રાષ્ટ્રીય

જુલાઇ 7, 2025 1:41 પી એમ(PM) જુલાઇ 7, 2025 1:41 પી એમ(PM)

views 2

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ચાલી રહેલા 17મા બ્રિક્સ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમૂહમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રાબોવો સુબિયાન્ટોનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ચાલી રહેલા 17મા બ્રિક્સ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમૂહમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રાબોવો સુબિયાન્ટોનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે આ માહિતી આપતા જણાવ્યું, આ નિર્ણય બહુપક્ષીય મંચોને આકાર આપવામાં ભારતનાં વધતા રાજદ્વારી કદ અને તેની મુખ...

જુલાઇ 7, 2025 1:38 પી એમ(PM) જુલાઇ 7, 2025 1:38 પી એમ(PM)

views 1

સમગ્ર રાષ્ટ્ર વર્ષ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા કેપ્ટન વિક્રમ બત્રાને તેમની પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

સમગ્ર રાષ્ટ્ર વર્ષ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા કેપ્ટન વિક્રમ બત્રાને તેમની પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, કારગિલ યુદ્ધ દરમિયાન તેમની અજોડ બહાદુરી અને બલિદાન રાષ્ટ્રની સેવામાં હિંમતનું મોટું ઉદાહરણ છે. 1999માં...

જુલાઇ 7, 2025 1:37 પી એમ(PM) જુલાઇ 7, 2025 1:37 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશોને જીડીપી કરતાં વધુ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશોનાં જીડીપી કરતાં વધુ છે. શ્રી સિંહે નવી દિલ્હીમાં કન્ટ્રોલર્સ કોન્ફરન્સ, 2025નું ઉદઘાટન કરતા આ મુજબ જણાવ્યું. આ ત્રણ દિવસીય પરિષદનું આયોજન સંરક્ષણ હિસાબ વિભાગ (DAD) દ્વારા કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવ...

જુલાઇ 7, 2025 2:46 પી એમ(PM) જુલાઇ 7, 2025 2:46 પી એમ(PM)

views 3

છેલ્લાં ચાર દિવસમાં 70 હજારથી વધુ યાત્રીઓએ અમરનાથમાં પવિત્ર શિવલિંગનાં દર્શન કર્યા

છેલ્લાં ચાર દિવસમાં 70 હજારથી વધુ યાત્રીઓએ અમરનાથ યાત્રામાં ભાગ લીધો. રવિવારે 21 હજાર 512 યાત્રીઓએ બાબા અમરનાથના બરફના શિવલિંગનાં દર્શન કર્યા. આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આઠ હજાર 605 યાત્રાળુઓનું વધુ એક જૂથ અમરનાથ ગુફાની યાત્રા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ હ...

જુલાઇ 7, 2025 8:50 એ એમ (AM) જુલાઇ 7, 2025 8:50 એ એમ (AM)

views 6

પાકિસ્તાનમાં કરાચીમાં ઈમારત ધરાશાયી થવાથી 27 લોકોનાં મૃત્યુ

પાકિસ્તાનમાં, કરાચીમાં ઈમારત ધરાશાયી થવાથી 27 લોકોનાં મૃત્યુ થયા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી કે, મૃતકોમાં 15 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે. બચાવના પ્રયાસો અંતિમ તબક્કામાં છે અને મોટાભાગના કાટમાળને સાફ કરવામાં આવ્યો છે.

જુલાઇ 7, 2025 8:46 એ એમ (AM) જુલાઇ 7, 2025 8:46 એ એમ (AM)

views 2

આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ યાત્રાળુઓની વધુ એક ટૂકડી અમરનાથ ગુફાની યાત્રા માટે રવાના થઈ

આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આઠ હજાર 605 યાત્રાળુઓની વધુ એક ટૂકડી અમરનાથ ગુફાની યાત્રા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ હતી.યાત્રીઓ 372 વાહનોના કાફલામાં રવાના થયા હતા, જેમાં છ હજાર 486 પુરુષો, એક હજાર 826 મહિલાઓ, 42 બાળકો, 216 સાધુ અને 35 સાધ્વીનો સમાવેશ થાય છે. ...

જુલાઇ 7, 2025 8:44 એ એમ (AM) જુલાઇ 7, 2025 8:44 એ એમ (AM)

views 3

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું કે, વાતચીત તાજેતરના પ્રાદેશિક ઘટનાક્રમ પર કેન્દ્રિત હતી.ડોક્ટર જયશંકરે મેક્સિકોના વિદેશ મંત્રી જુઆન રામોન ડે લા ફુએન્ટે સાથે પણ મુલાકાત ...

જુલાઇ 7, 2025 8:40 એ એમ (AM) જુલાઇ 7, 2025 8:40 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનથી અલગ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનથી અલગ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત-મલેશિયા સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીનાં વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. શ્રી મોદીએ ક્યુબાના પ્રમુખ મિગ્યુએલ ડિયાઝ-કેનેલ બર્મુડેઝ સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ આર્થિક સહ...

જુલાઇ 7, 2025 7:49 એ એમ (AM) જુલાઇ 7, 2025 7:49 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું – આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવે ન તોલી શકાય

બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે ચાલી રહેલા બ્રિકસ શિખર સંમેલનમાં સભ્ય દેશોએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતું ઘોષણાપત્ર જારી કર્યું છે.લીડર્સ ડેક્લેરેશનમાં બ્રિકસ નેતાઓએ આતંકવાદીઓની સરહદ પારની અવરજવર, આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને સુરક્ષિત આશ્રયસ્થા...

જુલાઇ 7, 2025 7:43 એ એમ (AM) જુલાઇ 7, 2025 7:43 એ એમ (AM)

views 1

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં કન્ટ્રોલર્સ કોન્ફરન્સ, 2025નું ઉદઘાટન કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં કન્ટ્રોલર્સ કોન્ફરન્સ, 2025નું ઉદઘાટન કરશે. આ ત્રણ દિવસીય પરિષદનું આયોજન સંરક્ષણ હિસાબ વિભાગ (DAD) દ્વારા કરવામાં આવશે.સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં આઠ ઉચ્ચ-સ્તરીય વેપાર સત્રો હશે, જેમાં બજેટ અને હિસાબમાં સુધારા, આંતરિક ઓ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.