રાષ્ટ્રીય

જુલાઇ 3, 2025 7:51 એ એમ (AM) જુલાઇ 3, 2025 7:51 એ એમ (AM)

views 2

21મી જુલાઈથી 21મી ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર યોજાશે

સંસદીય બાબતોના કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 21મી જુલાઈથી 21મી ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને 13 અને 14 ઓગસ્ટના ર...

જુલાઇ 3, 2025 7:49 એ એમ (AM) જુલાઇ 3, 2025 7:49 એ એમ (AM)

views 4

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું – ભારત અને અમેરિકાના વ્યાવસાયિક સંબંધો ઉપર પાકિસ્તાનની કોઇ અસર નહીં

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે અમેરિકા સાથેના ભારતના સંબંધોની વચ્ચે પાકિસ્તાન અસર કરતું નથી. વોશિંગ્ટનમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા સંબંધો પરસ્પર હિતો પર આધારિત છે, ત્રીજા દેશો પર નિર્ભર નથી. તેમણે કહ્યું કે આપણે બીજાના આધારે પોતાને વ્યાખ્યા...

જુલાઇ 3, 2025 7:47 એ એમ (AM) જુલાઇ 3, 2025 7:47 એ એમ (AM)

views 2

દ્વિપક્ષિય સંબંધઓને વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે ભારત અને ઘાનાના પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ઘાનાની રાજ્ય મુલાકાતે અકરા પહોંચ્યા. રાષ્ટ્રપ્રમુખ જોન ડ્રામાની મહામા દ્વારા તેમનું એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી સાથે સ્વાગત કરાયું હતું. દ્વિપક્ષિય સંબંધઓને વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઇ હતી. આ વાતચિત બાદ જાહ...

જુલાઇ 3, 2025 7:45 એ એમ (AM) જુલાઇ 3, 2025 7:45 એ એમ (AM)

views 4

બમ બમ ભોલેના નાદ સાથે કાશ્મીરના પહેલગામ અને બારતાલથી શ્રદ્ધાળુઑનું પવિત્ર ગુફા તરફ પ્રયાણ

શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રાનો દક્ષિણ કાશ્મીરના પહેલગામ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલતાલ બંને રૂટથી આજથી આરંભ થઈ રહ્યો છે.બાલતાલ રૂટથી બે હજાર ત્રણસો થી વધુ યાત્રાળુઓ અને પહેલગામ રૂટથી ત્રણ હજાર થી વધુ યાત્રાળુઓને લઈને લગભગ ત્રણસો વાહનો શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી કાશ્મીર ખીણમાં ...

જુલાઇ 2, 2025 7:47 પી એમ(PM) જુલાઇ 2, 2025 7:47 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દેશોનાં પ્રવાસ માટે રવાનાઃ આજે ઘાના પહોંચશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘાના, ત્રિનિદાદ અને ટૉબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પ્રવાસ માટે રવાના થયા છે. શ્રી મોદી આજે બે દિવસના પ્રવાસે સૌપ્રથમ ઘાના પહોંચશે. છેલ્લાં ત્રણ દાયકામાં ભારતનાં કોઈ પ્રધાનમંત્રીની પશ્ચિમ આફ્રિકાના દેશની આ પ્રથમ મુલાકાત છે. ઘાના જવા રવાના થતા પૂર્વે પ્રધાનમ...

જુલાઇ 2, 2025 7:45 પી એમ(PM) જુલાઇ 2, 2025 7:45 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, સરકાર દરેક ડ્રગ કાર્ટેલને નાબૂદ કરવા અને યુવાનોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દરેક ડ્રગ કાર્ટેલને નાબૂદ કરવા અને યુવાનોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. તેમણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને તમામ એજન્સીઓને વૈશ્વિક ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે આ તપાસમાં બહુ-એજન્સી સંકલનનું ઉત્કૃષ્ટ ઉદ...

જુલાઇ 2, 2025 7:43 પી એમ(PM) જુલાઇ 2, 2025 7:43 પી એમ(PM)

views 2

રોજગાર સંલગ્ન પ્રોત્સાહન યોજના હેઠળ, આગામી ચાર વર્ષમાં કર્મચારીઓ અને નોકરીદાતાઓને એક લાખ કરોડ રૂપિયા અપાશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના હેઠળ, આગામી ચાર વર્ષમાં કર્મચારીઓ અને નોકરીદાતાઓને એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ યોજના સરકારની રોજગાર-કેન્દ્રિત નીતિનું પરિણામ છે. તેમણે ઉમેર...

જુલાઇ 2, 2025 7:41 પી એમ(PM) જુલાઇ 2, 2025 7:41 પી એમ(PM)

views 1

આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ – જમ્મુથી યાત્રીઓની પ્રથમ ટૂકડી આજે કાશ્મીર પહોંચી

જમ્મુથી અમરનાથ યાત્રીઓની પ્રથમ ટૂકડી આજે બપોરે કાશ્મીર પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે વહેલી સવારે જમ્મુ ખાતેના બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાની પ્રથમ ટૂકડીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ જૂથમાં યાત્રા માટે કુલ પાંચ હજાર 892 યાત્રિઓએ પ્રસ્થાન કર્યું, જેમાં બે હજાર 489 યાત્રી...

જુલાઇ 2, 2025 1:57 પી એમ(PM) જુલાઇ 2, 2025 1:57 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દેશના પ્રવાસે જવા રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘાના, ત્રિનિદાદ અને ટૉબેગો, અર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પ્રવાસ માટે રવાના થયા છે. શ્રી મોદી આજે બે દિવસના પ્રવાસે સૌપ્રથમ ઘાના પહોંચશે. પ્રવાસના પ્રસ્થાન સંબોધનમાં શ્રી મોદીએ કહ્યું, ઘાના ગ્લૉબલ સાઉથમાં ભારતનું એક મહત્વ ભાગીદાર છે અને તેણે આફ્રિકી સંઘ તથા પશ્ચિ...

જુલાઇ 2, 2025 1:55 પી એમ(PM) જુલાઇ 2, 2025 1:55 પી એમ(PM)

views 2

પહલગામ આતંકી હુમલાના ગુનેગારો અને કાવતરાંખોરોને કડક સજા ફટકારવામાં સહયોગ કરવા ક્વાડ સભ્ય દેશોએ અપીલ કરી

અમેરિકામાં પૂર્ણ થયેલા ક્વાડ સંમેલન બાદ સંયુક્ત નિવેદન પ્રસિધ્ધ કરાયું હતુ જેમાં પહલગામ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરીને તેમા સામેલ ગુનેગારોને કડક સજા ફટકારવામાં તમામ દેશોના સહયોગની અપીલ કરવામાં આવી હતી.ઈન્ડો-પેસિફિક ક્ષેત્રનુ પ્રતિનિધિત્વ કરનારા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, અમેરિકાના...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.