રાષ્ટ્રીય

ઓગસ્ટ 10, 2025 8:39 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીર ખીણમાં પ્રથમ માલગાડી પહોંચવા અંગે ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીર ખીણમાં પ્રથમ માલગાડી પહોંચવા અંગે ખુશી વ્યક્ત કરી છે. આ પ્રદેશને રાષ્ટ્રીય માલગાડી નેટવર્ક સાથે જોડવામાં આ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં વાણિજ્ય અને સંપર...

ઓગસ્ટ 10, 2025 8:35 એ એમ (AM)

views 7

ચૂંટણી પંચે 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા

ચૂંટણી પંચે 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી કાઢી નાખ્યા છે. ચૂંટણીપંચની યાદીમાં જણાવ્યા મુજબ આ રાજકીય પક્ષો વર્ષ 2019થી છ વર્ષ સુધી એક પણ ચૂંટણી લડવાની આવશ્યક શરત પૂરી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી તેમને ચૂંટણીપંચની યાદીમાથી દૂર કરાયા છે.આ પક્ષોના કાર્યાલયો પણ જાણી શકાયા નથી. ઉ...

ઓગસ્ટ 10, 2025 8:32 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક ખાતેથી ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના એક દિવસના પ્રવાસે છે. શ્રી મોદી બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન ખાતેથી ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. જેમાં બેંગલુરુથી બેલગાવી, અમૃતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર (અજની) થી પુણે સુધીની ટ્રેનોનો સમાવેશ થાય છે.ત્યારબાદ પ્રધાનમંત્રી બે...

ઓગસ્ટ 10, 2025 8:29 એ એમ (AM)

views 16

ભારતે 15 ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકા અને રશિયા વચ્ચેની બેઠકનું સ્વાગત કર્યું

ભારતે 15 ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકા અને રશિયા વચ્ચેની બેઠકનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ બેઠક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અને શાંતિ સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ ઘણી...

ઓગસ્ટ 10, 2025 8:27 એ એમ (AM)

views 39

આજે વિશ્વ સિંહ દિવસ – ગુજરાતના દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાશે

આજે વિશ્વ સિંહ દિવસ છે. ગુજરાત એશિયાઈ સિંહોના સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ સ્થળ તરીકે જાણીતું છે. પોરબંદર નજીક આવેલું બરડા વન્યજીવન અભયારણ્ય સિંહોના ઇકોલોજી અને વિકાસ તરફ પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાતમાં 2025 માં કરવામાં આવેલી સિંહ ગણતરીમાં જાણવા મળ્યું છે કે રાજ્યમાં 891 સિંહ છે અને બરડા અભયારણ્ય સિંહોન...

ઓગસ્ટ 9, 2025 8:10 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આજે કાકોરી ઘટનાના ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાકોરી ઘટનાના ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે 100 વર્ષ પહેલાં, લખનૌ નજીક કાકોરીમાં દેશભક્ત ભારતીયોએ હિંમત દર્શાવી અને તે સમયના શાસન સામે લોકોએ ગુસ્સો દર્શાવ્યો. તેમણે કહ્યું કે આ દેશભક્તો ગુસ્સે હતા કારણ કે વસાહતી શોષણને...

ઓગસ્ટ 9, 2025 8:06 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકમાં બેંગલુરુના કેએસઆર રેલ્વે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકના એક દિવસના પ્રવાસે જશે. શ્રી મોદી બેંગલુરુના કેએસઆર રેલ્વે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આમાં બેંગલુરુથી બેલગામ, અમૃતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર (અજની) થી પુણે સુધીની ટ્રેનોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ત્યારબા...

ઓગસ્ટ 9, 2025 5:00 પી એમ(PM)

views 15

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં બે જવાન શહીદ.

જમ્મુ-કાશ્મીરમાં કુલગામ જિલ્લાના અખલ વન વિસ્તારમાં ચાલતા આતંકવાદ વિરોધી અભિયાનમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સેનાના બે જવાન શહીદ થયા છે. ગયા શુક્રવારે શરૂ થયેલી આ અથડામણ સામેના અભિયાનનો આજે નવમો દિવસ છે. શ્રીનગરના ચિનાર કૉર્પ્સના સૈન્ય પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર શહીદ જવાનો લાન્સનાયક પ્રિતપાલ સિંહ અન...

ઓગસ્ટ 9, 2025 5:00 પી એમ(PM)

views 10

વર્ષ 2024—25માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું.

નાણાકીય વર્ષ 2024—25માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન વધીને એક લાખ 51 હજાર કરોડ રૂપિયા સાથે અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. આ સિદ્ધિ ગત નાણાકીય વર્ષમાં એક લાખ 27 હજાર કરોડ રૂપિયાના ઉત્પાદનની સરખામણીએ 18 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આ વૃદ્ધિની પ્રશંસા કરતા કહ્યું, ...

ઓગસ્ટ 9, 2025 4:59 પી એમ(PM)

views 7

રેલવેએ શરૂ કરેલી રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ મુસાફરોને 20 ટકાની છૂટ અપાશે.

રેલવેએ રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત મુસાફરોને પરત આવતા વખતે 20 ટકાની છૂટ અપાશે. આ યોજના હેઠળ આ છૂટ ત્યાં સુધી લાગુ રહેશે. જ્યારે જવા અને પરત આવવા બંને યાત્રા માટે એક જ યાત્રી સમૂહ માટે ટિકિટ બૂક કરાશે. રેલવે મંત્રાલયે જણાવ્યું, આ યોજના હેઠળ નોંધણી કરાયેલી ટિકિટનું ભ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.