રાષ્ટ્રીય

ઓગસ્ટ 11, 2025 8:04 પી એમ(PM)

views 12

ભાજપે દેશમાં ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ પાયાવિહોણા આરોપો અને જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો

ભારતીય જનતા પાર્ટીએ દેશમાં ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ પાયાવિહોણા આરોપો અને જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા દેશમાં પહેલીવાર નથી થઈ રહી. આ દરમિયાન, વિપક્ષી સાં...

ઓગસ્ટ 11, 2025 7:59 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સંસદ સભ્યોના નવા બનેલા બહુમાળી આવાસનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં બાબા ખરક સિંહ માર્ગ પર સંસદ સભ્યોને સંબોધન કર્યું. નવા બનેલા ટાઇપ-7 બહુમાળી આવાસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, શ્રી મોદીએ કહ્યું કે 21મી સદીનો ભારત તેની જવાબદારીઓ પ્રત્યે સંવેદનશીલ છે. અને વિકાસની આકાંક્ષા રાખે છે. તેમણે કહ્યું કે 2014 થી, સંસદ સભ્...

ઓગસ્ટ 11, 2025 7:57 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ, દેશના 35 લાખથી વધુ ખેડૂતોને 3 હજાર 900 કરોડ રૂપિયાની રકમ આપી

પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ, દેશના 35 લાખથી વધુ ખેડૂતોને દાવાની ચુકવણી તરીકે 3 હજાર 900 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. આજે રાજસ્થાનના ઝુંઝુનુમાં એક કાર્યક્રમમાં, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પાક વીમા યોજનામાં વ્યાપક સુધારા કર્યા ...

ઓગસ્ટ 11, 2025 2:01 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સાંસદોના નવા આવાસોનું લોકાર્પણ કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં બાબા ખડકસિંહ માર્ગ પર સાંસદો માટે નવા બનેલા 184 ટાઈપ-સૅવન બહુમાળી આવાસોનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, વર્ષ 2014 બાદ અત્યાર સુધી સાંસદો માટે 350 જેટલા નવા આવાસ બનાવાયા છે. તેમણે કહ્યું, વર્ષ 2004થી 2014 પછી સાંસદો માટે એક પણ નવું આવાસ બ...

ઓગસ્ટ 11, 2025 2:00 પી એમ(PM)

views 9

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે રાજસ્થાનમાં 30 લાખથી વધુ ખેડૂતને પાક વિમા દાવાઓની રકમનું વિતરણ કરશે

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે રાજસ્થાનના ઝૂંઝૂનુમાં 30 લાખથી વધુ ખેડૂતને ત્રણ હજાર 200 કરોડ રૂપિયાથી વધુની પાક વિમા દાવાઓની રકમનું વિતરણ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું, આ દાવાની ચૂકવણી પ્રત્યક્ષ લાભ તબદીલી- D.B.T.ના માધ્યમથી ખેડૂતોના બૅન્ક ખાતામાં ડિજિટલ માધ્યમથી કરાશે. ક...

ઓગસ્ટ 10, 2025 2:28 પી એમ(PM)

views 14

ગુજરાતના દેવભૂમિ દ્વારકા ખાતે વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું,ગુજરાતનાં સાવજ આજે દેશની અસ્મિતાનું પ્રતિક બન્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડીખાતે વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં શ્રી પટેલે જણાવ્યું કે વન્ય પ્રાણીસંરક્ષણના રાજ્ય સરકારના સાતત્યપૂર્ણ અભિગમને કારણે ગીરના સિંહોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયો છે. ગુજરાત...

ઓગસ્ટ 10, 2025 2:24 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં સાંસદો માટે નવનિર્મિત 184 ટાઇપ-૭ બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં બાબા ખડકસિંહ માર્ગ પર સાંસદો માટે નવનિર્મિત 184 ટાઇપ-૭ બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી રહેણાંક સંકુલમાં સિંદૂરનો છોડ પણ લગાવશે, શ્રમિકો સાથે વાતચીત કરશે અને સભાને સંબોધિત કરશે. દરેક રહેણાંક એકમનો વિસ્તાર લગભગ પાંચ હજાર ચોરસ ફૂટ ...

ઓગસ્ટ 10, 2025 8:48 એ એમ (AM)

views 15

તમિલનાડુના તિરુચીમાં ડ્રાઈવરે મીની બસ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણના મોત અને સાત ઈજાગ્રસ્ત

તમિલનાડુના તિરુચીમાં ડ્રાઈવરે મીની બસ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણના મોત અને સાત ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ત્રણની હાલત ગંભીર છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મૃતકોના પરિવારજનો માટે ત્રણ લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાને એક લાખ અને સામાન્ય ઈ...

ઓગસ્ટ 10, 2025 8:46 એ એમ (AM)

views 13

દિલ્હીમાં ભારે વરસાદને કારણે જૈતપુર નજીક એક દિવાલ ધરાશાયી થતાં બે બાળકો અને એક મહિલા સહિત સાતના મોત

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં ગઈકાલે ભારે વરસાદને કારણે જૈતપુર નજીક એક દિવાલ ધરાશાયી થતાં બે બાળકો અને એક મહિલા સહિત સાતના મોત થયા છે. મૃતકોમાં ઘણા સ્થળાંતરિત કામદારો હતા. ધટનાની જાણ થતાં દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ફસાયેલા લોકોન...

ઓગસ્ટ 10, 2025 8:41 એ એમ (AM)

views 12

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને નોટિસ જારી કરી 28 ઓગસ્ટે જવાબ માંગ્યો

દિલ્હીની ખાસ PMLA અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDની ફરિયાદની નોંધ લેતા ગુરુગ્રામમાં વિવાદાસ્પદ જમીન સોદાના સંદર્ભમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને નોટિસ જારી કરી 28 ઓગસ્ટે જવાબ માંગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ખાસ અદાલતને જણાવ્યું છે કે વાડ્રાને મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.