જુલાઇ 8, 2025 8:40 એ એમ (AM) જુલાઇ 8, 2025 8:40 એ એમ (AM)
3
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દેશના વિવિધ શહેરોમાંથી બિહાર માટે ટૂંક સમયમાં ચાર નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દેશના વિવિધ શહેરોમાંથી બિહાર માટે ટૂંક સમયમાં ચાર નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. બિહારમાં અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા આવેલા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ચાર અમૃત ભારત ટ્રેન નવી દિલ્હી-પટના, દરભંગા-લખનૌ, માલદા ટાઉન-લખનૌ અને સહારસા-અમૃતસર વચ્...