રાષ્ટ્રીય

ઓગસ્ટ 8, 2025 8:14 પી એમ(PM)

views 7

બિહારમાં SIR મુદ્દે વિપક્ષોના હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત

બિહારમાં ખાસ સઘન સમીક્ષા મુદ્દા પર વિપક્ષોના વિરોધને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે, વિરોધ પક્ષોના સભ્યો ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા અને ખાસ સઘન સુધારા કાર્યના મુદ્દા પર સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. કેન્દ્...

ઓગસ્ટ 8, 2025 7:52 પી એમ(PM)

views 475

વર્ષ 2025-26 માટે “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના ગ્રાહકોની સબસિડી યથાવત્ રહેશે

કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 માટે “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના ગ્રાહકો માટે નાણાકીય સહાય એટલે કે, સબસિડી યથાવત્ રાખવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે આ નિર્ણય લેવાયો. નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ...

ઓગસ્ટ 8, 2025 2:44 પી એમ(PM)

views 10

કુદરતી આપત્તિ ગ્રસ્ત ઉત્તરાખંડના ધરાલીમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં

ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં ચોથા દિવસે પણ આપત્તિ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ ટીમો સંપૂર્ણ સતર્કતા સાથે ગુમ થયેલા લોકોને શોધવામાં રોકાયેલી છે. આજે સવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે હેલી સર્વિસ, એમઆઈ 17...

ઓગસ્ટ 8, 2025 2:43 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી આજે બિહારના સીતામઢીમાં સીતામાતાના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે દેવી સીતાને સમર્પિત ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે. બનારસ અને મિથિલાના વિદ્વાનો અને પુજારીઓની દેખરેખ હેઠળ આજે બપોરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ શિલાન્યાસ કરાશે.

ઓગસ્ટ 8, 2025 2:41 પી એમ(PM)

views 9

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે

સંસદના બંને ગૃહોમાં આજે પણ વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોનો હોબાળો ચાલુ રહેતા રાજ્યસભા સોમવાર સુધી અને લોકસભા બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. અગાઉ આજે સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ભારત છોડો ચળવળ દરમિયાન સ્વતંત્રતા માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપ...

ઓગસ્ટ 8, 2025 2:41 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વર્ષના અંત સુધીમાં ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટીને 9 ટકા થશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટીને 9 ટકા થઈ જશે. આજે નવી દિલ્હીમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત કોન્ક્લેવમાં બોલતા, શ્રી ગડકરીએ આ ઘટાડાને દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા નોંધપાત્ર સુધારાને આભા...

ઓગસ્ટ 8, 2025 10:04 એ એમ (AM)

views 8

સિક્કિમમાં કૈલાશ માનસરોવર યાત્રાનો છેલ્લો સમૂહ ગઈકાલે રાત્રે ગંગટોક પહોંચ્યો

સિક્કિમમાં કૈલાશ માનસરોવર યાત્રાનો છેલ્લો સમૂહ ગઈકાલે રાત્રે ગંગટોક પહોંચ્યો. નાથુલા પાસથી મુસાફરી કરી રહેલા આ છેલ્લા અને દસમા સમૂહમાં અધિકારીઓ સહિત કુલ પચાસ શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. આજે તેમને ગંગટોક ખાતે ITBPના કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવશે.આ યાત્રા 11 થી 12 દિવસમાં પૂર્ણ થવાની ધારણા છે. ...

ઓગસ્ટ 8, 2025 10:01 એ એમ (AM)

views 7

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી-હરસિલ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી પૂર ઝડપે-હેલિકોપ્ટર મદદે આવતા બચાવ કાર્યમાં વેગ આવ્યો

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી-હરસિલ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. ગઇકાલે ચિનૂક હેલિકોપ્ટર મદદે આવતા બચાવ કાર્યમાં વેગ આવ્યો છે. ગઇકાલે સાંજે છ વાગ્યા સુધી, ગંગોત્રી વિસ્તારમાંથી 372 લોકોને સુરક્ષિત રીતે બચાવી હર્ષિલ લાવવામાં આવ્યા છે. ફસાયેલા લોકો માટે પીવાનું પાણી, ...

ઓગસ્ટ 8, 2025 10:02 એ એમ (AM)

views 11

ચૂંટણી યોજવામાં ચૂંટણી પંચની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવા બદલ ભાજપે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી

ચૂંટણી યોજવામાં ચૂંટણી પંચની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવા બદલ ભાજપે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી છે.ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, આ પહેલી વાર નથી જ્યારે શ્રી ગાંધીએ બંધારણીય સંસ્થાઓ પર આરોપ લગાવ્યા છે. શ્રી પાત્રાએ કહ્યું કે શ્રી રાહુલ ગાંધી અન...

ઓગસ્ટ 8, 2025 9:58 એ એમ (AM)

views 11

ભારત તેના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં-PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત તેના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો હતો કે ખેડૂતોનું કલ્યાણ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.ભારતને ખાદ્ય ઉત્પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.