રાષ્ટ્રીય

જુલાઇ 8, 2025 8:40 એ એમ (AM) જુલાઇ 8, 2025 8:40 એ એમ (AM)

views 3

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દેશના વિવિધ શહેરોમાંથી બિહાર માટે ટૂંક સમયમાં ચાર નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દેશના વિવિધ શહેરોમાંથી બિહાર માટે ટૂંક સમયમાં ચાર નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. બિહારમાં અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા આવેલા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ચાર અમૃત ભારત ટ્રેન નવી દિલ્હી-પટના, દરભંગા-લખનૌ, માલદા ટાઉન-લખનૌ અને સહારસા-અમૃતસર વચ્...

જુલાઇ 8, 2025 8:38 એ એમ (AM) જુલાઇ 8, 2025 8:38 એ એમ (AM)

views 5

પાંચ દેશોની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામીબિયાના રાષ્ટ્રપ્રમુખ નેતુમ્બો નંદી-નદૈતવાહના આમંત્રણ પર નામીબિયામાં વિન્ડહોક પહોંચશે

પોતાની પાંચ દેશોની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામીબિયાના રાષ્ટ્રપ્રમુખ નેતુમ્બો નંદી-નદૈતવાહના આમંત્રણ પર નામીબિયામાં વિન્ડહોક પહોંચશે. પ્રધાનમંત્રી મોદીની નામિબિયાની આ પ્રથમ મુલાકાત હશે અને ભારત તરફથી પ્રધાનમંત્રીની ત્રીજી મુલાકાત હશે.પ્રધાનમંત્રીની મુલાકાતને આવરી લેતા અમા...

જુલાઇ 8, 2025 7:57 એ એમ (AM) જુલાઇ 8, 2025 7:57 એ એમ (AM)

views 3

અતિવૃષ્ટીને પગલે નાગાલેન્ડમાં થયેલા વિનાશને કારણે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. અસરગ્રસ્તો માટે રાહત શિબિર શરૂ

અતિવૃષ્ટીની સ્થિતિને કારણે નાગાલેન્ડમાં વ્યાપક વિનાશ થયો છે, જેમાં અનેક જિલ્લાઓમાંથી ભારે પૂર, ભૂસ્ખલન અને માળખાગત સુવિધાઓને નુકસાન થયાના અહેવાલો છે. એસ. ડી. એમ. એ. એ જણાવ્યું કે, મકાનો, રસ્તાઓ, પુલો, ખેતરો અને ખેતીને નુકસાન થયાના અસંખ્ય અહેવાલો મળ્યા છે.તંત્ર દ્વારા રાહત શિબિરો શરૂ કરી દેવાઇ છે. વિ...

જુલાઇ 8, 2025 7:52 એ એમ (AM) જુલાઇ 8, 2025 7:52 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે બ્રાઝિલિયામાં વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે બ્રાઝિલિયામાં વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે બ્રાઝિલની સત્તાવાર મુલાકાત માટે બ્રાઝિલિયા પહોંચ્યા હતા. એરપોર્ટ પર બ્રાઝિલના સંરક્ષણ મંત્રી જોસ મ્યુસિઓ મોન્ટેરો ફિલ્હોએ તેમનું ઉષ્માભર્યું સ...

જુલાઇ 8, 2025 7:50 એ એમ (AM) જુલાઇ 8, 2025 7:50 એ એમ (AM)

views 2

કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ સાત હજાર 541 યાત્રાળુઓની બીજી ટુકડી, ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી રવાના થઈ

કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ સાત હજાર 541 યાત્રાળુઓની બીજી ટુકડી, ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી રવાના થઈ હતી. યાત્રાળુઓ આજે વહેલી સવારે 309 વાહનોના કાફલા સાથે બેઝ કેમ્પથી રવાના થયા હતા. આ બેચમાં પાંચ હજાર 516 પુરુષો, એક હજાર 765 મહિલાઓ, 39 બાળકો, 221 સાધુઓ અને સાધ્વિનો સમાવેશ થતો હતો. આમાંથી ત્રણ...

જુલાઇ 7, 2025 8:13 પી એમ(PM) જુલાઇ 7, 2025 8:13 પી એમ(PM)

views 2

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું, રાષ્ટ્ર તમામ લોકો માટે સુગમ, રાહત દરે અને સમાન આરોગ્ય સેવાના પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તૈયાર છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું, રાષ્ટ્ર તમામ લોકો માટે સુગમ, રાહત દરે અને સમાન આરોગ્ય સેવાના પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તૈયાર છે. શ્રી નડ્ડાએ કહ્યું, એક લાખ 77 હજારથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરના માધ્યમથી લોકોની આરોગ્ય સેવા સુધી પહોંચ વધી રહી છે. ઈ-સંજીવની અને ટૅલિમાનસ જેવા મંચના...

જુલાઇ 7, 2025 8:12 પી એમ(PM) જુલાઇ 7, 2025 8:12 પી એમ(PM)

views 9

દેશમાં આગામી વસતિ ગણતરીના બંને તબક્કામાં સ્વ-ગણતરી માટે એક સમર્પિત વેબ પોર્ટલ ઉપલબ્ધ રહેશે

દેશમાં આગામી વસતિ ગણતરી દરમિયાન સ્વ-ગણતરી માટે એક સમર્પિત વેબ પોર્ટલ ઉપલબ્ધ રહેશે. આ પોર્ટલ વસ્તી ગણતરી-2027ના બંને તબક્કા માટે ઉપલબ્ધ રહેશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસતિ ગણતરી કમિશનરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ દેશની પ્રથમ ડિજિટલ વસતિ ગણતરી હશે. અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષા...

જુલાઇ 7, 2025 8:12 પી એમ(PM) જુલાઇ 7, 2025 8:12 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, “ઑપરેશન સિંદૂર” બાદ સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માગમાં વધારો થયો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, “ઑપરેશન સિંદૂર” દરમિયાન સ્થાનિક સાધનોની ક્ષમતાના પ્રદર્શનથી સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માગમાં વધારો થયો છે. તેમણે કહ્યું, સમગ્ર વિશ્વ ભારતના સંરક્ષણ ક્ષેત્રને નવા સન્માન સાથે જોઈ રહ્યું છે. શ્રી સિંઘ આજે નવી દિલ્હીમાં સંરક્ષણ હિસાબ વિભાગ- D.A.D.ના નિયંત્રકોના સંમે...

જુલાઇ 7, 2025 8:11 પી એમ(PM) જુલાઇ 7, 2025 8:11 પી એમ(PM)

views 5

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહીના ત્રણ સ્તંભમાં સંતુલન જાળવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહીના ત્રણ સ્તંભ, કારોબારી, ન્યાયતંત્ર અને વિધાનસભામાં સંતુલન જાળવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો છે. શ્રી ધનખડે કહ્યું, પોતાના ક્ષેત્રમાં દરેક સંસ્થા સર્વોચ્ચ છે. એક ક્ષેત્રની બીજા ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની દખલગીરી એ લોકશાહી માટે જોખમી સાબિત થઈ શકે છે. કેરળના કોચ્ચીમાં આ...

જુલાઇ 7, 2025 8:10 પી એમ(PM) જુલાઇ 7, 2025 8:10 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈ પણ દેશે પોતાના સ્વાર્થ માટે ટેક્નોલૉજીનો ઉપયોગ હથિયાર તરીકે ન કરવો જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈ પણ દેશે પોતાના સ્વાર્થ માટે મહત્વના ખનીજ, ટેક્નોલૉજી અને પૂરવઠા શ્રેણીનો ઉપયોગ હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ શિખર સંમેલનમાં સંવાદ સત્રમાં શ્રી મોદીએ કહ્યું, મહત્વના ખનીજો અને ટેક્નોલૉજી ક્ષેત્રે વધારે સહકારની સાથે પૂરવઠા શ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.