ઓગસ્ટ 15, 2025 10:02 એ એમ (AM)
18
જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી બે CISF ના જવાન સહિત 45 લોકોના મોત – 120થી વધુને બચાવાયા
જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનામાં બે સીઆઇએસએફના જવાન સહિત 45 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 120 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 38 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘણા લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. કાટમાળ અને કાદવ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની ...