેમણે ચૂંટણી નિયમો અનુસાર ઘોષણાપત્ર અથવા સોગંદનામા પર સહી કરવી જોઈએ.પંચે એ...

ઓગસ્ટ 8, 2025 7:43 એ એમ (AM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે સીતામાતાના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે દેવી સીતાને સમર્પિત ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે.બનારસ અને મિથિલાના વિદ્વાનો અને પુજારીઓની દેખરેખ હેઠળ આજે બપોરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ શિલાન્યાસ કરાશે. મંદિર અને તેની આસપાસના સંકુલના નિર...

ઓગસ્ટ 7, 2025 8:02 પી એમ(PM)

views 14

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સાથે મુલાકાત કરી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સેરગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી. શ્રી ડોભાલે કહ્યું કે ભારતનો રશિયા સાથે મજબૂત અને લાંબા સમયથી ચાલતો સંબંધ છે અને તેઓ આ સંબંધને મહત્વ આપે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહ...

ઓગસ્ટ 7, 2025 8:00 પી એમ(PM)

views 9

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમાન્ડેઝ માર્કોસ જુનિયરે એશિયામાં વિકાસ માટે ભારત સાથે વ્યાપક ભાગીદારી માટે હાકલ કરી

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમાન્ડેઝ માર્કોસ જુનિયરે એશિયામાં વિકાસ માટે ભારત સાથે વ્યાપક ભાગીદારી માટે હાકલ કરી છે. તેઓ આજે બેંગલુરુમાં ફિલિપાઇન્સ-ઇન્ડિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરી રહ્યા હતા. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો પ્રાદેશિક જ્ઞાન વહેંચણીને આકાર આપી શકે છે, પુરવઠામાં સ...

ઓગસ્ટ 7, 2025 7:59 પી એમ(PM)

views 18

બિહારમાં યોજાયેલી ખાસ સધન સમીક્ષા SIR અને અન્ય મુદ્દાઓ પર બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત

બિહારમાં યોજાયેલી ખાસ સઘન સમીક્ષા SIR અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા થયેલા હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. બીજી વખત મુલતવી રાખ્યા પછી બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે, વિપક્ષી પક્ષો સૂત્રોચ્ચાર કરતા ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા, અને SIR...

ઓગસ્ટ 7, 2025 7:56 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર માને છે કે દેશ...

ઓગસ્ટ 7, 2025 1:46 પી એમ(PM)

views 10

તપાસ સમિતિના અહેવાલને પડકારતી ન્યાયાધીશ યશવંત વર્માએ કરેલી અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી

સર્વોચ્ચ અદાલતે ન્યાયાધીશ યશવંત વર્માની અરજી ફગાવી દીધી છે. અરજીમાં, તેમણે ત્રણ સભ્યોની આંતરિક તપાસ સમિતિના તારણો ધરાવતા પ્રસ્તાવને પડકાર્યો હતો જેમાં તેમને દૂર કરવાની ભલામણ કરાઇ હતી. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એ.જી. મસીહની બેન્ચે જણાવ્યું હતું કે તેમની અરજી વિચારવા યોગ્ય નથી કારણ કે તેઓ ...

ઓગસ્ટ 7, 2025 1:45 પી એમ(PM)

views 9

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી

વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચાર વચ્ચે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી રહ્યા બાદ જ્યારે લોકસભા ફરી મળી, ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સુધારા) બિલ, 2025 રજૂ કર્યું....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.