જુલાઇ 4, 2025 1:10 પી એમ(PM) જુલાઇ 4, 2025 1:10 પી એમ(PM)
3
સવારે 10 વાગ્યા સુધી ત્રણ હજાર 200થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કર્યા
ગઈકાલથી શરૂ થયેલી અમરનાથ યાત્રા યોગ્ય રીતે ચાલી રહી છે. યાત્રા ગઈકાલે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ અને મધ્ય કાશ્મીરના ગંદરબલ જિલ્લાના બાલતાલથી વિધિવત્ રીતે શરૂ થઈ. ત્રણ હજાર તીર્થયાત્રિનું પહેલું જૂથ પહલગામના માર્ગે ચંદનવાડી માટે રવાના થયું અને બાલતાલ શિબિરથી સાત હજાર 700થી વધુ શ્રદ્ધાળ...