ઓગસ્ટ 13, 2025 9:41 એ એમ (AM)
12
દેશભરના ખેડૂતોએ વિદેશના દબાણ છતાં વેપાર કરારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાહસિક નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો
દેશભરના ખેડૂતોએ વિદેશના દબાણ છતાં વેપાર કરારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાહસિક નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. ખેડૂત સંગઠનોના નેતાઓ અને ખેડૂતોના એક મોટા જૂથે ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મળ્યા હતા. તેમણે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે...