રાષ્ટ્રીય

જુલાઇ 2, 2025 1:53 પી એમ(PM) જુલાઇ 2, 2025 1:53 પી એમ(PM)

views 4

અચાનક થતાં મૃત્યુનો કોવિડ-19ની રસીઓ સાથે કોઇ સંબંધ નહીં હોવાનું અભ્યાસ દ્વારા સ્પષ્ટ થયું હોવાની આરોગ્ય મંત્રાલયની જાહેરાત

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMR અને અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા દ્વારા કરવામાં આવેલા વ્યાપક અભ્યાસોએ કોવિડ-19 રસીઓ અને કોવિડ-19 પછી પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ સ્થાપિત કર્યો નથી. મંત્રાલયે નોંધ્યું હતું ક...

જુલાઇ 2, 2025 1:51 પી એમ(PM) જુલાઇ 2, 2025 1:51 પી એમ(PM)

views 3

જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ જૂથનું આજે વહેલી સવારે પ્રસ્થાન

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે વહેલી સવારે અમરનાથ યાત્રાના પ્રથમ જૂથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી પ્રસ્થાન થયેલા આ જૂથમાં યાત્રા માટે કુલ પાંચ હજાર 892 યાત્રિઓએ પ્રસ્થાન કર્યું, જેમાં બે હજાર 489 લોકો બાલતાલ માર્ગથી અને ત્રણ હજાર 403 અનંતન...

જુલાઇ 2, 2025 8:47 એ એમ (AM) જુલાઇ 2, 2025 8:47 એ એમ (AM)

views 6

સલામતીની લોખંડી વ્યવસ્થા અને “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના નાદ સાથે અમરનાથ યાત્રાનો આરંભ

"બમ બમ ભોલે" અને "હર હર મહાદેવ" ના નાદ સાથે , જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ આજે વહેલી સવારે ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી. 3,880 મીટર ઊંચા અમરનાથ મંદિરની 38 દિવસની યાત્રા આવતીકાલે બંને માર્ગો - અનંતનાગમાં પરંપરાગત 48-કિલોમીટર નુનવાન-...

જુલાઇ 2, 2025 8:45 એ એમ (AM) જુલાઇ 2, 2025 8:45 એ એમ (AM)

views 1

અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથેની મુલાકાતને ફળદાયી ગણાવતાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે અમેરિકાના પેન્ટાગોન ખાતે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને તેમને દ્વિપક્ષીય સંબંધોના "સૌથી પરિણામી સ્તંભોમાંથી એક" તરીકે વર્ણવ્યા હતા. આ બેઠક વોશિંગ્ટનમાં ...

જુલાઇ 2, 2025 8:45 એ એમ (AM) જુલાઇ 2, 2025 8:45 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજથી પાંચ રાષ્ટ્રોની મુલાકાત ઘાનાના પ્રવાસથી શરૂ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દેશો ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પ્રવાસે જશે. પ્રથમ તબક્કામાં, પ્રધાનમંત્રી ઘાનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા સાથે વાતચીત કરશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં, શ્રી મોદી આવતીકાલથી ત્રિનિદાદ અ...

જુલાઇ 1, 2025 7:58 પી એમ(PM) જુલાઇ 1, 2025 7:58 પી એમ(PM)

views 1

રોજગારીને વેગ આપવા એક લાખ કરોડ રૂપિયાની રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે દેશમાં રોજગારીને વેગ આપવા માટે અંદાજે એક લાખ કરોડ રૂપિયાની રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય બે વર્ષના સમયગાળામાં દેશમાં 3 કરોડ 50 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો વિશ...

જુલાઇ 1, 2025 7:51 પી એમ(PM) જુલાઇ 1, 2025 7:51 પી એમ(PM)

views 4

ભારત અને પાકિસ્તાને એકબીજાના કબજામાં રહેલા નાગરિકકેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાનપ્રદાન કર્યું

ભારત અને પાકિસ્તાને આજે એકબીજાના તાબામાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન-પ્રદાન કર્યું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે તેના તાબામાં રહેલા 382 નાગરિક કેદીઓ અને 81 માછીમારોના નામ જાહેર કર્યા છે. તેવી જ રીતે, પાકિસ્તાને પણ 53 નાગરિક કેદીઓ અને 193 માછીમારોના નામ જાહેર કર્યા છે. ન...

જુલાઇ 1, 2025 7:55 પી એમ(PM) જુલાઇ 1, 2025 7:55 પી એમ(PM)

views 2

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં આઠ લોકોના મોત-ત્રણ લોકો ઘાયલ

તમિલનાડુના સત્તુર વિરુધુનગર જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં આઠ લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ લોકો ઘાયલ થયાં હતાં.. આ ફેક્ટરીમાં 20 ઓરડાઓમાં 50થી વધુ લોકો કામ કરે છે. વિસ્ફોટને કારણે પાંચ ઓરડાઓ નાશ પામ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અગ્નિશમન અને બચાવ સેવા વિભ...

જુલાઇ 1, 2025 2:36 પી એમ(PM) જુલાઇ 1, 2025 2:36 પી એમ(PM)

views 1

ભારતે 140 કરોડ દેશવાસીઓના સામૂહિક સંકલ્પથી ડિજિટલ ચૂકવણી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ મેળવી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતે 140 કરોડ દેશવાસીઓના સામૂહિક સંકલ્પથી ડિજિટલ ચૂકવણી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ મેળવી છે.” સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આજે ડિજિટલ ઇન્ડિયા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થવાનો ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું, દેશને ડિજિટલ રીતે સશક્ત અને ટૅક્નિકલ રીતે સુદ્રઢ ...

જુલાઇ 1, 2025 2:34 પી એમ(PM) જુલાઇ 1, 2025 2:34 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ સ્વસ્થ રહેવા સૌને યોગ કરવા અનુરોધ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉત્તરપ્રદેશમાં આજે ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયૂષ વિશ્વ-વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સુશ્રી મુર્મૂએ સ્વસ્થ રહેવા સૌને યોગ કરવા અનુરોધ કર્યો. આજે વિશ્વભરમાં લોકો યોગને અપનાવી રહ્યા છે. દરમિયાન તેમણે આયુર્વેદના લાભ અંગે પણ વાત કરી. સુશ્રી મુર્મૂએ કહ્યું, અનેક ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.