રાષ્ટ્રીય

જુલાઇ 9, 2025 9:50 એ એમ (AM) જુલાઇ 9, 2025 9:50 એ એમ (AM)

views 2

અમરનાથ યાત્રાના અમરનાથજી ગુફામાં અત્યાર સુધી એક લાખ ૧૧ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

અમરનાથ યાત્રાના પહેલા છ દિવસમાં અમરનાથજી ગુફામાં અત્યાર સુધી એક લાખ ૧૧ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. ગઈકાલે ૧૮ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિન્હાએ જણાવ્યું હતું કે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર યાત્રા સરળતાથી ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ શ્રદ્ધ...

જુલાઇ 9, 2025 9:48 એ એમ (AM) જુલાઇ 9, 2025 9:48 એ એમ (AM)

views 4

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મેરઠમાં કૃષિ ટેકનોલોજી ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે મેરઠમાં સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે કૃષિ ટેકનોલોજી ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને ઉદ્યોગસાહસિક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા અને વાજબી ભાવ સુનિશ્ચિત...

જુલાઇ 9, 2025 9:38 એ એમ (AM) જુલાઇ 9, 2025 9:38 એ એમ (AM)

views 3

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો : CDS

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો છે. જનરલ ચૌહાણે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા કહ્યું કે પહેલીવાર બે પરમાણુ શક્તિઓ યુદ્ધમાં સામસામે આવી છે. ભારત પરમાણુ શસ્ત્રોના ખતરાથી ડરશે નહીં અ...

જુલાઇ 8, 2025 8:09 પી એમ(PM) જુલાઇ 8, 2025 8:09 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી નામિબિયા પ્રવાસમાં બંને દેશ વચ્ચે આર્થિક ભાગીદારીને નવી ઉંચાઈએ લઈ જવાનો પ્રયાસ કરાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી નામિબિયા પ્રવાસમાં બંને દેશ વચ્ચે આર્થિક ભાગીદારીને નવી ઉંચાઈએ લઈ જવાનો પ્રયાસ કરાશે. નામિબિયામાં ભારતના હાઈ કમિશનર રાહુલ શ્રીવાસ્તવે આકાશવાણી સમાચાર સાથેની વિશેષ વાતચીતમાં કહ્યું, નામિબિયા સંશાધનોથી સમૃદ્ધ દેશોમાંથી એક છે અને એટલે કે, આ ક્ષેત્રોમાં ભારત-નામિબિયા વ...

જુલાઇ 8, 2025 8:02 પી એમ(PM) જુલાઇ 8, 2025 8:02 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા-સૈન્ય સન્માન સાથે શ્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશના પ્રવાસના ચોથા તબક્કામાં આજે બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયા પહોંચ્યાં છે. બ્રાસિલિયાના અલ્વોરાડા પેલેસ ખાતે સૈન્ય સન્માન સાથે શ્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. તેમજ શ્રી મોદીને ગાર્ડ ઑફ ઑનર અપાયું. આ પ્રસંગે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વા વિશેષ ...

જુલાઇ 8, 2025 7:57 પી એમ(PM) જુલાઇ 8, 2025 7:57 પી એમ(PM)

views 3

CBI-એ નોઈડામાંથી યુકે અને ઓસ્ટ્રેલિયન નાગરિકોને નિશાન બનાવતી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો

કેન્દ્રીય તપાસ સંસ્થા CBI-એ નોઈડામાં મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને યુકે અને ઓસ્ટ્રેલિયન નાગરિકોને નિશાન બનાવતી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. સંસ્થાએ નોઈડામાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં નોઈડા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી કાર્યરત નકલી કોલ સેન્ટરનો પણ સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, તેણે અદ્યત...

જુલાઇ 8, 2025 1:29 પી એમ(PM) જુલાઇ 8, 2025 1:29 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રાઝીલ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ચાર કરાર પર હસ્તાક્ષર થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાસિલિયામાં બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે વાતચીત કરશે. ભારતના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન બંને દેશ ચાર કરારો પર હસ્તાક્ષર થાય તેવી શક્યતા છે... શ્રી મોદી રિયો ડી જાનેરોમાં 17મા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપ્યા બાદ ગત રાત્રે રાજ્ય મુલાકાતે બ...

જુલાઇ 8, 2025 1:28 પી એમ(PM) જુલાઇ 8, 2025 1:28 પી એમ(PM)

views 1

બ્રિક્સ સમાવેશી બહુપક્ષવાદને આગળ વધારવાનો મહત્વપૂર્ણ મંચ : નાણાંમંત્રી નિર્મલા સિતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સમાવેશી બહુપક્ષીયતાને આગળ વધારવા માટે બ્રિકસ એક મહત્વપૂર્ણ મંચ છે, અને ખાસ કરીને જ્યારે વૈશ્વિક સંસ્થાઓ કાયદેસરતા અને પ્રતિનિધિત્વની કટોકટીનો સામનો કરી રહી છે, ત્યારે તેણે સહયોગને મજબૂત કરીને, વિશ્વસનીય સુધારાઓની હિમાયત કરીને અને વૈશ્વિક દક્ષિણના સહકારથી નેતૃ...

જુલાઇ 8, 2025 1:26 પી એમ(PM) જુલાઇ 8, 2025 1:26 પી એમ(PM)

views 2

અત્યાર સુધી 93,000 શ્રધ્ધાળુઓએ કાશ્મીરમાં અમરનાથના પવિત્ર શિવલિંગનાં દર્શન કર્યા

આજે અમરનાથજી યાત્રાનો છઠ્ઠો દિવસ છે. 3 જુલાઇથી શરૂ થયેલી 38 દિવસની અમરનાથ યાત્રા નિર્વિધ્ને ચાલી રહી છે. કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ 7541 યાત્રાળુઓની બીજી ટુકડી, આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી રવાના થઈ હતી.

જુલાઇ 8, 2025 8:43 એ એમ (AM) જુલાઇ 8, 2025 8:43 એ એમ (AM)

views 4

ભારત તેની ઊર્જા ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે નોર્વેમાં વિવિધ પરિયોજનાઓનું અન્વેષણ કરી રહ્યું છે: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ કહ્યું કે, ભારત તેની ઊર્જા ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે તેની કુશળતાનો લાભ લેવા માટે નોર્વેમાં વિવિધ પરિયોજનાઓનું અન્વેષણ કરી રહ્યું છે. તેમણે નોર્વેના બર્ગનમાં નોર્ધન લાઈટ્સ CO2 ટર્મિનલની મુલાકાત લીધી હતી અને હાઇડ્રોકાર્બન સંશોધન, ખાસ કરીને નોર્વેના ઊ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.