રાષ્ટ્રીય

ઓગસ્ટ 16, 2025 9:05 એ એમ (AM)

views 13

દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન ભારતની તેમની પ્રથમ બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા

દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન ગઇકાલે રાત્રે ભારતની તેમની પ્રથમ બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. યાતત્રા દરમિયાન તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો ઉપરાંત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. બંને દેશો આદાનપ્રદાન અને સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરશે. આ મુલાક...

ઓગસ્ટ 16, 2025 9:04 એ એમ (AM)

views 6

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મથુરા અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં ...

ઓગસ્ટ 16, 2025 9:03 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર પ્રવાસીઓનો પ્રવેશને રોકવા માટે એક ઉચ્ચ-સ્તરીય વસ્તી વિષયક મિશન શરૂ કરવાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર ઘૂસણખોરી સામે ચેતવણી આપી છે અને તેને દેશની વસ્તી વિષયક પરિસ્થિતિ માટે ખતરો ગણાવ્યો છે. ગઈકાલે સ્વતંત્રતા દિવસે સંબોધન કરતાં શ્રી મોદીએ ગેરકાયદેસર પ્રવાસીઓ દ્વારા ઉભા થયેલા ખતરાથી દેશને બચાવવા માટે એક ઉચ્ચ-સ્તરીય વસ્તી વિષયક મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. પ્રધ...

ઓગસ્ટ 15, 2025 7:51 પી એમ(PM)

views 15

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચિસ્તોટી ગામમાં ગઈકાલે વાદળ ફાટવાથી ત્યાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચિસ્તોટી ગામમાં ગઈકાલે વાદળ ફાટ્યો હતો ત્યાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જમ્મુના સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે મુખ્યમંત્રીએ શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને સંબોધિત કરતા કહ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ ક...

ઓગસ્ટ 15, 2025 7:49 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું.

સમગ્ર દેશ આજે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરતી વખતે દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધતા, શ્રી મોદીએ ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સલામ કરી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂ...

ઓગસ્ટ 15, 2025 7:47 પી એમ(PM)

views 8

દેશના વિવિધ રાજયો સહિત વિદેશમાં ભારતીય દૂતાવાસોએ પણ ઉત્સાહપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે રાજધાની દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવ્યો હતો. શ્રીમતી ગુપ્તાએ કહ્યું કે દિલ્હી દેશના હૃદયની ધડકન છે અને અહીંની દરેક શેરી, ચોક, ઇમારત અને નદી દિલ્હીના સંઘર્ષ અને હિંમતની સાક્ષી છે. પુડુચેરીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસ...

ઓગસ્ટ 15, 2025 1:38 પી એમ(PM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચિર પર ધ્વજવંદન કરી દેશવાસીઓને સંબોધિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલકિલ્લાની પ્રાચિરથી દેશવાસીઓને સંબોધિત કર્યા. શરૂઆતમાં તેમણે કહ્યું, સ્વતંત્રતાનો આ પર્વ 140 કરોડ લોકોના સંકલ્પનો પર્વ છે. તેમણે દેશને દિશા અને માર્ગ બતાવનારા બંધારણના ઘડવૈયાઓને નમન કર્યું. શ્રી મોદીએ કહ્યું, 15 ઑગસ્ટે લાલ કિલ્લાની પ્ર...

ઓગસ્ટ 15, 2025 1:35 પી એમ(PM)

views 9

જમ્મુ-કાશ્મીરમાં ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ઘટનામાં 45 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ જિલ્લાના પદ્દાર સબ ડિવિઝનના દૂરના ગામમાં ગુરુવારે ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ઘટનામાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 120થી વધુ લોકોને બચાવાયા છે. તેમાંથી 38 લોકોની હાલત ગંભીર છે. આ ઘટનામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ- C.I.S.F.ના બે જવાન અને મચૈલ માતા મંદિ...

ઓગસ્ટ 15, 2025 11:33 એ એમ (AM)

views 7

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેલ્વે સુરક્ષા દળ અને રેલ્વે સુરક્ષા વિશેષ દળના અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે ચંદ્રકો અર્પણ કર્યા

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેલ્વે સુરક્ષા દળ અને રેલ્વે સુરક્ષા વિશેષ દળના અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે બે રાષ્ટ્રપતિ ચંદ્રકો અને પંદર પ્રશંસનીય સેવા ચંદ્રકો અર્પણ કર્યા.સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ અને સુધાર...

ઓગસ્ટ 15, 2025 10:05 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું

રાષ્ટ્ર આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણના ઘડવૈયાઓને યાદ કર્યા. તેમણે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.