રાષ્ટ્રીય

ઓગસ્ટ 14, 2025 2:32 પી એમ(PM)

views 13

વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે બલિદાન આપનારા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ.

વર્ષ 1947માં ભારતના ભાગલા દરમિયાન પીડિતો અને લોકોની પીડાઓની યાદમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે 1947માં ભાગલા દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.

ઓગસ્ટ 14, 2025 9:27 એ એમ (AM)

views 10

દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે

દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ માટે ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી.અંજારિયાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના કરી છે. આ મામલે આજે સુનાવણી થશે.ગઈકાલે, એક વકીલે આ બાબતનો ઉલ્લેખ કર્યા પછી, CJI બી.આર.ગ...

ઓગસ્ટ 14, 2025 9:26 એ એમ (AM)

views 10

નાલાસોપારામાં સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સાથે જોડાયેલા કેસમાં ચાર લોકોની ધરપકડ

નાલાસોપારામાં સાઇઠ એકર સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે વસઈ-વિરાર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર, ટાઉન પ્લાનિંગના સસ્પેન્ડેડ ડેપ્યુટી ડિરેક્ટર વાય.એસ. રેડ્ડી, બિલ્ડર સીતારામ ગુપ્તા અને તેમના ભત્ર...

ઓગસ્ટ 14, 2025 9:24 એ એમ (AM)

views 11

ઉત્તરાખંડમાં રાજ્ય મંત્રીમંડળે ભૂતપૂર્વ અગ્નિવીરોને સૈન્યમાંથી પરત ફર્યા બાદ સરકારી સેવાઓમાં સીધી ભરતી માટે 10 ટકા અનામતને મંજૂરી આપી

ઉત્તરાખંડમાં, રાજ્ય મંત્રીમંડળે ભૂતપૂર્વ અગ્નિવીરોને સૈન્યમાંથી પરત ફર્યા બાદ સરકારી સેવાઓમાં સીધી ભરતી માટે 10 ટકા અનામતને મંજૂરી આપી છે. મંત્રીમંડળે ગઈકાલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંજૂરી આપી હતી. આ અનામત રાજ્ય સરકાર હેઠળની સેવાઓમાં ગ્રુપ 'સી' ની ગણવેશધારી પોસ્ટ્સ ...

ઓગસ્ટ 14, 2025 9:23 એ એમ (AM)

views 10

કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીમાં વૈશ્વિક વેપાર અવરોધોનો સામનો કરવા માટે અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક યોજી

કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં વૈશ્વિક વેપાર અવરોધોનો સામનો કરવા માટે અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં, શ્રી સિંહે વિકસતી વૈશ્વિક વેપાર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક પડકારો છતાં, ભારતીય કાપડ ઉદ્યોગ 2030 સુધીમાં 100 અબજ યુએસ ડોલરની નિકાસનું લક્...

ઓગસ્ટ 14, 2025 9:21 એ એમ (AM)

views 13

9માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજથી ત્રણ દિવસ સોમનાથ અને પોરબંદરના પ્રવાસે

79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજથી ત્રણ દિવસ સોમનાથ અને પોરબંદરના પ્રવાસે છે. તેઓ આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરશે. ત્યારબાદ સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પોરબંદરમાં યોજાનારા સંરક્ષણ પ્રદર્શનમાં ...

ઓગસ્ટ 14, 2025 9:18 એ એમ (AM)

views 13

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ યોજાયેલી અશ્વ રેલીમાં વિવિધ સમાજના અનેક લોકોએ ભાગ લીધો

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ગઈકાલે હર ઘર તિરંગા અભિયાન હેઠળ અનેક તિરંગા રેલીઓનું આયોજન કરાયુ હતું, આ તિરંગાયાત્રામાં સમાજના તમામ ક્ષેત્રો અને વર્ગોના લોકોની મોટી ભાગીદારી જોવા મળી હતી.આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, કોટરંકાના નાંગા થુબથી એક શાનદાર અશ્વ રેલીને લીલી ઝંડી આપી હતી, આ રેલીમાં દ...

ઓગસ્ટ 14, 2025 9:16 એ એમ (AM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ૭૯મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. આ સંબોધન આજે સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત થશે અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે.દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ...

ઓગસ્ટ 14, 2025 9:16 એ એમ (AM)

views 8

આવતીકાલે રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સજજ. પ્રધાનમંત્રી લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવીને સંબોધન કરશે

આવતીકાલે રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરશે.2047 સુધીમાં વિકસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવા તરફ રાષ્ટ્ર પ્રગતિ કરી...

ઓગસ્ટ 14, 2025 9:12 એ એમ (AM)

views 12

ભારતે 100 ગીગાવોટ સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદન ક્ષમતામાં સીમાચિહ્નરૂપ સિધ્ધિ હાંસલ કરી

ભારતે મોડેલ્સ અને ઉત્પાદકોની મંજૂર યાદી હેઠળ 100 ગીગાવોટ સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાની સીમાચિહ્નરૂપ સિધ્ધિ હાંસલ કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રયાસોની પ્રશંસા કરી અને તેને આત્મનિર્ભરતા તરફનુ એક સીમાચિહ્નરૂપ પગલું ગણાવ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.